Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३५
प्रमेन्द्रका टीका श०२१ व.१ उ. ३-७ स्कंन्धाद्याश्रितजीवनिरूपणम् हे भदन्त ! शलिनी हिगोधूमयवयवयवसंबन्धिनो जीवाः शाल्यादीनां स्कन्धरूपेणावक्रामन्ति ते जीवाः कुतः स्थानादागत्य तत्रोत्पद्यन्ते किं निरयात् अन्यस्माद्वेति प्रश्नः तिर्यगभ्यो मनुष्येभ्यो वा आगत्य स्कन्धे समुत्पद्यन्ते तत्र
धे एकसमयेन कियन्तो जीवा उत्पद्यन्ते इति प्रश्नः जघन्येन एको वा, द्वौ वा, प्रयो वा उत्कृष्टतः संख्ये या वा असंख्येया वा जीवा उत्पद्यन्ते इत्युत्तरमाशरीरावगाहनं कियदिति प्रश्नः जघन्येन गुलस्या संख्येयभागम् उत्कृष्टतो नव धनुः तृतीय उद्देश भी समझना चाहिये यहां पर भी गौतम ने प्रभु से ऐसा पूछा है-शालि, ब्रीहि, गोधूम, यव, एवं यवयव संबंधी जो जीव हैं वे जब इन शाल्यादिकों के स्कन्धरूप से उत्पन्न होते हैं तो वे जीव कहां से आकर वहां उत्पन्न होते हैं ? क्या नरक से आकरके उत्पन्न होते हैं ? या अन्य और किसी गति से आकर के वहां उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभु गौतम से कहते हैं-हे गौतम ? शारयादि के स्कन्ध में जो जीव उत्पन्न होते हैं वे तिर्यञ्च गति से या मनुष्यगति से आकर के वहां उत्पन्न होते हैं - उस स्कन्ध में एक समय में कितने जीव उत्पन होते हैं ? तो इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम! जघन्य से एक, अथवा दो अथवा - तीन जीव उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात जीव वहां उत्पन्न होते हैं । इनके शरीर की अवगाहना कितनी होती है ? तो प्रश्न के उत्तर में प्रभु कहते हैं- हे गौतम! उनके शरीर को अवगाहना जघन्य से अङ्गुल के असंख्यातवे भाग વર્ણન પણ સમજવું. આ વિષયમાં પણ ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યુ છે કે-શાલિ, થ્રીડી ઘઉં, યવ અને યયવ સંબધી જે જીવા છે, તે જ્યારે આ શાલી વિગેરેના સબધથી ઉત્પન્ન થાય છે, તેા તે જીવા કર્યાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? શું નરકથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા ખીજી કેાઇ ગતિથી આવીને ત્યાં ઉપન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! શાલી વિગેરેના સ્કધમાં જે જીવે ઉત્પન્ન થાય છે, તે જીવા તિય ચગતિથી અથવા મનુષ્યગતિથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે, તે રકધમાં એક સમયમાં કેટલા જીવા ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હ ગૌતમ ! જધન્યથી એક, અથવા બે, અથવા ત્રણુ, જીવા ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સખ્યાત અથવા અસખ્યાત જીવા ત્યાં ઉત્પન્ન થાય છે. તેના શરીરની અવગાહના કેટલી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હું ગૌતમ ! તેમેના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪