Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
લોક વિજય અઘ્ય—૨, ઉ : ૧
परिहायमाणेहिं चक्खुपण्णाणेहिं परिहायमाणेहिं घाणपण्णाणेहिं परिहायमाणेहिं रसपण्णाणेहिं पारिहायमाणेहिं फासपण्णाणेहिं परिहायमाणेहिं, अभिकंतं च खलु वयं संपेहाए तओ से एगया मूढभावं जणयंति ।
जेहिं वा सद्धिं संवसइ ते वा णं एगया णियगा तं पुव्विं परिवयंति, सो वा ते णियगे पच्छा परिवएज्जा । णालं ते तव ताणाए वा सरणाए वा, तुमं पि तेसिं णालं ताणाए वा सरणाए वा । से ण हासाए, ण किड्डाए, ण ર, ન વિભૂષાર્ |
=
શબ્દાર્થ ઃઅઘ્ય = અલ્પ હોય છે, આયં = આયુષ્ય, હૂઁ = આ સંસારમાં, સિ માળવાળ કોઈ મનુષ્યોનું, સોયપળનેäિ = શ્રોતેન્દ્રિયની સાંભળવાની શક્તિ, પરિહાથમાળેન્જિં = ક્ષીણ થઈ જવા પર, ચવવુપળાનેäિ = ચક્ષુની જોવાની શક્તિ, ધાળપળનેતૢિ = નાકની સૂંઘવાની શક્તિ, રસપળાનેહિં = જીભની રસ ગ્રહણ કરવાની શક્તિ, લપપ્પાનેન્જિં = સ્પર્શેન્દ્રિયની સ્પર્શની શક્તિ, અભિવત = પસાર થઈ ગયેલ, વયં = આયુષ્યને, સંપેહાર્ = જોઈ વિચારીને, તો = ત્યાર પછી, તે = તે મનુષ્ય, પાયા = ક્યારેક, કોઈ સમયે, મૂળમાવ = મૂઢતાને, ગળયંતિ - પ્રાપ્ત કરે છે.
=
નેહિં સદ્ધિ = જેની સાથે, સંવલફ = તે રહે છે, તે = તેઓ, = તેની, બિય= આત્મજન, પુબિં = પહેલાં, પરિવયંતિ - નિંદા કરે છે, સો - તે, તે = તેઓની, બિયશે - આત્મજનોની, પા - પાછળથી, ખાતા = સમર્થ નથી, તવ = તમારું, તાળાQ = રક્ષણ કરવા માટે, સરાર્ = શરણ દેવામાં, તુમ પિ = તમે પણ, તેલિ = તેઓનું, બ હ્રાસાQ = હાસ્યને યોગ્ય રહેતા નથી, ળ વિજ્જાર્ = ક્રીડાને યોગ્ય રહેતા નથી, ખ રણ્ – રતિને યોગ્ય રહેતા નથી, ૫ વિસૂલાત્ = વિભૂષાને યોગ્ય રહેતા નથી. ભાવાર્થ :- આ સંસારમાં કેટલાક માનવીઓનું આયુષ્ય થોડું હોય છે. તે . અલ્પાયુ જીવનની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે— કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન ક્ષીણ થતું જાય છે. ઈન્દ્રિયોની ક્ષમતા ધીરે ધીરે ઘટતી જાય છે, યૌવન વ્યતીત થતાં એકાએક વૃદ્ધાવસ્થા આવવા પર પ્રાણી દિગ્મૂઢ બની જાય છે.
=
૫૧
તે જેની સાથે રહે છે તે સ્વજન (પત્ની, પુત્ર આદિ) કયારેક તેનો તિરસ્કાર કરે છે. તેને કડવાં અને અપમાનજનક વચનો કહે છે. પાછળથી તે વૃદ્ધ પણ સ્વજનોની નિંદા કરવા લાગે છે માટે શાસ્ત્રકાર કહે છે કે હે પુરુષ ! તે સ્વજનો તારું રક્ષણ કરવામાં કે તને શરણ આપવામાં સમર્થ નથી. તું પણ તેનું રક્ષણ કરવામાં કે તેમને શરણ દેવામાં સમર્થ નથી. વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત તે વૃદ્ધ પુરુષ હાંસીમજાક, રમતગમત, કામક્રીડા, મનોવિનોદ કે શરીરની શોભા-શણગારને યોગ્ય રહેતો નથી.
વિવેચન :
Jain Education International
આ સૂત્રમાં માનવ શરીરની ક્ષણભંગુરતા તથા અશરણતાનું દિગ્દર્શન છે.
For Private Personal Use Only
www.jainelibrary.org