Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 670
________________ भगवतीसूत्रे टीका--निगदव्याख्यातमिदं प्रकरण । इति श्री विश्वविख्यात-जगबन का प्रसिद्धवाचक-पञ्चदशभाषा कलितललितकलापालापकमविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजघदन'जैनाचार्य' पदभूषित - कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य - जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालतिविरचितायां श्री "भगवतीमूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायाम् चतुर्विंशतिशतकस्य चतुर्थाधेकादशान्ता उद्देशाः समाप्ताः ॥२४-११॥ सुदर्ण कुमार से लेकर स्तनिनकुमार तक के बाकी के आठ उद्दे शक नागकुमार के जैसे ही कहना चाहिये । 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! अपने जैसा कहो है वह आप्त वाक्य होने से सर्वथा सत्य ही है २ इस क्रम से कहकर गौतम ने भगवान को वन्दना की और नमस्कार किया, वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भाविन करते हुए अपने स्थान पर विराजमान हो गये सू१। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेय वन्द्रिका व्याख्याके चौबीसवें शतकका चतुर्थ उद्देशक से लेकर ग्यारहवां उद्देशक समाप्त २४-११ સુવર્ણ કુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના બાકીના આઠ ઉદ્દેશાઓ नागभा२न। ४थन प्रमाणे ४थन डी से 'सेव भंते ! सेव' भंते ! ति है ભગવન આપદેવાનુ પ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે આપ્ત વાકય હોવાથી સર્વથા સત્ય જ છે. હે ભગવન્ આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી અને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના રથાના પર બિરાજમાન થયા પસૂ. ૧ા જૈનાચાર્ય જૈન ધર્મદિવાકરપૂજ્યશ્રી ઘા લાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચેવ સરમા રેતાના ચોથા ઉદ્દેશથી ૧૧ અગીયારમાં સુધીના આઠે ઉદ્દેશાઓ સમાપ્ત ૨૪-થી૧૧ શ્રી ભગવતી સૂત્ર: ૧૪

Loading...

Page Navigation
1 ... 668 669 670 671