Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શીતોષ્ણીય અધ્ય-૩, ૬ : ૩
[ ૧૨૭ ]
રાગદ્વેષથી મુક્ત બની કર્મનો ક્ષય કરે છે.
અરતિ-આનંદ, હાસ્યાદિનો ત્યાગ :| ३ का अरई के आणंदे ? एत्थंपि अग्गहे चरे । सव्वं हासं परिच्चज्ज
अल्लीणगुत्तो परिव्वए। શબ્દાર્થ:- સર = અરતિ, T= શું છે? માળવે = આનંદ–સુખ, જે = શું છે? અલ્ય ઉપર હર્ષશોકના વિષયમાં, અાદે = અનાસક્ત, વરે = વિચરે, સવ્વ હાસં = સર્વ હાસ્યને, પરિક્વઝ = ત્યાગીને,
ગગુત્તો = ગુપ્તેન્દ્રિય બનીને, અલીન બનીને, પથ્થર =સંયમપાલન કરે. ભાવાર્થ :- વિધુતકલ્પી યોગીને માટે અરતિ શું? કે આનંદ શું? તે આ અરતિ અને આનંદના વિષયમાં અનાસક્ત ભાવે વિચરણ કરે. તે સર્વ પ્રકારના હાસ્યાદિ પ્રમાદનો ત્યાગ કરીને ઇન્દ્રિય નિગ્રહ તથા મન, વચન કાયાને ત્રણ ગુપ્તિથી ગુપ્ત કરતાં વિચરણ કરે. વિવેચન :વજન અર જે આખરે :- ઈષ્ટ વસ્તુ ન મળે ત્યારે અથવા તો તેનો વિયોગ થાય ત્યારે જે ભાવ થાય છે તે અરતિ છે અને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિથી જે આનંદ થાય તે રતિ છે. જે સાધકનું ચિત્ત ધર્મ કે શુક્લધ્યાનમાં રત છે, જેને આત્મધ્યાનમાં જ આત્મરતિ કે આત્માનંદની પ્રાપ્તિ થઇ ગઇ છે તેને આ બાહ્ય અરતિ કે રતિ (આનંદ) સાથે કોઈ સંબંધ રહેતો નથી તેથી જ સાધકને પ્રેરણા આપી છે કે– પત્થfજ અદે વરે અર્થાત્ આધ્યાત્મિક જીવનમાં રહેતા કયારે ય પણ અરતિ–રતિ (શોક કે હર્ષ)ના મૂળ રાગ-દ્વેષને ગ્રહણ ન કરતાં વિચરણ કરે.
આત્મનિગ્રહથી મુક્તિ :| ४ पुरिसा! तुममेव तुम मित्तं, किं बहिया मित्तमिच्छसि ? जं जाणेज्जा उच्चालइयं तं जाणेज्जा दुरालइय, जं जाणेज्जा दुरालइयं तं जाणेज्जा उच्चालइयं । पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्झ, एवं दुक्खा पमोक्खसि । શબ્દાર્થ :- પુરસT = હે પુરુષ!તુમમેવ = તું જ, તુમ = તારો, મિત્ત = મિત્ર છે, f = શા માટે, વરિયા = બાહ્ય, મિત્ત = મિત્રની, ઋસિ = ઈચ્છા કરે છે? = = જે પુરુષને, ના નેજા = જાણો, ૩ન્નાદ્ય = કર્મોને ક્ષય કરનાર, વિષયસંગ છોડનાર, નાના = તેને જાણો, નાન મોક્ષગામી, = જેને, નાપા = જાણો, દૂરનä = મોક્ષગામી, સંયમવાન, સત્તાવ = પોતાના આત્માનો જ, બળ = નિગ્રહ કરવાથી, પર્વ = આ રીતે, દુજા = દુઃખોથી, મોરસિ = છૂટી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org