Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 659
________________ प्रमैयचन्द्रिका टीका श०२४ उ.३ सू.१ भागकुमारदेवस्योत्पादादिकम् ६४५ आद्याश्चतस्रो लेश्याः भवन्ति । ते जीवानी शष्टयो न वा मिश्रदृष्टयोऽपितु मिथ्यादृष्टयः, नो ज्ञानिन स्ते जीनाः किन्तु अज्ञानिनो नियमतो द्वयज्ञानिनो मत्यज्ञानिनः श्रुधाज्ञानिनश्च । मनोवाकाययोगिनस्ते जीपा भवन्ति । साकारानाकारोपयोगिनश्च, आहारमयमैथुनपरिग्रहाख संवारन्तो भवन्ति । क्रोधमानमाया. लोभाख्यकषायन्तश्च आया वेदनाकपायमारणान्तिकसमुद्घाता अपि भवन्ति समवहता अपि नियन्ते असमबहता अपि नियन्ते । वेदना द्विवधापि भवन्ति सातावेदकश्चासातावेदकाच, स्त्रीवेदकाः पुरुषवेदकाः भवन्ति न तु नपुंसकवेदका!, स्थितिर्जघन्येन सातिरेका पूर्वकोटिः, उत्कृष्टतोऽपि सातिरेका पूर्वकोटिः, और तेज ये आदि की चार लेश्याएँ यहां होती हैं । वे जीव सम्पदृष्टि या मिश्रदृष्टि नहीं होते हैं किन्तु मिथ्यादृष्टि होते हैं। ये ज्ञानी न होकर प्रत्युत मत्यज्ञान और श्रुताज्ञानवाले नियमतः होते हैं। मनोयोग, पचनयोग और कायद्योग इन तीन योग वाले होते हैं। उपयोगवार में ये साकार और अनाकार दोनों प्रकार के उपयोगवाले होते हैं। संज्ञाद्वार में ये आहार, भय, मैथुन और परिग्रह इन चार संज्ञाओं वाले होते हैं । कषापद्वार में इनके क्रोधादि चारों कषायें होते हैं । समु. धात द्वार में आदि के वेदना, कषाय और मारणान्तिक ये तीन समु. घात इनके होते हैं। ये समवहत होकर भी मरते हैं और असमव. हत होकर भी मरते हैं । सातारूप और असातारूप दोनों प्रकार की इनको वेदना हे.ती है। ये स्त्रीवेद वाले और पुरुषवेद वाले होते हैं नपुंसक वेद इनमें नहीं होता है। स्थिति यहां जघन्य से सातिरेक પહેલી ચાર લેશ્યાઓ અહી હોય છે. તે જ સમ્યગ્દષ્ટિ અથવા મિશ્રદષ્ટિ વાળા હોતા નથી. પરંતુ મિથ્યા દષ્ટિવાળા જ હોય છે. તેઓ જ્ઞાની હતા નથી પરંતુ મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાન વાળા હોય છે. તેઓ મનાયેગ, વચન અને કાયાગ એ ત્રણ પ્રકારના રોગવાળા હોય છે. ઉપગ દ્વારમાં તેઓ સાકાર અને અનાકાર એ બંને પ્રકારના ઉપયોગ વાળા હોય છે. સંજ્ઞા દ્વારમાં તેઓ આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર પ્રકારની સંજ્ઞાવાળા હોય છે. કષાય દ્વારમાં તેના કોલ વિગેરે ચારે પ્રકારના કપાયે હેાય છે. સમુદ્રઘાત દ્વારમાં તેઓને વેદના, કષાય અને માર. શાન્તિક એ ત્રણ સમુદ્દઘાત હેય છે. તે છે સમુદ્દઘાત કરીને પણ મરે છે, અને સમુદુઘાત કર્યા વિના પણ મરે છે. તેઓને સાતા અને અશાતા એમ અને પ્રકારની વેદના હોય છે. તેઓ સ્ત્રીવેદ અને પુરુષ વેદવાળા હોય છે. નપુંસક વેદ વાળ હતા નથી. અહિં સ્થિતિ જઘન્યથી સાતિરેક પૂર્વ કે શ્રી ભગવતી સૂત્ર : ૧૪

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671