Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ર૮
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
ઉત્સાહિત કર્યા છે.
સંતિ પાળા અંધા :- અંધ બે પ્રકારના છે– દ્રવ્યાધ અને ભાવાંધ. આંખોથી રહિત વ્યક્તિ દ્રવ્યાધ હોય છે અને સત્—અસના વિવેકરૂપ ભાવચક્ષુથી રહિત હોય તે ભાવોંધ છે, આ જ પ્રમાણે અંધકાર પણ બે પ્રકારનો છે– દ્રવ્યાંધકાર અને ભાવાંધકાર, નરકાદિમાં ઘોર અંધારું હોય છે તે દ્રવ્યાંધકાર છે અને કર્મના ફળથી પ્રાપ્ત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયાદિ ભાવાંધકાર છે. જે સભ્યજ્ઞાન રૂપી નેત્રથી રહિત છે તથા મિથ્યાત્વરૂપ અંધકારમાં જ ભ્રમણ કરે છે, તેવા ભાવાંધ પ્રાણીનું અહીં કથન કર્યું છે.
પાબા પાળે વિત્તમંત્તિ ઃ-શાસ્ત્રમાં સંસારી જીવોના વિવિધ ભેદ પ્રભેદ બતાવ્યા છે. અહીં પાંચ શબ્દોથી તે પ્રાણીઓનું કથન કરીને તે જીવોની અજ્ઞાન દશા બતાવી છે કે તે જીવો પરસ્પર દુઃખોની ઉદીરણા કરતાં જ રહે છે. તેઓ પરસ્પર આહારના કારણે કે કષાય દ્વેષાદિનાં કારણે ઝગડતા રહે છે. આ રીતે સંસારના પ્રાણી સદા ભયાકુળ રહે છે અને દુઃખ ભોગવતાં રહે છે. આ રીતે જીવોનું દયનીય દશ્ય ઉપસ્થિત કરીને । કહ્યું છે કે એવા દુઃખી પ્રાણીઓ અને માનવ પણ મોહોદયના પ્રભાવે કામભોગોમાં આસક્ત રહે છે અને કર્મ પરંપરાને વધારે છે. પાપના પ્રભાવે તેઓ ધર્માચરણ આચરી શકતા નથી. તે દુ:ખી જીવોના પાંચ પ્રકાર આ પ્રમાણે છે.
(૧) વાસ – આ શબ્દના બે રૂપ થવાથી તેના બે અર્થ થાય છે– વર્ધન- વર્ષા ઋતુમાં ઉત્પન્ન થનારા જીવ જંતુ દેડકા, અળસિયા વગેરે અને વાસને સ્પષ્ટ કે અસ્પષ્ટ બોલનારા પ્રાણી. (૨) રસ- આ શબ્દના પણ બે અર્થ છે, રસ – રસગા એટલે સ્વાદનો અનુભવ કરનારા પ્રાણી, સંજ્ઞી જીવો. રસજ— રસવિકૃત થાય ત્યારે તે વિકૃત પદાર્થમાં ઉત્પન્ન થનારા રસજ બેઇન્દ્રિયાદિ જીવ. (૩) ૪૬૬– પાણીના અપકાય સ્વરૂપ એકેન્દ્રિય જીવ. (૪) વવવા- મચ્છ, કચ્છ આદિ જલચર પ્રાણી. (૫) આસામીનો આકાશમાં ઊડનારા હિંસક અને અહિંસક પ્રાણીઓ.
શરીર માટે હિંસાનો નિષેધ :
६ अबलेण वहं गच्छति सरीरेण पभंगुरेण । अट्टे से बहुदुक्खे, इति बाले पकुव्वइ । एते रोगे बहू णच्चा आउरा परियावए ।
Jain Education International
णालं पास अलं तव एतेहिं एयं पास मुणी ! महब्भयं । णाइवाएज्ज નવ ખં
શબ્દાર્થ :- અમને બળ રહિત, વર્ષ વર્ધને, વમળ = ક્ષણભંગુર, મટ્ટે = આર્ત અને, કૃતિ = તે f = આ પ્રકારે, આકરા = તેનાથી આતુર તે પ્રાણીઓ, વરિયાવ = પરિતાપ આપે છે.
આ
ખાણું – કર્મને શાંત કરવામાં સમર્થ નથી, અત – પ્રયોજન નથી, તવ – તમારે, પ્રોષ્ટિ - આ
છત્તિ= પ્રાપ્ત થાય છે, સત્તીનેખ-શરીરના કારણે, કારણે, પવુડ્ = પ્રાણીઓને કલેશ આપે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org