Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०२
भगवतोसूत्रे स्त्यादिवृक्षमूलस्थजीवा यदि असंख्योत्सर्पिणी अवसर्पिणी पर्यन्तं प्रतिसमयम् असंख्येया निष्काश्यन्ते तदपि निष्काशयितुं न शक्यन्ते इत्येवमपहारोऽपि वक्तव्यः। अवगाहना जघन्येत अंगुलस्यासंख्यातभागपरिमिता, उत्कर्षेण धनु: पृथकत्वम् । ते जीवा ज्ञानावरणीयस्य कर्मणो बन्धका भवन्ति नवेति प्रश्नस्य बन्धका एवं नाबन्धका इत्युत्तरम् । एवं वेदोदयोदीरणालेश्या दृष्टिज्ञान योगो पयोगेषु, तथा वर्णादारभ्येन्द्रियपर्यन्तद्वारेषु उत्पलोद्देशक (श०११-उ०१) पद् व्याख्या ज्ञातव्या। ते मूल नीवाः कालतः कियचिरं भवन्तीति प्रश्नस्य जघन्यतोऽन्तर्मुहूत्र्तमुत्कृष्टतोऽसंख्येयं कालमित्युत्तरम् । ते जीवा मूलान्निष्क्रम्य उत्पन्न होते हैं इसी प्रकार से यहां पर ऐसा अपहार भी कहना चाहिये कि अगस्त्यादिवृक्षों के मूलों में स्थित जीव यदि असंख्यात उत्सर्पिणी तक प्रतिसमय असंख्यात २ निकाले जावें तो भी वे उनमें से प्रे नहीं निकाले जा सकते हैं। अवगाहनाके संबंध में इनकी अवगाहना जघन्य से अंगुल के असंख्यातवें भागप्रमाण और उत्कृष्ट से दो धनुष से लेकर नौ धनुषतक की होती है । बंधक के संबंध में वे मूलजीव ज्ञाना. घरणीयादि आठों कर्मों के बंधक ही होते हैं, अबंधक नहीं होते इसी प्रकार से वेद, उदय, उदीरणा, लेश्या, दृष्टि, ज्ञान, योग, उपयोग, इन द्वारों में तथा वर्ण से लेकर इन्द्रियतक के द्वारों में उत्पलोद्देशक (श. ११ उ. १) के जैसी व्याख्या करनी चाहिये । वे मूल जीव काल की अपेक्षा कितने समय तक रहते है ? वे मूल जीव काल की अपेक्षा जघन्य से एक अन्तर्मुहूर्त तक और उत्कृष्ट से असंख्यात कालतक
એજ રીતે અહિયાં અપાર સંબંધમાં આ પ્રમાણે કહેવું કે અગથિયા વિગેરે વૃક્ષના મૂળમાં રહેલા જીવો જે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણ સુધી પ્રતિસમય અસંખ્યાત બહાર કહાડવામાં આવે તે પણ તેઓ તેમાંથી પુરા બહાર કહાડી શકાતા નથી. અવગાહના સંબંધમાં–તેઓની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી અને ઉત્કૃષ્ટથી બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની હોય છે, બંધકના સંબંધમાં મૂળ ગત જી જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મોને બંધ કરવા વાળા જ હોય છે, A' डोती नथी. मे री वह, अध्य, ही२९, सेश्या, ठ, शान,
ગ, ઉપગ, આ દ્વારમાં તથા વર્ણથી લઈને ઈ દ્રિય સુધીના પ્રારેમાં ઉ૫લેશક (શ ૧૧ ઉ. ૧) કથન પ્રમાણે વર્ણન સમજી લેવું. તે મૂળ ગત છે કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે ? એ મૂળના છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪