Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१६
भगवतीस
'एवइयं काल जान करेज्जा' एतावन्तं कालं यावत्कुर्यात् एतावन्तं - पूर्वप्रदर्शितकालपर्यन्तं मनुष्यगति नारकगतिं च स आत्मनोत्कृष्टस्थितिको जातो मनुष्यः सेवेत तथा एतावन्तमेव कालं मनुष्यगतिं नारकगत्यागर्ति च कुर्यादिति सप्तमो गमः ७ । 'सो चेव जहनकालट्ठिएस उववन्नो०' 10 स एव उत्कृष्टकालस्थितिको मनुष्यो जघन्य कालस्थितिकरत्नममानैरयिकेषु उत्पन्नो भवति स कियत्कालस्थिविकनैरयिकेषूत्पद्येत इत्यादि पश्नः, 'सच्चैव सचमगमवतन्त्रया ' सेव सप्तमगमगति का सेवन करता है और इतने ही काल तक वह उसमें गमनाग मन करता है । ऐसा यह सातवां गम है ।
'सो चैव जहन्नकालट्ठिएस उवबन्नो' यहां गौतमने प्रभु से ऐसा पूछा है - हे भदन्त ! वही उत्कृष्ट काल की स्थिति वाला जघन्यकाल की स्थितिवालों में उत्पन्न होता हो तो वह कितने काल की स्थितिवाले नैरयिकों में उत्पन्न होता है ? इत्यादि प्रश्न इसके उत्तर में प्रभु गौतम से कहते हैं- 'सच्चेव सत्तमगमवत्तन्वया' हे गौतम ! यहां वही सानवें गम की वक्तव्यता कह लेनी चाहिये अर्थात् ऐसा मनुष्य जघन्य से जहाँ पर दश हजार वर्ष की 'आयु है उन नारकों में और उत्कृष्ट से भी जहाँ पर दस हजार की स्थिति है ऐसे नारकों में- रत्नप्रभा के नैरयिकों में उत्पन्न होता है, इत्यादि सब प्रश्न और उत्तर रूप कथन अभी जो पहिले सातवां गम कहा गया है उसके
અને નરક ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે.
આ રીતે આ સાતમા ગમ છે.
'सो चेव जहन्नकालट्ठिएसु उवजन्नो०' मडियां गौतमस्वाभीये अलुने वु પૂછ્યું છે કે-હે ભગવન્ તે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નારયિકામા ઉત્પન્ન થવાને માટે ચગ્ય હાય તા તે કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકામાં ઉત્પન્ન थाय हे ? या प्रश्नना उत्तरमा अनु उडे छे े- 'सच्चेव मत्तमगमबत्तव्त्रया' डे ગૌતમ ! અહિયાં સાતમા ગમનું તે તમામ ગ્રંથન કહી લેવુ જોઇએ. અર્થાત્ એવા મનુષ્ય જઘન્યથી જેઓની આયુષ્ય દસ હજાર વર્ષની છે. તેવા નારકામાં અથવા ઉત્કૃષ્ટથી જેએની એક સાગરોપમની સ્થિતિ છે, એવા નારકોમાં -રત્નપ્રભા પૃથ્વિના નૈરયિકાની જઘન્ય આયુ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ આયુ એક સાગરોપમની કહી છે. ઇત્યાદિ તમામ કથન પ્રશ્નોત્તર રૂપથી હમણાં જે પડેલાં સાત્તમાં ગમમાં કહ્યુ' છે તે અનુસાર અહિયાં ભાદેશ સુધી કહી
શ્રી ભગવતી સૂત્ર : ૧૪