Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
લોકસાર અધ્ય-૫, : ૩
.
[ ૧૮૧ |
સહનશીલતા અને અપ્રમત્તભાવ :
५ एत्थ विरए अणगारे दीहरायं तितिक्खए । पमत्ते बहिया पास, अप्पमत्तो परिव्वए । एयं मोण सम्म अणुवासेज्जासि । त्ति बेमि ।
વિનો ૩૬નો સમરો | શબ્દાર્થ -પ્રસ્થ = આ જિનશાસનમાં, વિરપ = પરિગ્રહ આદિ પાપોથી નિવૃત્ત, વીરા = જીવન પર્વત, તિતિ = પરીષહ, ઉપસર્ગ સહન કરે, પમત્તે = પ્રમાદમાં રહેલ, વરિયા = ધર્મથી બહાર, સંયમથી બહાર, અપ્રમત્ત = પ્રમાદ રહિત થઈને, પરિવ્રા = સંયમનું પાલન કરે, = આ, મો = મુનિવ્રતનું, સખ્ય = સારી રીતે, ગુવાલેઝાલિ પાલન કર. ભાવાર્થ :- આ જિન શાસનમાં પાપોની વિરતિને પ્રાપ્ત, પરિગ્રહથી વિરક્ત અણગાર પરીષહોને જીવન પર્યત સહન કરે. જે સંયમ પાલનમાં પ્રમાદ કરે છે તે નિગ્રંથ ધર્મથી બહાર છે એમ તું જો, સમજ અને અપ્રમત્તભાવે સંયમમાં વિચરણ કર. આ રીતે ઉપરોક્ત સર્વ સંયમ અનુષ્ઠાનોનું સમ્યક પ્રકારે પાલન કર. - એમ ભગવાને કહ્યું છે.
તે બીજે ઉદ્દેશક સમાપ્ત .
વિવેચન :રીદય :- રાય શબ્દનો અર્થ 'રાત્રિ' થાય છે તેમ છતાં ક્યારેક રાત દિવસ બંને માટે પણ શબ્દનો પ્રયોગ થાય છે અને ક્યારેક આ જીવન માટે પણ તેનો પ્રયોગ થાય છે. તેથી અહીં દીર્ઘરાત્રિનો અર્થ જીવનપર્યત, આજીવન, આ રૂપમાં છે. આગળના સૂત્રમાં પણ પુષ્યાવરવું શબ્દનો પ્રયોગ નિરંતર જીવનભર જયણા કરવા માટે થયો છે.
આ સત્રમાં લઇ શબ્દથી સાધકને જીવનપર્યત સહનશીલ થઈ સંયમ આરાધનાનો અને અપ્રમત્ત ભાવોમાં રહેવાનો ઉપદેશ છે. સાથે જ પ્રમાદ કરનારાઓ, સંયમને દૂષિત કરનારાઓ પ્રત્યે ધ્યાન ન દેતાં પોતે સદા અપ્રમત ભાવમાં જ, શુદ્ધ સંયમની આરાધનામાં જ રહે, એવી ખાસ ભલામણ છે.
I અધ્યયન-પર સંપૂર્ણ ccc પાંચમું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક 0% અપરિગ્રહી શ્રમણનો પુરુષાર્થ :१ आवंती केयावंती लोगंसि अपरिग्गहावंती, एएसु चेव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org