Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૭૪ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
શ્રમણ વિવેકપૂર્વક કરી શકે છે. તે કાર્ય તત્કાલીન માત્ર હોય છે. તે નિયમિત પ્રવૃત્તિરૂપ ન થાય તેવો છેદ સૂત્રોના વ્યાખ્યાકારોનો આશય છે. અન્યધર્મીના આચાર-વિચાર :| ३ इहमेगेसिं आयारगोयरे णो सुणिसंते भवइ । ते इह आरंभट्ठी अणुवयमाणा हणपाणे घायमाणा, हणओ यावि समणुजाणमाणा, अदुवा अदिण्णमाइयति, अदुवा वायाओ विउजति, तं जहा- अत्थि लोए, णत्थि लोए, धुवे लोए, अधुवे लोए, सादिए लोए, अणादिए लोए, सपज्जवसिए लोए, अपज्जवसिए लोए, सुकडे त्ति वा दुकडे त्ति वा कल्लाणे त्ति वा पावए त्ति वा साहु त्ति वा असाहु त्ति वा सिद्धी ति वा असिद्धी ति वा णिरए त्ति वा अणिरए त्ति वा । जमिण विप्पडिवण्णा मामगं धम्म पण्णवेमाणा । एत्थ वि जाणह अकम्मा । શબ્દાર્થ :- રૂદ = તે અન્ય ધર્મમાં, આ સંસારમાં, સિં = કેટલાક મનુષ્ય, આચારસોરે = આચાર સંબંધી જ્ઞાનથી, નો સુપરતે ભવ = સારી રીતે પરિચિત હોતા નથી, ૬ = આ લોકમાં, આરંઠ્ઠી = આરંભ કરનારા હોય છે, મહુવા = આ પ્રમાણે બોલે છે, = મારો, પા = પ્રાણીઓને, ઘાયમ = પ્રાણી હિંસાની આજ્ઞા આપે છે, પ્રાણીની હિંસા કરાવે છે, મિતિ = અદત્તને ગ્રહણ કરે છે, વાવાળો = વિવિધ પ્રકારના વચનને, વિડગતિ = બોલે છે, સાવલિ તોપ = લોક પર્યવસિત–સાંત છે, અપાવલિ ન = લોક અપર્યવસિત-અંત રહિત છે, સુડે ત્તિ = તેણે દીક્ષા લઈને સારુ કર્યું છે, સુકૃત છે,
કુ ત્તિ = તેણે દીક્ષા લીધી તે સારું કર્યું નથી, દુષ્કત વાળે ત્તિ = આ કાર્ય કલ્યાણકારી છે, પુણ્યકારી છે પાંવ ત્તિ = આ કાર્ય પાપકારી છે, પાપ સાધુ ત્તિ = આ સાધુ છે, સારું, અસાધુ ત્તિ વ = અસાધુ છે, ખરાબ,સિદ્ધ તિ વા = સિદ્ધિ છે સિદ્ધી તિ વ = સિદ્ધિ નથી, રિપુ તિ વ = નરક છે, મારા ત્તિ વ = નરક નથી, ગમખ = આ રીતે, વિMડિવUM = વિવિધ આગ્રહોથી, પરસ્પર મતભેદ રાખનારા વાદી લોક, મામા = પોત પોતાના,
= ધર્મને, પUવેમાળ = શ્રેષ્ઠ બતાવે છે, જાણો, પત્થવ = આ અમારા ધર્મથી પણ,
મા = કર્મ રહિત થવાય છે, મુક્તિ થાય છે. ભાવાર્થ :- આ મનુષ્ય લોકમાં કોઈ અન્યતીર્થિક ભિક્ષુઓને જૈન આચાર–ગોચર અર્થાત્ શાસ્ત્રોક્ત આચરણ સુપરિચિત હોતું નથી. તેઓ પચન પાચનાદિ સાવદ્ય ક્રિયાઓ દ્વારા આરંભના અર્થી હોય છે, આરંભ કરનારના વચનોની અનુમોદના કરે છે. તે પોતે જીવહિંસા કરે છે, બીજા પાસે જીવહિંસા કરાવે છે, અને પ્રાણીવધ કરનારની અનુમોદના કરે છે. અથવા તે અદત્તને પણ ગ્રહણ કરે છે.
તેઓ વિવિધ પ્રકારના એકાંત તેમજ નિરપેક્ષ વચનોનો પ્રયોગ કરે છે અર્થાત્ પરસ્પર વિસંગતવિદ્ધ એકાંતવાદની પ્રરૂપણા કરે છે. જેમકે– કેટલાક લોક છે' તેમ કહે છે તો કેટલાક લોક નથી' તેમ કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org