Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६२
भगवती सूत्रे
इति ! प्रश्नः । उत्तरमाह - ' एवं जहा रयणप्पमाए उबवज्जंतनमगस्स' एवं यथा रत्नप्रभायां प्रथमनार कपृथिव्यामुत्पद्यमान गमकस्य 'लदी सच्चैव निरवसेसा भाणिroor' aforः सैव निरवशेषा भणितव्याः रत्नप्रभायां पृथिव्याम् उत्पित्सूनां जीवानां परिमाणसंहननादीनां लब्धिः प्राप्तिर्या एव कथिता सैव प्राप्ति निरव: शेषा शर्करापमायां द्वितीयनारक पृथिव्यामुश्पिस्सूनामपि भणितव्या, कियस्प र्यन्तं रत्नप्रभामकरणमिहाध्येतव्यं ? तत्राह - ' जाव भवादेसोत्ति यावत् भषादेश इति अयमाशयः - एकसमयेन कियन्त उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा श्रयो वा उत्कृष्टता संख्याता वा असंरूपाता वेत्युत्तरम् । शर्कराप्रमापृथिइसके उत्तर में प्रभु कहते हैं-' एवं जहा रयणप्पभाए उबवज्जंतगमगस्स 'हे गौतम! रत्नप्रभा नरक में उत्पन्न होने वाले पर्याप्त संज्ञी पश्चेन्द्रिय तिर्यश्च योनिक की समग्र वक्तव्यता यहां पर भवादेश तक कहनी चाहिये, तथा काल की अपेक्षा वह अन्तर्मुहूर्त्त अधिक एक सागरोपम काल तक और उत्कृष्ट से चार पूर्वकोटि अधिक बारह सागरोगन काल तक यावत् गमनागमन करता है इस प्रकार से रत्नप्रभा पृथिवी के गमक के समान यहाँ नौ गमक कहना चाहिये, तात्पर्य ऐसा है कि रत्नप्रभा पृथिवी मे उत्पन्न होने के योग्य जीवों के परिमाण संहनन आदि की जो लब्धि प्राप्ति कही गयी है वही सम्पूर्ण रूप से इस द्वितीय नारक पृथिवी में उत्पन्न होने के योग्य जीवों के भी भवादेश तक कहनी चाहिये, एक समय में कितने जीव वहां उत्पन्न होते हैं ? तो इस प्रश्न के उत्तर में 'जघन्य से एक अथवा दो अथवा तीन तक जीव वहां उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात
ઉત્તરમાં પ્રભુ કહે છે 3- ' एवं जहा रयणप्पभाए उववज्जं तगमगस्स' હું ગૌતમ! રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થવાવાળા પર્યાપ્ત સત્તી પચેન્દ્રિય તિય ચનુ' સઘળું કથન અહિયાં ભવાદેશ સુધીનુ કહેવુ જોઈએ તથા કાળની અપેક્ષાએ તે અ ંતર્મુહૂત અધિક એક સાગરે પમ કાળ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકાટિ અધિક બાર સાગરેાપમ કાળ સુધી યાવત્ ગમના ગમન- અવર જવર કરે છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના ગમક પ્રમાણે અહિયાં પણ નવ ગમકા કહી લેવા જોઇએ. કહેવાનુ તાપય એ છે કે-રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવાને ચાન્ય જીવાને પરિમાણુ, સંહનન–વિગેરેની જે ખ્યિ-પ્રાપ્તિ કહી છે, તે પુરે પુરી આ બીજી નારક પૃથ્વીમાં ઉત્પન્ન થવાને ચાગ્ય જીવેાના સબધમાં પણ ભવાદેશ સુધી કહી લેવી. એક સમયમાં કેટલા જીવે ત્યાં ઉત્પન્ન થવાને ચાગ્ય થવાને પરિણામ, સહનન-વિગેરેની જે લબ્ધિ—પ્રાપ્તિ કહી છે, તે પુરે પુરી આ ખીજી નારક પૃથ્વીમાં ઉત્પન્ન થવાને ચૈન્ય જીવાના સમ ધમાં પણ ભાદેશ સુધી કહી લેવી. એ સમયમાં કેટલા જીવે ત્યા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણુ જીવ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪