Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ધૂત અધ્ય–૬, ૯ : ૨
સંબંધી સમસ્ત જ્ઞાનને સદા આત્મામાં સમ્યક્ પ્રકારે સ્થિર કરે. (૨) આ જ્ઞાન આચાર્યશ્રીના સાંનિધ્યમાં રહી અનુકૂળરૂપે પરિણમાવે.
॥ અધ્યયન-૬/૧ સંપૂર્ણ II
છઠ્ઠું અધ્યયન : બીજો ઉદ્દેશક
સાધકનું ઉત્થાન-પતન :
१ आउरं लोगमायाए चइत्ता पुव्वसंजोगं, हिच्चा उवसमं, वसित्ता बंभचेरंसि । वसु वा अणुवसु वा जाणित्तु धम्मं अहा तहा । अहेगे तमचाइ कुसीला वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसिज्ज अणुपुव्वेण अणहियासेमाणा परीसहे दुरहियासए ।
૨૩૪
कामे ममायमाणस्स इयाणिं वा मुहुत्तेण वा अपरिमाणाए भेए । एवं से अंतराइएहिं कामेहिं आकेवलिएहिं, अविइण्णा चेए ।
MIS
શબ્દાર્થ :- આન્ડર = આતુર, દુ:ખી, માયાપ્=જાણીને, વત્તા = છોડીને, પુળ્વસંગોન- પૂર્વ સંયોગને, ફ્રેન્ગ્વા = પ્રાપ્ત કરીને, વસમું = સંયમને, ઉપશમ ભાવને, વસિત્તા = નિવાસ કરીને, પાલન કરીને, રહીને, વમત્તે ત્તિ- બ્રહ્મચર્યનું, વસુ = સંયમધની સાધુ, સંયમવાન, અણુવત્તુ= સામાન્ય સંયમી, શ્રાવક, અહા(ICT)NET= યથાર્થ સ્વરૂપને, અહ = ત્યાર પછી, તે = તે ધર્મને, અવાડ્= છોડી દે છે, ઝુલીલા = કુશીલ થઈ જાય છે, વત્થ = વસ્ત્ર, પડિશન્હેં = પાત્ર, વતં = કામળી, પાયવુછળ = પાદપ્રોંચ્છન, વિભિન્ન = ત્યાગી દે છે અર્થાત્ સાધુ વેષને છોડીને ગૃહસ્થ બની જાય છે, અણુવુલ્વેગ = અનુક્રમથી, અળદિયાલેમાળા= સહન નહિ કરતાં, દુષિયાસ=દુસ્સહ.
Jain Education International
ममायमाणस्स = આસક્ત બનેલા તે પુરુષને, બિં = આ સમયે, સંયમ છોડ્યા પછી, તરત જ, મુકુત્તેળ = થોડા સમય પછી, પરિમાળાQ = લાંબા સમયથી, મેટ્ = તે શરીર નષ્ટ થઈ જાય છે, તે = તે ભોગાભિલાષી પુરુષ, અંતરાË = ઘણી અંતરાય યુક્ત, ગજેવલિજ્જ= દ્વન્દ્વથી યુક્ત, અપૂર્ણ, અવિફળા = સંસાર સાગરને પાર પામતા નથી, ચેર્ = શરીર ભેદને પ્રાપ્ત થઈ જાય છે.
ભાવાર્થ :- આ જગતમાં પ્રાણીઓ કામ–રાગાદિથી આતુર દુઃખી થાય છે તેવું જાણીને, પૂર્વ સંયોગને છોડીને, ઉપશમભાવ ધારણ કરીને, બ્રહ્મચર્ય(ચારિત્ર)માં વાસ કરીને, કેટલાક આત્માઓ વિશિષ્ટ સંયમવાન(સાધુ) અથવા સામાન્ય સંયમી બને છે પરંતુ તેઓમાંથી કોઈ એક આચારનો ત્યાગ કરીને કુશીલ–મલિન ચારિત્રવાળા થઈ જાય છે.
For Private
Personal Use Only
www.jainelibrary.org