Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 639
________________ प्रमेयवन्द्रिका टीका श०२४ उ.३ सू०१ नागकुमारदेवस्योत्पादादिकम् ६२५ 'उकोसेणं' उत्कर्षेण 'देखणाई पंच पलिओवमाई' देशोनानि पञ्च पल्योपमानि 'एवइयं जाव करेउजा' एतावत्कं यावत् से वेत, एतावन्तं कालं तिर्यग्गति नागकुमारगति च से वेत, एतावन्तं कालं तिगातौ नागकुमारगतौ च गतिमागति च कुर्यादिति । अत्र संवेधपदे कालादेशे देशोनानि पञ्च पल्योपमानि' इति कथितं तत्र पल्योपमत्रयम्-असंख्यातवर्षायुस्तिय संबन्धि, देशोनपल्योपमद्वयं च नागकुमारसम्बन्धि, इत्येवं देशोनपञ्चपल्योपमपमाणं भवतीति २०। इति प्रथमो गमः।१। द्वितीयगमं दर्शयन्नाह-'सो चे' इत्यादि । सो चेव जहमकालटिइएमु उववन्नो' स एव जघन्यकालस्थितिकेषु उपपन्नः, यदि सोऽसंख्यातवर्षायुष्कसंज्ञिपश्चेन्द्रिय तिर्यग्योनिको जीप: यो नागकुमारेषूत्पित्सुरेव जघन्यकालस्थितिकनागकुमारेषु समुत्पन्नो भवेत् तदा तस्याऽपि 'एस चेव दत्तव्यया' एव वक्तव्यता एषैवप्रथमगमकोक्ता वक्तव्यता सर्वाऽपि वाच्या, प्रथमगमकादेव परिमाणादारभ्य पम रूप है इस प्रकार यह जीव इतने काल तक तिर्यग्गति का और नाग कुमार गति का सेवन करता है और इतने ही काल तक यह तिर्थग्गति में एवं नागकुमार गति में गमनागमन करता है। यहां संवेध पद में कालादेश से जो देशोन पांच पल्यापम कहा गया है उसमें तीन पल्य तो असंख्यात वर्षायुवाले तियग्भव सम्बन्धी है, और दो देशोन पल्योपम नागकुमार भव सम्बन्धी है। २० इस प्रकार से यह प्रथम गम है। द्वितीय गम को दिखाने के लिये अब सूत्रकार 'सो चेव' इत्यादि सूत्रपाठ कहते हैं-इसमें वे यह समझाते हैं कि-वह संज्ञी पश्चेन्द्रियतिर्यग्योनिक जीव जो कि जघन्य काल की स्थिति वाले नागकुमारों में उत्पन्न होने के योग्य है यदि नागकुमारों में उत्पन्न हो जाता है तो वहा पर वक्तव्यता कहनी चाहिये, अर्थात् परिमाण से लेकर भवादेश तक પાંચ પલ્યોપમ પ્રમાણ છે. આ રીતે તે જીવ એટલા કાળ સુધી તિર્યંચ ગતિન અને નાગકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તિર્યંચ ગતિમાં અને નાગકુમાર ગતિમાં ગમનાગમન કરે છે. અહિયાં સંવેધ પદમાં કાલાદેશથી જે દેશના પાંચ પલ્યોપમ કહેલ છે, તેમાં ત્રણ પલ્યોપમ તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિર્યંચ ભવ સંબંધી છે. અને બે દેશન પલ્યોપમ નાગકુમાર ભવ સંબંધી છે. ૨૦ આ રીતે આ પહેલે ગમ કહ્યો છે. ૧ वे सूत्रधार मान्ने गम हेवा माटे सो चेव' त्यात सूत्रमा छ. -તેમાં તેઓ એ સમજાવે છે કે-તે જઘન્યકાળની સ્થિતિવાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પેનીવાળો જીવ કે જે નાગકુમારેમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, તે જે નાગકુમારેમાં ઉત્પન્ન થઈ જાય તે તે સંબંધમાં એજ કથન કહેવું જોઈએ. અર્થાત્ પરિમાણથી લઈને ભવાદેશ સુધીનું કથન પહેલા ગામમાં भ०७९ શ્રી ભગવતી સૂત્ર : ૧૪

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671