Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७०
भगवतीसूत्रे भवन्ति, पञ्च श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनाख्यानि इन्द्रियाणि भवन्ति, त्रयो वेदना कषायमारणान्तिका आधाः समुदघाता भवन्ति समवहता अपि नियन्ते असमवहता अपि प्रयन्ते, शाताशातोभयत्मिका वेदना भवति स्त्री पुंवेदौ भवतः न तु नपुंसकवेदो भवतीति, स्थितिजघन्येन सातिरेका पूर्वकोटि रुक-टतस्त्रीणि पल्यो. पमानि, अध्यवसायाः प्रशस्ता अप्रास्ता अपि भवन्ति, अनुबन्धोऽपि जघन्येन सातिरेकपूर्वकोटिरूपः, उत्कृष्टतस्विपल्योपमात्मकः, कायसंवेधश्च भवापेक्षया भवद्वयग्रहणात्मकः कालापेक्षया जघन्येन दशवर्षसहस्राधिका सातिरेका पूर्वकोटिः, जिह्वा, और स्पर्शन ये पांच इन्द्रियां इनको होतो हैं वेदना समुद्घात, कषायस मुद्घात, एवं मारणान्तिक समुद्घात ऐसे ये तीन समुद्घातें इनको होती हैं। ये समुद्घात करके भी मरते हैं और समुद्घात नहीं करके भी मरते हैं। ये शाता रूप और अशातारूप दोनों प्रकार की वेदनावाले होते हैं । इनको स्त्रीवेद और पुरुष वेद ये दो वेद होते हैं। नपुंसकवेद यहां होता नहीं है, यह स्थिति जघन्य से मातिरेक कुछ अधिक पूर्वकोटि रूप होती हैं और उत्कृष्ट से तीन पस्योषम की होती है, प्रशस्त और अप्रशस्त दोनों प्रकार के इनके अध्यवसाय होते हैं। अनुबन्ध भी यहां जघन्य से सोतिरेक पूर्वकोटि रूप होता है और उत्कृष्ट से तीन पल्योपमात्मक होता है, कायसंबंध यहां भव की अपेक्षा से भवय ग्रहण करनेरूप होता है और काल की अपेक्षा से यह जघन्य से दशहजार वर्ष अधिक सातिरेक पूर्वकोटि रूप और उत्कृष्ट से दस हजार वर्ष अधिक तीन पल्योपम रूप होता है। ચારે કા યે હેય છે. શ્રોત્ર, ચક્ષુ, ધ્ર ણ, જહવા. અને સ્પશ આ પાંચ ઇન્દ્રિયે તેમને હોય છે. વેદના-સમૃદ્ધ ત, કષાય સમૃદુ ઘ ત, અને મારણતિક સમુદઘાત એ રીતે એ ત્રણ સમુદ્દઘાતે તેઓને હોય છે. તેઓ સમુદ્રઘાત કરીને પણ મારે છે અને સમૃદ્ઘ ક કર્યા વિના પણ મરે છે. તેઓ શાતા અને અશાતા એ બને તે પ્રકારની વેદના વાળા હોય છે. તેઓ ને સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે વેદ હોય છે. અહિયાં નપુંસકવેદ હોતો નથી. અહિયાં સ્થિતિ જઘન્યથી કંઈક વધારે પૂર્વકેટિની હોય છે અને ઉત્કૃષ્ટથી ત્રણ પોપમની હોય છે. તેઓને પ્રશસ્ત અને અપ્રશસ્ત એ બન્ને પ્રકારના અવસાન હોય છે. અનુબંધ પણ અહિયાં જઘન્યથી સાતિરેક પૂર્વકેટિરૂપ હોય છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પેપમાત્મક હોય છે. કાયસંવેધ અહિં ભવની અપેક્ષાથી બે ભવ ગ્રહણ કરવા રૂપ હોય છે. અને કાળની અપેક્ષાથી તે જઘન્યથી દસ હજાર વર્ષ વધારે સાતિરેક પૂર્વ કોટિ રૂપ અને ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષ અધિક ત્રણ પલ્યોપમ રૂપ હોય છે. અર્થાત્ એટલા કાળ સુધી તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪