Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.३ सू०१ नागकुमारदेवस्योत्पादादिकम् १२३ संहनानानि ३। अवगाहना जयन्येन धनुः पृथक्त्वम्, उत्कर्षेण षड्गब्यूतिः ४ । तेषां जीवानां शरीराणि समचतुरस्रसंस्थानसंस्थितानि ५। कतिलेश्यास्तेषामिति चतस्रो लेश्या आधा इत्युत्तरम् ६ । ते जीवाः नो सम्यग्दृष्टयो न वा मिश्रदृष्टयोऽपि तु मिथ्यादृष्टयः ७। ते जीवाः न ज्ञानिनोऽपि तु अज्ञानिनः, नियमतो द्वयज्ञानिना, मत्यज्ञानिनः श्रुताज्ञानिनश्चेति ८ । मनोवावा कारयोगवन्त स्ते जीवाः ९, साकारानाकारोपयोगयुक्ताश्च १० । चतस्रः संज्ञाः आहारभयमैथुन परिग्रहाख्या भवन्ति ११ । चत्वारः कषायाः, क्रोधमानमाया लोमाः भवन्ति १२ ।
अवगाहना जघन्य से धनुष पृथक्त्व प्रमाण होती है और उत्कृष्ट से वह गन्यूति प्रमाण होती है ।४
इन जीवों के शरीर समचतुरस्र संस्थान वाले होते हैं।५ इनके चार आदिवाली लेश्याएं होती हैं।६
ये जीव न सम्यग्दृष्टि होते हैं और न मिश्रदृष्टिवाले होते हैं किन्तु मिथ्या दृष्टि होते हैं ८ ये ज्ञानी भी नहीं होते हैं किन्तु नियम से दो अज्ञानों वाले होते हैं। मत्यज्ञान वाले और श्रुताज्ञान वाले होते हैं! योगद्वार में इनके मनोवाकाय ये तीनो योग होते हैं।९ उपयोगद्वार में ये साकार अनाकार दोनों प्रकार के उपयोग वाले होते हैं ।१० संज्ञाद्वार में-येाहार, भय, मैथुन और परिग्रह इन चारों प्रकार की संज्ञावाले होते हैं ।११। कषायछार में इनके क्रोध, मान, माया और लोभ ये चारों ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તેઓના શરીરે વાઇષભનારાચ સંહનનવાળા હોય છે. ૩ અવગાહના જઘન્યથી ધનુષ પૃથકત્વ પ્રમાણુવાળી હોય છે. અને ઉત્કૃષ્ટથી તે છ ગભૂતિ (બાર ગાઉ) પ્રમાણુની હોય છે. ૪ આ જીના શરીર સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. ૫ તેને પહેલી એટલે કે-કૃષ્ણ, નીલ, કાતિ, અને તૈજસ એ ચાર લેશ્યાએ હોય છે. ૬ આ જ સમ્યગ્ર દૃષ્ટિવાળા કે મિશ્ર દૃષ્ટિવાળા હોતા નથી. પરંતુ તેઓ મિથ્યા કષ્ટિવાળા જ હોય છે. ૭ તેઓ જ્ઞાની હતા નથી પરંતુ નિયમથી મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે. ૮ ગદ્વારમાં તેઓને મને યોગ, વચનગ, અને કાયાગ, એ ત્રણે વેગ હોય છે, ૯ ઉપયોગ દ્વારમાં તેઓ સાકાર અને અનાકાર અને પ્રકારના ઉપગવાળા હોય છે. ૧૦ સંજ્ઞા દ્વારમાં–તેઓ આહાર, ભય, મિથુન, અને પરિગ્રહ આ ચારે પ્રકારની સંજ્ઞાવાળા હોય છે. ૧૧, કષાય દ્વારમાં તેઓને ક્રોધ, માન, માયા, અને લેભ એ ચારે કષા હોય છે, ૧૨, ઇન્દ્રિય દ્વારમાં તેઓ પાંચે ઈન્દ્રિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪