Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah
Catalog link: https://jainqq.org/explore/005502/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 0 2 1 1 1 ! I QUICCI (અનૈક તપોની વિંધિં) ! કે | કે છે કે કે છે કે છે | | | ઈ.0 | | જ ' 02822 . . I !!!!!!!!!!!!!!! ! ! ! ! ! ! ! !!!!! ! !> till 11 ! 'f ! ! !!!!!!* . (૯) પ્રકાશક: 9 - સોમચંદ ડી.શાહ - પાર્લીતાણા[સા ] . . Riis Sist 1}1 મ+]11 1} | . 22મી )> 21 '11'31 * * * * *?? ??.*11 1 11111111 11111 x 1 = 's 1 * * * * [ +1} ' !' !! ! ! ! ! ! !!!! [ ૧.૪ * Test 20ાનrthan' Page #2 -------------------------------------------------------------------------- ________________ - પી લેવા પાનાશાય નમ: ત પાવલી ( ૧૬૨ તપની વિધિનો સંગ્રહ) - - - - - - - - - - - - - - - - :: પ્રકાશક :: સો મ ચંદ ડી. શાહ કે. જીવનનિવાસ સામે–પાલીતાણું, સં. ૨૪૭૯ ] મૂલ્ય ૧-૮-૦ [ વિ. સં. ૨૦૦૯ મુદ્રક : કલ્યાણ પ્રી. પ્રેસ : પાલીતાણા. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ _ક છે વા જે – માનવના જીવનમાં ધર્મ મહત્તવનું સ્થાન ધરાવે છે. ધમ વિનાનું જીવતર નકામું છે. ઉપકારી મહાપુરુષેએ ધમના ચાર પ્રકારોને નિશ કર્યો છે, દાન, શીયલ, તપ અને ભાવ. એમાં તપને પ્રભાવ, મહિમા અને ગુણમહત્તા કેઈ અદૂભૂત છે. તપનું આરાધન કરી અનેક મહાપુરુષોએ અને પુણ્યાત્માએએ પિતાનાં જીવનને ધન્ય બનાવ્યું છે. તપના આરાધનથી ઘર કમેને ક્ષય થાય છે, અનેક પ્રકારના રોગો નાબુદ થાય છે, ઈષ્ટ સમ્પત્તિ આવી મળે છે, પ્રાંતે મેક્ષ સુખ પણ તપથી પ્રાપ્ત થાય છે. આ અંગેનાં શાસ્ત્રોક્ત અનેક દૃષ્ટાંતે છે. આજે પણ અનેક ભાવુક આત્માઓ અનેક પ્રકારે તપનું યથાશક્તિ આરાધન કરી રહ્યા છે. તપ કરવાની સાથે વિધિઅનુષ્ઠાન પણ કરવાનાં હોય છે. આ તપાવલીમાં ૧૬૨ તપની વિધિ છે. તપનું આરાધન કરનાર પુણ્યાત્માઓને આ પુસ્તક ઉપગી થશે, એ આશયથી પ્રગટ કરવામાં આવે છે. અમદાવાદ ખુશાલભુવન જૈન ઉપા શ્રયના કાર્યવાહકેની આર્થિક સહાયથી પ્રગટ થયેલ ‘તરત્નમહેદધિ અને ભાવનગર શ્રી આત્માનંદ જેન સભા તરફથી પ્રગટ થયેલ “તપરત્ન મહોદધિની પ્રત પરથી આ તપાવલી તૈયાર કરેલ છે, એથી એ બન્નેનો અમે આભાર માનીએ છીએ. વિશેષ લેવા જેવા તપોની વિધિની જાણ જેઓના તરફથી થશે તેઓના આભાર સાથે નવી આવૃત્તિ તૈયાર થશે. કેઈપણ કારણસર અશુદ્ધિ રહી જવા પામી હોય તે તે બદલ અંતરથી ક્ષમા યાચીએ છીએ. પ્રકાશકઃ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પીટીના 'ક ૩૮ તપનું નામ તપને મહિમા ઈદ્રિયજય તપ ૩ કષાયજય તપ ગશુદ્ધિ તપ ધર્મચક્ર તપ લધુ અષ્ટાબ્લિકા તપદ્ધય કમસૂદન તપ ૮ એકવીશ કલ્યાણક તપ ૧૧ જ્ઞાનદશનચારિત્ર તપ ૧૯ ચાંદ્રાયણ તપ ૨૧ તીર્થકર વર્ધમાન તપ ૨૩ પરમભૂષણ તપ ૨૪ જિનદીક્ષા તપ તીર્થકર જ્ઞાન તપ ૨૬ તીર્થકર નિર્વાણ તપ ઉનેદરિકા તપ ૨૮ સંખના તપ ૩૧ શ્રી મહાવીર તપ કનકાવલિ તપ અગીયાર અંગ તપ સંવત્સર તપ ૩૬ તપનું નામ નંદીશ્વર તપ પુંડરિક તપ સમવસરણ તપ વીર ગણધર તપ * અશેક વૃક્ષ તપ ૪૩ એક સીત્તેર જિન તપ ૪૪ નવકાર તપ ચૌદ પૂર્વ તપ ૫૧ ચતુર્દશી તપ દશવિધ યતિધામ તપ ૫૩ પંચ પરમેષ્ઠિ તપ ૫૪ લઘુપંચમી તપ બહપંચમી તપ ચતુર્વિધ સંઘ તપ પાંચ મેરૂ તપ ૫૯ બત્રીશ કલ્યાણક તપ ૬૦ યવન તથા જન્મ તપ ૬૧ લેકનાલિ ત૫ ૬૧ કલ્યાણક અછાન્ડિકા તપ ૬૩ આયંબિલ વધમાન તપ ૬૪ માઘમાળા તપ ૬૪ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૯૫ તપનું નામ પેજ શ્રી મહાવીર તપ લક્ષપ્રતિપદ તપ સર્વાંગસુંદર તપ નીરજશિખ તપ ભાય કલ્પવૃક્ષ તપ ૬૮ દમયંતી તપ ૬૯ આયતિજનક તપ ૬૯ અક્ષયનીધિ તપ અક્ષયનીધિ તપ બીજે ૭૧ મુકુટસપ્તમી તપ ૮૨ અંબા તપ . ૮૩ શ્રતદેવતા તપ ૮૩ હિણી તપ તીર્થકર માતૃ તપ ૮૫ સર્વ સુખસંપત્તિ તપ ૮૬ અષ્ટાપદ પાવડી તા ૮૭ મોક્ષદંડ તપ ૮૮ અદુઃખદર્શી તપ અદુઃખદર્શ તપ બીજે ૯૦ ગૌતમ પડશે નિર્વાણ દીપક તપ નવકાર તપ (નાનો) ૯૩ અવિધવા દશમી તા ૯૩ તપનું નામ પેજ બૃહન્નઘાવ તપ લઘુનંઘાવત્ત તપ વિશસ્થાનક તપ ૯૬ અંગ વિશુદ્ધિતપ ૧૨ અદ્વીશ લબ્ધિ તપ ૧૦૨ અસુભનિવારણ તપ ૧૦૪ આગમક્ત કેવળી તપ ૧૦૫ ચત્તારિ અ૬ તપ ૧૦૫ કલંક નિવારણ તપ ૧૦૬ અષભનાથ કાંતુલા ત૫ ૧૬ મૌન એકાદશી તપ ૧૦૭ કંઠાભરણ તપ ૧૦૭ ક્ષીરસમુદ્ર તપ ૧૦૮ કેટીશિલા તપ ૧૦૯ પાંચ પચ્ચક્ખાણ તપ ૧૧૧ ગૌતમકમળ તપ ૧૧૧ ઘડીયાં બે ઘડીયાં તપ ૧૧૧ પીસ્તાલીશ આગમ તપ ૧૧૨ ચતુગતિ નિવારણ ત૫ ૧૧૫ ચઉસકી તપ ૧૧૬ ચંદનબાળા ત૫ ૧૧૯ છ— જિનની ઓળી ત૫ ૧૧૮ જિનગુણ સંપત્તિ તપ ૧૧૯ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જ પિજ ૧૪૬ તપનું નામ જિનજનક તપ ૧૨૦ તેર કાઠીયાને તપ ૧૨૦ દેવલ ઈંડા ત૫ ૧૨૩ દ્વાદશાંગી ત૫ ૧૨૩ નવનિધાન તપ ૧૨૩ મેટા દશ પચ્ચખાણ ૧૨૪ નાનાં દસ પચ્ચકખાણ ૧૨૫ નવપદની ઓળી તપ ૧૨૬ નવ બ્રહ્મચર્ય તપ ૧૨૯ નિગોદ આયુક્ષય ત૫ ૧૩૦ નિજિગિષ્ઠ તપ ૧૩૧ દારિદ્રયહરણ તપ ૧૩૧ પંચામૃત તપ પાંચ૭૬ ત૫ ૧૩૨ પંચમહાવ્રત ત૫ ૧૩૩ પાસજિનગણધર તપ ૧૩૩ પિષદશમી ત૫ ૧૩૪ બીજને તપ ૧૩૫ મોટરનેત્તર ત૫ ૧૩૬ રત્ન રેહણ તપ ૧૩૬ બૃહસંસાર તારણ તપ ૧૩૭ લધુસંસારતારણ તપ ૧૩૮ ભાષભદેવસંવત્સર તપ ૧૩૮ તપનું નામ છમાસી તા ૧૪૦ શત્રુંજય મેદક તપ ૧૪૦ શત્રુંજય કૂઅદૃમ તપ ૧૪૧ મેરાદશી તપ ૧૪૩ શીવકુમારને બેલે ૧૪૪ શકાય ત૫ ૧૪૪ સામખ્ય આઠ મોક્ષ ૧૪૪ સિદ્ધિ તપ ૧૪૫ સિંહાસન તપ ૧૪૫ સોભાગ્યસુંદર તપ સ્વગકરંડક તપ ૧૪૬ સ્વર્ગસ્વસ્તિક ત૫ ૧૪૭ બાવન જિનાલય તપ ૧૪૭ અષ્ટમહાસિદ્ધિ તપ ૧૪૮ રત્નમાળા તપ ૧૪૮ ચિંતામણિ તપ ૧૫૦ પરદેશી રાજાને છત્ ૧૫૦ સુખ-દુઃખ મહિમાને તપ ૧૫૧ રત્ન પાવડી તપ ૧૫૧ સુંદરી તપ ૧૫ર મેરકલ્યાણક તપ તીથી તપ ૧૫૩ ૧૫૨ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પેજ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૭ ૧૫૮ લઘુસિ’હનિઃક્રીડિત તપ ૧૫૯ બૃહત્ સિ ંહનિ:ક્રીડિત ૧૯૦ ભદ્ર તપ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ગુણરત્ન સત્તર તપ ૧૬૫ માણિકયપ્રસ્તારિકા તપ ૧૬૭ પદ્મોત્તર તપ ૧૬૯ તપનું નામ પ્રાતિહાય તપ પચરંગી તપ યુગપ્રધાન તપ મુક્તાવલિ તપ રત્નાવની તપ મહાભદ્ર તપ ભદ્રોત્તર તપ સતાભદ્ર તપ .. પેજ ૧૦૧ ઘન તપ ૧૭૧ વ તપ ૧૭૨ શ્રેણી તપ ૧૭૩ ૧૭૩ સૂર્યાયણ તપ અમૃતાષ્ટમી તપ ૧૭૪ અખંડ દશમી તપ ૧૭૫ પત્ર પાછી તપ ૧૭૫ ક ચતુર્થાં તપ ૧૭૬ અષ્ટ પ્રવચન માતૃ તપ ૧૭૭ અષ્ટમાસી તપ ૧૭૮ કચકવાલ તપ પદકડી તપ તપનું નામ એકાવલિ તપ For Personal & Private Use Only ૧૭૯ ૧૭૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંકેતિક શબ્દ. ખ ખમાસમણ દેવાં, સા–સાથીયા કરવા. લ૦ કા લેગસ્સને કાઉસગ્ન કરે. નવ–નવકારવાળી ગણવી. આ ચાર અક્ષરની નીચે લખેલા અંકે તે તેનું પ્રમાણ સમજવું. તપના નામની સાથે મુકેલા અક્ષરે -જે પ્રક–જેન પ્રબોધ જે. સિહ–જેન ધમ સિંધુ. ૨૦ વિ–શ્રી રંગવિજ્યજીની પ્રતિ. લાઠ-શ્રી લાભવિજ્યજી પાસેથી મળેલ પત્રો. પં. તoપન્યાસ શ્રી કમળવિજયજીની છપાવેલી તપાવળી. વિ૦ પ્રવિધિપ્રપા. પ્ર-પ્રચલિત. રાવિ.-રામવિદ. જા જાપમાલાની બુક. છુ૦૫૦-છુટક પત્ર, શ્રાવ વિ૦-શ્રાદ્ધવિધિ છાપેલી. ૫૦ પ્રક-પરંપરાથી પ્રચલિત ટી–તપાવલીનું ટીપણું. દરેક તપમાં કરવાનો સામાન્ય વિધિ. ૧ બે ટંક સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. ૨ બે ટંક સવાર-સાંજ પડિલેહણ કરવી. ૩ હમેશાં જિનેશ્વર ભગવાનની પૂજા-ભક્તિ કરવી. ૪ સવાર, બપોર અને સાંજે દેવવંદન વિધિપૂર્વક કરવું. ૫ વિધિપૂર્વક પચ્ચખાણ કરવું અને પારવું. ૬ ગુરુવંદન કરવું, અને તેમની પાસે પચ્ચખાણ લેવું. ૭ જ્ઞાનની પૂજા-ભક્તિ કરવી. ૮ પ્રભુ પાસે બતાવેલ સંખ્યા પ્રમાણે અક્ષતના સાથીયા કરી તેના ઉપર યથાશક્તિ ફળ-નૈવેદ્ય ચઢાવવું. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૯ દરેક તપમાં બતાવેલું ગણ ૨૦ નવકારવાળી પ્રમાણ ગણવું. ૧૦ તપમાં બતાવેલી સંખ્યા પ્રમાણે ખમાસમણ દેવાં. ૧૧ તપમાં બતાવેલ સંખ્યા પ્રમાણે લેગસ્સને કાઉસ્સગ કરે, ૧૨ જ્યાં જ્યાં ગુપૂજા કહી હોય ત્યાં ત્યાં ગુરુ પાસે સ્વરિતક કરી તે ઉપર યથાશક્તિ દ્રવ્ય મૂકવું, અને ગુરુમહારાજને વંદન કરી તેમને વાસક્ષેપ લે. ૧૩ તપશ્ચર્યાને દિવસે સ્વાધ્યાય વિશેષ પ્રકારે કરે. ૧૪ બ્રહ્મચર્ય પાળવું અને ભૂમિશયન કરવું. ૧૫ સાધુ-સાધ્વી મહારાજેની વિવિધ પ્રકારે વૈયાવચ્ચ કરવી. ૧૬ તપને પારણે યથાશક્તિ સ્વામિવચ્છલ કરવું, વધારે ન બને તે સમાન તપ કરનારા શ્રાવક-શ્રાવિકાને યથાશકિત બેન્ચારને જમાડવા. ૧૭ મોટા-મોટા તપને અંતે યા મધ્યમાં તેનું મહત્સવ પૂર્વક ઉજમણું કરવું, સામાન્ય તપમાં લખ્યા પ્રમાણે ઉઘાપન ઉજમણું કરવું. ૧૮ દરેક તપમાં જે પાણી વાપરવાનું હોય તે તે અચિત્ત પાણી જ સમજવું. ૧૯ રાત્રીએ તે દરેક તપમાં ચૌવિહાર જ સમજ. ૨૦ કઈ પણ તપ સાંસારિક ફળની ઈચ્છાથી ન કરે. ૨૧ કષાયને જેમ બને તેમ વિશેષ રોધ કરે, ક્ષમાયુકત અને સમતાભ જે તપ કરવામાં આવે તે જ ફળદાયક બને છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ત પાવલિ અનેક તપવિધિઓને સંગ્રહ] For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ @6-06 ©©©©===૭૯=૭૭==©©©©==©©== 0 | ત પ મ હિ મા. =96==©©©©©©=== यद्दरं यदुराराध्य, यच्च दृरे व्यवस्थितम् ॥ तत् सर्व तपसा साध्य, तपो हि दूरतिक्रमम् ॥१॥ જે વિસ્તુ] અત્યંત દૂર છે, જે દુઃખ વડે આરાધી શકાય તેવી છે, તથા જે દર રહેલી છે, તે સર્વ વસ્તુઓ તપશ્ચર્યા - વડે સાધ્ય છે, કારણ કે તપશ્ચર્યાને પ્રભાવ દરતિકમ છે, એટલે તેને કેઈ ઉલ્લંઘન કરી શકે તેમ નથી. કરતવિધિન્નાતો, તિજોતાર્થ રામઃ | तं तथा कुर्वतां सन्तु, मनोवांछित सिद्धयः ॥२॥ તીર્થકર એ તથા ગીતાર્થ મુનિઓએ જે તપને વિધિ કહ્યો છે, તે તપને તે વિધિએ કરનાર માણસેની મનવાંછિત સિદ્ધિઓ થાય છે. अथिरं पि थिरं वकं पि उज्जु पि तह सुलहं दुसझं पि सुसज्झं तवेण संपज्जए कज्जं ॥३॥ જે વસ્તુ અરિથર હોય તે તપના પ્રભાવથી રિથર થાય || છે. જે વરતુ વક હોય તે સરળ થાય છે, જે દુર્લભ હોય તે સુલભ થાય છે, અને સાથે હેય તે સુસાધ્ય થાય છે | છે. ચકવર્તીને છ ખંડ સાધવાની જેમ સર્વ કાર્ય તપ વડે ? છે જ સિદ્ધ થાય છે. =©©©©===©===©©©©==96= ©©===©©©©©©©©©©©©©©©©©©©© For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિયજય ત૫ પુરિમઢ, એકાસણું, નવી, આયંબિલ અને ઉપવાસ એ પ્રમાણે પાંચ દિવસ કરવાથી એક ઇંદ્રિયજયને તપ થયે. એ રીતે પાંચ ઇંદ્રિઓના જય માટે પાંચ ઓળી કરવાથી પચીશ દિવસે આ તપ પૂરો થાય છે. તપશ્ચર્યાના દિવસે માં ભૂમિપર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું. ઉઘાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાનની પાસે પૂજાપૂર્વક પચીસ-પચીશ પકવાન (માદક), ફળ વિગેરે ઢોકવાં, તથા તેટલી સંખ્યાવાળા માદક વગેરે સાધુઓને વહેરાવવા. સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપ કરવાથી દુષ્ટ ઇંદ્રિયની અશુભ પ્રવૃત્તિ થતી નથી. આ સાધુ તથા શ્રાવક બન્નેને કરવાને તપ છે. ગણણું વિગેરે નીચે પ્રમાણે, સા. પ્ર. લે. ન. પહેલી એળી-સ્પર્શનેંદ્રિય જયતપસે નમઃ ૮ ૮ ૮ ૨૦ બીજી એળી–રસનેંદ્રિય જયતપસે નમઃ ૫ ૫ ૫ ૨૦ ત્રીજી એળી-ધ્રાણેન્દ્રિય જયતપસે નમ: ૨ ૨ ૨ ૨૦ ચોથી ઓળી–ચક્ષુરિંદ્રિય જયતપસે નમઃ ૫ ૫ ૫ ૨૦ પાંચમી ઓળી–પ્રોગ્રંદ્રિય જયતપસે નમઃ ૩૩ ૩ ૨૦ અથવા “ઇંદ્રિયજયાય નમઃ” એ રીતે પાંચ ઓળીમાં ગણવું. તથા સાથીયા, ખમાસમણ અને કાઉસગ્ગ પાંચ-પાંચ કરવા. નવકારવાળી વીશ ગણવી. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (૪) * * તપાવલિ ૨ કષાયજય ત૫. પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આયંબિલ, ચોથે દિવસે ઉપવાસ એ પ્રમાણે એક કષાયને માટે ચાર દિવસની એક લતા (ઓળી) થઈ, એવી કષાયવિજયના તપાચરણમાં ચાર લતા (એની) કરવી એટલે સેળ દિવસે આ તપ પૂરો થાય છે. ઉઘાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાન પાસે પૂજાપૂર્વક સેળ-સેળ માદક, ફળ વિગેરે હેકવાં. મુનિઓને પણ તેટલું દાન દેવું. આ તપ કરવાથી સર્વ કષાયને નાશ થાય છે, આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું વિગેરે દરેક દિવસે નીચે પ્રમાણે. સા. પ્ર. લે. ન. ૧૬ ૧૬ ૧૬ ૨૦ ૧ અનંતાનુબધિજયાય નમઃ ૨ અપ્રત્યાખ્યાનકધજયાય નમઃ ૩ પ્રત્યાખ્યાનકધજયાય નમઃ ૪ સંવલનપજયાય નમઃ ૫ અનંતાનુબન્ધિમાનજયાય નમઃ ૬ અપ્રત્યાખ્યાનમાનજયાય નમઃ ૭ પ્રત્યાખ્યાનમાનજયાય નમ: 93 9; 95 ૮ સંજવલનમાનજયાય નમઃ ૯ અનંતાનુબન્ધિમાયાજયાય નમઃ ૧૦ અપ્રત્યાખ્યાનમાયા જયાય નમઃ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ * ૧૧ પ્રત્યાખ્યાનમાંયાજયાય નમઃ ૧૨ સંજવલનમાયાજયાય નમઃ ૧૩ અનન્તાનુન્ધિલેાભજયાય નમઃ ૧૪ અપ્રત્યાખ્યાનલાભજયાય નમઃ ૧૫ પ્રત્યાખ્યાનલે ભજયાય નમઃ ૧૬ સ'જવલનલાભજયાય નમ: 66 ચેાગદ્ધિ તપ * ૧ કેધજયતપસે નમઃ ( પહેલી ઓળી ) ૨ માનજયતપસે નમઃ ( ખીજી એની ) એની ) ૩ માયાજયતપસે નમઃ ( ત્રીજી ૪ લેાભજયતપસે નમઃ ( ચાથી એની ) ( ૫ ) ૧૬ ૧૬ ૧૬ ૨૦ "" "7 ,, ,, "" 19 15 99 ',' 13. 19 ,, 19 ' ^ "" "" "" અથવા સર્વ કષાયજયાય નમઃ ” એ રીતે સેાળે દિવસ ગણવું. અથવા ચાર-ચાર દિવસ નીચે પ્રમાણે ગણવું: ૪ ૪ ૪ ૨૦ ૪ ૪ ૪ ૨૦ ૪ ૪ ૪ ૨૦ ૪ ૪ ૪ ૨૦ ----- :> 34 "" ૩ ચેાગશુદ્ધિ તપ. આ તપ મન, વચન અને કાયાના ચૈત્ર (વ્યાપારને) ને શુદ્ધ કરનાર હેાવાથી યશુદ્ધિ નામે તપ કહેવાય છે, તેમાં મનચેગને આશ્રયીને પહેલે દિવસે નીવી, ખીજે દિવસે આયમિલ અને ત્રીજે દિવસે ઉપવાસ એ રીતે વચન અને કાયાના ચેગને આશ્રયીને પણ ત્રણ-ત્રણ દિવસ ક્વુ એટલે નવ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાન For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ ] * * તપાવલિ * * * પાસે છ વિગઇના પદાર્થો તથા નવ-નવ મેદક, ફળ વગેરે કવાં. જ્ઞાનપૂજા તથા દેવપૂજા કરવી, અષ્ટમાંગલિક કરવાં. આ તપ કરવાથી મન, વચન અને કાયાના યુગની શુદ્ધિ થાય છે આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ઉદ્યાપને અષ્ટ મંગળ કરાવવાનું “જૈન પ્રબોધ'માં લખ્યું છે; ગણણું વિગેરે નિચે પ્રમાણે સા. પ્ર. લે. ને. મને ગતપસે નમઃ (પહેલી ઓળી ) ૩ ૩ ૩ ૨૦ વ ગતપણે નમઃ (બીજી ઓળી) ૩ ૩ ૩ ૨૦ કાયાગતપસે નમઃ (ત્રીજી ઓળી) ૩ ૩ ૩ ૨૦ ૪ ધર્મચક્ર ત૫. ધમનું ચક એટલે સમૂહ, અથવા ભગવાન અરિહંતનું અતિશય રૂ૫ ધમચક્ર તેની પ્રાપ્તિનું કારણ હેવાથી ધર્મચક્ર નામે તપ કહેવાય છે, તેમાં પ્રથમ એક છઠ્ઠું કરીને પારણું કરવું પછી એકાંતર આઠ ઉપવાસ કરવા. એ પ્રમાણે આ તપ ૧૨૩ દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાનમાં રત્નજડિત સુવ નું અથવા રૂપાનું ધમચક્ર કરાવીને જિનેશ્વર પાસે પૂજા પૂર્વક ઢોકવું. સાધુને અન્નાદિ દાન દેવું, યથાશક્તિ સંઘપૂજા, સ્વામીવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી અતિચાર રહિત બધિની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકેને કરવાને આગાઢ તપ છે.( આચારદિનકર ) For For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ * * * ધર્મચક તપ ક [ ૭ ] બીજી રીત. પ્રથમ એક અછૂમ કરીને પારણું કરવું, પછી એકાંતર ૩૭ ઉપવાસ કરવા. ત્યારપછી છેડે એક અઠ્ઠમ કરીને પારણું કરવું. એટલે કુલ ઉપવાસ ૪૩ અને પારણાના દિવસ ૩૯ મળી ૮૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપન ઉપર પ્રમાણે. ત્રીજી રીત. અથવા આયંબિલ ૨૪ નિરંતર કરવાં. ઉદ્યાપન ઉપર પ્રમાણે વિધિપ્રપા.) ગણણું વિગેરે નીચે પ્રમાણે – સાદ ખ૦ લેટ ના ધર્મચક્રિણે અરિહંતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ અથવા–“નમો અરિહંતાણું” એ પદથી ગણણું ગણવું. ચોથી રીત અથવા પ્રથમ એક અમ કરીને પારણું કરવું પછી ત્રીસ એકાંતર ઉપવાસ કરવા. પછી એક અદૃમ કરીને પારણુ કરવું પછી ત્રીસ ઉપવાસ એકાંતર કરવા, છેલ્લે એક અદ્રમ કરીને પારણું કરવું. આ રીતે કરતાં ઉપવાસ ૬૯ તથા પારણું ૬૩ મળી ૧૩૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. (આ તપને મહાધમચક્રવાલ તપ પણ કહે છે.) For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ (૮) * * તપાવલિ * * ૫-૬ લઘુઅાહિકા તપદ્ધય. આ આઠ દિવસને તપ હોવાથી અષ્ટહિકા તપ કહેવાય છે આ તપ આધિન અને ચૈત્ર માસની શુકલ અષ્ટમીએ આરંભ કરી પૂર્ણિમાએ પૂર્ણ કર. હંમેશાં પિતાની શકિત પ્રમાણે એકાસણું નીવી, આયંબિલ કે ઉપવાસ કરે. એ પ્રમાણે સાત વર્ષ સુધી કરવું. તપના દિવસોમાં મોટી સ્નાત્રવિધિઓ જિનપૂજા કરવી. ઉદ્યાપનમાં છપ્પન-છપન મોદક ફળ, પુષ્પ વિગેરે વડે દેવપૂજા કરવી. સાધુને દાન દેવું. યથાશકિત સંઘપૂજા કરવી. આ બને તપ દુર્ગતિને નાશ કરનાર છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ( અહીં આશ્વિન અષ્ટાહિકા તપને ચૈત્ર અષ્ટાહિકા તપ એમ બે જુદા જુદા તપ હોવાથી ને વિધિ સરખી હેવાથી તપના નંબર બે ચડાવ્યા છે. ને હકીકત ભેગી લખી છે. ) ગણું વિગેરે અષ્ટકર્મસૂદન તપમાં કહ્યા પ્રમાણે જાણવું. (જીએ તપ નંબર ૭) ૭ અષ્ટમ કર્મસૂદન તપ. આઠ કમને ક્ષય કરવા માટે આ પ્રમાણે તપ કરે - પહેલે દિવસે ઉપવાસ કર, બીજે દિવસે એકાસણું કરવું, ત્રીજે દિવસે એકસિકથ (એક દાણે) સ્થાનકે ચાવીહાર આયંબિલ કરવું, ચેાથે દિવસે એક અંગી (એકલઠાણુ) એકાસણું ઠામ ચોવિહારવાળું કરવું, પાંચમે દિવસે કામ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ * * લઘુ અષ્ટાહિકા તપશ્ચય + [ ૯ ] ચોવિહાર એકદત્તી (એકી વખતે પાત્રમાં પડેલું ખાવું તે) કરવું, છઠે દિવસે લુખી નીવી કરવી, સાતમે દિવસે આયંબિલ કરવું તથા આઠમે દિવસે આઠ કવળનું એકાસણું કરવું. એ આઠે દિવસે અનુક્રમે ગણણું વિગેરે નીચે પ્રમાણે ગણવું. વીશ નવકારવાલી ગણવી. ૧ જ્ઞાનાવરણીયકમક્ષ શ્રી અનંતજ્ઞાનસંયુતાય નમઃ ૨ દશનાવરણીયકમક્ષ શ્રી અનંતદશનસંયુતાય નમઃ ૩ વેદનીયકમક્ષ શ્રી અવ્યાબાધગુણસંયુતાય નમઃ ૪ મોહનીય કર્મક્ષયે શ્રી અનન્તચારિત્રગુણસંયુતાય નમઃ ૫ આયુકમક્ષયે શ્રી અક્ષયસ્થિતિગુણસંયુતાય નમઃ ૬ નામકર્મક્ષયે શ્રી અરૂપીનિરંજનગુણસંયુતાય નમઃ ૭ ગોત્રકમક્ષ શ્રી અગુરુલઘુગુણસંયુતાય નમઃ ૮ અંતરાયકમક્ષ શ્રી અનન્તવીર્ય ગુણસંયુતાય નમઃ અથવા નીચે પ્રમાણે ગણવું – ૧ શ્રી અનંતજ્ઞાનગુણધારકાય નમઃ ૨ શ્રી અનંતદર્શનગુણધારકાય નમઃ ૩ શ્રી અવ્યાબાધ ગુણધારકાય નમઃ ૪ શ્રી ક્ષાયિકસમ્યકત્વગુણધારકાય નમઃ ૫ શ્રી અક્ષયસ્થિતિગુણધારકાય નમઃ ૬ શ્રી અમૂર્ત ગુણધારકાય નમઃ & « For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] * તપાવલિ ક જ ૭ શ્રી અગુરુલઘુગુણધારકાય નમ: ૮ શ્રી અનન્તવીર્યગુણધારકાય નમઃ કાયેત્સર્ગ, સાથીયા, તથા ખમાસમણાં કમપ્રકૃતિ પ્રમાણે કરવાં. જે દિવસે જે કમને તપ ચાલતો હોય તે દિવસે તે કમની પૂજામાંથી એક એક ઢાળ અનુક્રમે ભણાવવી (સ્નાત્ર સહિત) (તેની રીત ચોસઠપ્રકારી પૂજામાંથી જાણવી.) ઉજમણામાં આઠ કમની ૧૫૮ પ્રકૃતિ સૂચવનારૂં આઠ શાખા ને ૧૫૮ પત્રોવાળું રૂપાનું વૃક્ષ અને કમવૃક્ષના છેદને માટે તેના મૂળમાં મૂકવાને સેનાનો કુહાડો, તથા ચોસઠ માદક જ્ઞાનની પાસે ઢોકવા અથવા દેવની પાસે ઢેકવા. જ્ઞાનની પૂજા કરવી તથા દાન દેવું. મેટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરવી. સંઘ વાત્સલ્ય કરવું. એ રીતે પ્રથમ ઓળી થઈ. એવી આઠ એળી કરવી. એટલે ચોસઠ દિવસે કમસૂદન તપ પૂર્ણ થાય. આ તપનું ફળ કમને ક્ષય થાય એ છે, આ સાધુ તથા શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. અથવા બીજી રીતે આ તપ આ રીતે પણ કરવામાં આવે છે. પ્રથમ એક અઠ્ઠમ કર, પછી સાઠ એકાંતર ઉપવાસ કરવા તથા છેલ્લે એક અઠ્ઠમ કરે. કુલ ૬૬ ઉપવાસ અને દર પારણા થવાથી ચાર માસ અને આઠ દિવસે આ તપ પૂર્ણ થાય છે. આ વિધિએ તપ કરતાં સિદ્ધપદનું ગણણું ગણવું. જ્ઞાન, ગુરૂ અને સંઘની ભક્તિ કરવી. ઉદ્યાપન ઉપર પ્રમાણે કરવું. (જેનધમસિંધુ) For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ * કા એકસે વીશ કલ્યાણક તપ ( ૧૧ ) આ પ્રમાણે સાધુ તથા શ્રાવકને કરવા લાયક અગિયાર આગાઢ તપ શ્રી જિનેશ્વરે કહેલા છે. મુનિઓએ કરેલી તપશ્ચર્યાઓના ઉઘાપન માટે મૂલગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે – ગૃહસ્થીઓએ ઉદ્યાપનમાં તપવિધિમાં કહ્યા પ્રમાણે કમ કરવું, તથા સાધુઓએ તપશ્ચર્યા કરી હોય તો તેનું ઉદ્યાપન શ્રાવક પાસે કરાવવું. અથવા તેમ ન બને તે માનસિક ઉદ્યાપન કરવું. જે ત૫ દિવસને આંતરે કરવામાં આવે તે અનાગાઢ તપ કહેવાય છે, અને જે અંતરા વિના શ્રેણિબંધ તપ કરવામાં આવે તે આગાઢ તપ કહેવાય છે, એમ જિનેશ્વએ કહ્યું છે. ૮ એકસ વીશ કલ્યાણક ત૫. જે દિવસે તીથકરને ગર્ભાવતાર, (વન) જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મેક્ષ થયે હેય, તે દિવસે જે તપ કરે તે કલ્યાણકતપ કહેવાય છે. - જે દિવસે એક કલ્યાણક હેય તે દિવસે એકાસણ કરવું. જે દિવસે બે કલ્યાણક હેય, તે દિવસે નવી કરવી, ત્રણ કલ્યાણક હોય તે દિવસે આયંબિલ કરવું અને ચાર કલ્યાણકને દિવસે ઉપવાસ કરે એમ કહ્યું છે. - (પાંચ કલ્યાણકને દિવસે એકાસણા પૂર્વક ઉપવાસ કરે. એટલું આચાર ઉપદેશમાં અધિક કહ્યું છે.) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] * * તપાવલિ * * * અથવા એક કલ્યાણ કે એકાસણું, બે કલ્યાણકે આયંબિલ, ત્રણે આયંબિલ તથા એકાસણું. ચારે ઉપવાસ અને પાંચ કલ્યાણકે ઉપવાસ તથા એકાસણું એ પ્રમાણે કરવું. વશ તીર્થકરના ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણકના ૧૨૦ દિવસેને વિષે ઉપવાસાદિક તપ કરે, એકાસણાથી જે પંચકલ્યાણક આરાધે તે માગશર શુદિ ૧૦ નું આયંબિલ કરે ને માગશર શુદિ ૧૧ ને ઉપવાસ કરી ૬ કલ્યાણક આરાધે અને ઉપવાસથી પંચકલ્યા ણક આરાધે તે માગશર શુદિ ૧૦ ને અગ્યારસને પ્રથમ છઠ્ઠ કરી શરૂ કરે તે પાંચ વર્ષે કલ્યાણક તપ પૂરો થાય. ઉજમણે કનકસિંહ રાજાની જેમ ચેવિશ જિનેશ્વરની પ્રતિમા ભરાવવી. તિલક ૨૪, પકવાન્ન ૨૪. ખાજાં ૨૪ અને કુંપી. કચેલી વિગેરે, પૂજાનાં ઉપકરણે ૨૪-૨૪ હેકવાં. ચ્યવન કલ્યાણ કે “પરમેષ્ટિને નમઃ” એ મંત્રને જાપ બે હજાર ( વિશ નવકારવાળી ) કરે. જન્મ કલ્યાણકે “અહત નમઃ” ને બે હજાર જાપ કર. દીક્ષા કલ્યાણકે નાથાય નમઃ એને જાપ બે હજાર કરે. જ્ઞાન કલ્યાણકે “ સર્વજ્ઞાય નમઃ” એ બે હજાર જાપ કર. નિર્વાણ કલ્યાણ કે “પારગતાય નમઃ” એને બે હજાર જાપ કર, તથા વન કલ્યાણ કે સાધર્મિક વાત્સલ્ય, જન્મ કલ્યાણ કે ગેળ–ઘીનું દાન, દીક્ષાએ ટેપરું–ગેળ વેંચવા, જ્ઞાને સંઘપૂજા અને નિર્વાણે મેટી પૂજા ભણાવવી. જે ઉપવાસથી આ તપ કરે તેણે દરેક કલ્યાણકે ઉપવાસ કરે. બે અથવા વધારે કલ્યાણક જે દિવસે હોય તેનું For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કેવલ જન્મ માક્ષ * * એક વીશ કલ્યાણક તપ * [ ૧૩ ] આરાધન બીજા વર્ષોમાં કરવું. જ્યાં ભગવંતની કલ્યાણક ભૂમિ હોય ત્યાં મોટા મહત્સવથી સંઘ સહિત યાત્રા કરવા જવું. વિધિયુકત યાત્રા કરવી. તથા સર્વ ભગવંતના પંચકલ્યાણકોને ઉત્સવ કરે. ગણણું વિગેરે નીચે પ્રમાણે. તિથિ. આ વદ. (ગુજરાતી) કલ્યાણક, ૫ શ્રી સંભવનાથ સવજ્ઞાય નમઃ ૧૨ શ્રી પદ્મપ્રભાતે નમઃ ૧૨ શ્રી નેમિનાથ પરમેષ્ઠિને નમઃ વ્યવન ૧૩ શ્રી પદ્મપ્રભ નાથાય નમઃ દીક્ષા ૦)) શ્રી મહાવીર પારંગતાય નમઃ કાર્તિક શુદિ. ૩ શ્રી સુવિધિનાથ સવજ્ઞાય નમઃ કેવલ ૧૨ શ્રી અરનાથ સર્વજ્ઞાય નમ: કેવલ કાતિક વદ. ૫ શ્રી સુવિધિનાથાહતે નમઃ ૬ શ્રી સુવિધિનાથ નાથાય નમઃ ૧૦ શ્રી મહાવીર નાથાય નમઃ ૧૧ શ્રી પદ્મપ્રભ પારંગતાય નમઃ માગશર શુદિ. ૧૦ શ્રી અરનાથાહતે નમઃ જન્મ ૧૦ શ્રી અરનાથ પારંગતાય નમઃ ૧૧ શ્રી અરનાથ નાથાય નમ: દીક્ષા ૧૧ શ્રી મલ્લીનાથાહતે નમઃ જન્મ જન્મ દીક્ષા દીક્ષા માક્ષ મેક્ષ For Personal & Private Use Only: Page #23 -------------------------------------------------------------------------- ________________ * દીક્ષા કેવલ કેવલ જન્મ દીક્ષા [ ૧૮ ] » As તપાવલિ : ૧૧ શ્રી મલ્લીનાથ નાથાય નમઃ ૧૧ શ્રી મલ્લીનાથે સવજ્ઞાય નમઃ ૧૧ શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમઃ ૧૪ શ્રી સંભવનાથાહતે નમઃ ૧૫ શ્રી સંભવનાથ નાથાય નમઃ માગશર વદ. ૧૦ શ્રી પાર્શ્વનાથાહતે નમઃ ૧૧ શ્રી પાર્શ્વનાથ નાથાય નમ: ૧૨ શ્રી ચન્દ્રપ્રભાતે નમઃ ૧૩ શ્રી ચન્દ્રપ્રભ નાથાય નમઃ ૧૪ શ્રી શીતલનાથ સર્વજ્ઞાય નમઃ પિષ શુદિ. ૬ શ્રી વિમલનાથ સર્વજ્ઞાય નમઃ ૯ શ્રી શાંતિનાથ સર્વજ્ઞાય નમ: ૧૧ શ્રી અજિતનાથ સર્વજ્ઞાય નમઃ ૧૪ શ્રી અભિનન્દન સર્વજ્ઞાય નમઃ ૧૫ શ્રી ધર્મનાથ સર્વજ્ઞાય નમઃ | પિષ વદ. ૬ શ્રી પદ્મપ્રભ પરમેષ્ટિને નમઃ ૧૨ શ્રી શીતલનાથાહતે નમઃ ૧૨ શ્રી શીતલનાથ નાથાય નમઃ ૧૩ શ્રી આદિનાથ પારંગતાય નમઃ ૦)) શ્રી શ્રેયાંસનાથ સર્વજ્ઞાય નમઃ જન્મ દીક્ષા જન્મ દીક્ષા કેવલ કેવલ કેવલ કેવલ કેવલ કેવલ યવન જન્મ દીક્ષા મેક્ષ કેવલ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ એકસ વીશ કલ્યાણક તપ માઘ શુ ૨ શ્રી અભિનંદના તે નમઃ ૨ ૩ શ્રી ધનાથા તે નમઃ શ્રી વિમલનાથા ૩ તે નમઃ ૪ શ્રી વિમલનાથ નાથાય નમ: ૮ શ્રી અજિતનાથા તે નમઃ * શ્રી વાસુપૂજ્ય સજ્ઞાય નમઃ શ્રી અજિતનાથ નાથાય નમઃ ૧૨ શ્રી અભિનંદન નાથાય નમઃ ૧૩ શ્રી ધર્મનાથ નાથાય નમઃ માથે ૧૬. ૬ શ્રી સુપાર્શ્વનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી સુપાર્શ્વનાથ પારંગતાય નમઃ ७ ७ શ્રી ચન્દ્રપ્રભ સજ્ઞાય નમઃ ૯ શ્રી સુવિધિનાથ પરમેષ્ઠિને નમઃ ૧૧ શ્રી આદિનાથ સજ્ઞાય નમઃ ૧૨. શ્રી શ્રેયાંસનાથા તે નમઃ ૧૨ શ્રી મુનિસુવ્રત સર્વજ્ઞાય નમઃ ૧૩ શ્રી શ્રેયાંસનાથ નાથાય નમઃ ૧૪ શ્રી વાસુપૂજ્યા તે નમઃ ૭) શ્રી વાસુપૂજ્યનાથાય નમઃ ફાગણ શુદિ. શ્રી અરનાથ પરમેષ્ઠિને નમઃ શ્રી મલ્લીનાથ પરમેષ્ઠિને નમઃ For Personal & Private Use Only [ ૧૫ ] જન્મ કેવલ જન્મ જન્મ દીક્ષા જન્મ દીક્ષા દીક્ષા દીક્ષા કેવલ માક્ષ કેવલ ચ્યવન કેવલ જન્મ કેવલ દીક્ષા જન્મ દીક્ષા ચ્યવન ચ્યવન Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] * * તપાવલિ * * યવન મેક્ષ દીક્ષા વ્યવન કેવલ યવન જન્મ દીક્ષા તે ૮ શ્રી સંભવનાથ પરમેષ્ટિને નમઃ ૧૨ શ્રી મલ્લીનાથ પારંગતાય નમઃ ૧૨ શ્રી મુનિસુવ્રત નાથાય નમઃ ફાગણ વદ. ૪ શ્રી પાર્શ્વનાથ પરમેષ્ટિને નમઃ ૪ શ્રી પાર્શ્વનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી ચન્દ્રપ્રભ પરમેષ્ઠિને નમઃ શ્રી આદિનાથાહતે નમઃ ૮ શ્રી આદિનાથ નાથાય નમઃ ચૈત્ર શુદિ. ૩ શ્રી કુંથુનાથ સર્વજ્ઞાય નમઃ ૫ શ્રી અજિતનાથ પારંગતાય નમઃ શ્રી સ ભવનાથ પારંગતાય નમઃ ૫ શ્રી અનંતનાથ પારંગતાય નમઃ ૯ શ્રી સુમતિનાથ પારંગતાય નમઃ ૧૧ શ્રી સુમતિનાથે સવજ્ઞાય નમઃ ૧૩ શ્રી મહાવરાહતે નમ: ૧૫ શ્રી પદ્મપ્રભ સર્વજ્ઞાય નમ: ચૈત્ર વદ. ૧ શ્રી કુંથુનાથ પારંગતાય નમઃ ૨ શ્રી શીતલનાથ પારંગતાય નમઃ ૫ શ્રી કુંથુનાથ નાથાય નમઃ ૬ શ્રી શીતલનાથ પરમેષ્ઠિને નમઃ મેલ માક્ષ મોક્ષ મેક્ષ કેવલ જન્મ કેવલ મેક્ષ સાથે દીક્ષા યવન For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા * * એકસે વીશ કલ્યાણક તપ * [ ૧૭ ] ૧૦ શ્રી નેમિનાથ પારંગતાય નમઃ મોક્ષ ૧૩ શ્રી અનન્તનાથ નાથાય નમઃ દીક્ષા ૧૪ શ્રી અનન્તનાથાહતે નમઃ જન્મ ૧૪ શ્રી અનન્તનાથ સર્વજ્ઞાય નમઃ કેવલ ૧૪ શ્રી કુંથુનાથાહતે નમઃ જન્મ વૈશાખ શુદિ. ૪ શ્રી અભિનંદન પરમેષ્ઠિને નમઃ વ્યવન ૭ શ્રી ધર્મનાથ પરમેષ્ઠિને નમઃ વ્યવન ૮ શ્રી અભિનંદન પારંગતાય નમઃ મેક્ષ ૮ શ્રી સુમતિનાથાહતે નમઃ જન્મ ૯ શ્રી સુમતિનાથ નાથાય નમઃ ૧૦ શ્રી મહાવીર સર્વજ્ઞાય નમઃ ૧૨ શ્રી વિમલનાથ પરમેષ્ટિને નમઃ વ્યવન ૧૩ શ્રી અજિતનાથ પરમેષ્ટિને નમઃ ચ્યવન વૈશાખ વદ. ૬ શ્રી શ્રેયાંસનાથ પરમેષ્ટિને નમઃ વ્યવન ૮ શ્રી મુનિસુવ્રતાહતે નમઃ જન્મ ૯ શ્રી મુનિસુવ્રત પારંગતાય નમઃ ૧૩ શ્રી શાંતિનાથાહતે નમઃ ૧૩ શ્રી શાંતિનાથ પારંગતાય નમઃ ૧૪ શ્રી શાંતિનાથાય નમઃ જેઠ શુદિ. ૫ શ્રી ધર્મનાથ પારંગતાય નમઃ કેવલ માક્ષ જન્મ મક્ષ દીક્ષા મોક્ષ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] તપાલિ ૯ શ્રી વાસુપૂજ્ય પરમેષ્ઠિને નમઃ શ્રી સુપાર્શ્વનાથા તે નમઃ શ્રી સુપાર્શ્વનાથ નાથાય નમઃ ૧૨ ૧૩ * * જેઠ વદ. શ્રી આદિનાથ પરમેષ્ઠિને નમઃ શ્રી વિમલનાથ પારંગતાય નમઃ ૪ ७ ૯ શ્રી નમિનાથ નાથાય નમઃ જ અષાઢ દે. ૬ શ્રી મહાવીર પરમેષ્ઠિને નમઃ ૮ શ્રી નેમિનાથ પારંગતાય નમઃ ૧૪ શ્રી વાસુપૂજ્ય પારંગતાય નમઃ આષાઢ વદ. ૩ શ્રી શ્રેયાંસનાથ પાર'ગતાય નમઃ શ્રી અનન્તનાથ પરમેષ્ઠિને નમઃ ૮ શ્રી નમિનાથા તે નમઃ ૯ શ્રી કુંથુનાથ પરમેષ્ઠિને નમઃ શ્રાવણ શુદિ ૨ શ્રી સુમતિનાથ પરમેષ્ઠિને નમઃ ૫ શ્રી નેમિનાથા તે નમઃ ૐ શ્રી નેમિનાથનાથાય નમઃ ૮ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમઃ ૧૫ શ્રી મુનિસુવ્રત પરમેષ્ઠિને નમઃ * For Personal & Private Use Only * ચ્યવન જન્મ દીક્ષા ચ્યવન મેક્ષ દીક્ષા ચ્યવન સાક્ષ સાક્ષ માક્ષ ચ્યવન જન્મ ચ્યવન ચ્યવન જન્મ દીક્ષા માક્ષ ચ્યવન Page #28 -------------------------------------------------------------------------- ________________ માક્ષ * * જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ * [ ૧૮ ] શ્રાવણ વદ. ૭ શ્રી શાંતિનાથ પરમેષ્ટિને નમઃ વ્યવન ૭ શ્રી ચંદ્રપ્રભ પારંગતાય નમઃ મેક્ષ ૮ શ્રી સુપાર્શ્વનાથ પરમેષ્ટિને નમઃ વ્યવન ભાદરવા શુદિ. ૯ શ્રી સુવિધિનાથ પારંગતાય નમઃ ભાદરવા વદ. ૧) શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ કેવલા ૧૩ ને દિવસે શ્રી મહાવીરને ગર્ભાપહાર થયે તે કલ્યાણક ગણવું નહીં. આસે શુદિ. ૧૫ શ્રી નેમિનાથ પરમેષ્ટિને નમઃ બાકીની વિધિ ઉપર કહેલી રીત પ્રમાણે જાણવી. દરેક કલ્યાણકે સાથીયા ૧૨ કરવા, ખમાસમણ ૧૨ દેવા, કાઉસ્સગ ૧૨ લેગસ્સનો કરે અને નવકારવાળી ૨૦ ગણવી. વ્યવન ૯-૧૦–૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ. એકાંતરા ત્રણ ઉપવાસ કરવા અથવા લાગેટ ઉપવાસ ત્રણ (અઠ્ઠમ) કરવા. એ પ્રમાણે જ્ઞાનતપ કરે. ઉદ્યાપનમાં સાધુને પુસ્તક તથા જ્ઞાનના ઉપકરણનું દાન દેવું. જ્ઞાનપૂજા કરવી, જ્ઞાનની પાસે છએ વિગઈના પદાર્થો ઢાકવા. આ તપ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] * * તપાવલિ * * * કરવાથી નિમળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ યથાશક્તિ સિદ્ધાંતાદિ પુસ્તક લખાવીને મુકવું. પ્રવચનસારે દ્વારે દશન તપ પણ એ જ રીતે ઉપર પ્રમાણે કરે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિએ દેવની પૂજા ભવવી. જિનપ્રતિમાની પાસે છએ વિગઈના પદાર્થો ઢોકવા. સાધુઓને વસ્ત્ર, પાત્ર વિગેરેનું દાન દેવું. સમકિતની છ ભાવનાનું શ્રવણ કરવું. દેરાસરની પ્રમાજના-પુજના વિગેરે કરવું. આ તપનું ફળ નિમળ બેધિનો લાભ થાય તે છે. ચારિત્ર તપ પણ એ જ પ્રમાણે કરે. ૪ઉદ્યાનમાં મુનિઓને છએ વિગઈના પદાર્થોનું દાન દેવું. તથા વસ્ત્ર, પાત્ર વિગેરેનું દાન દેવું. આ તપ કરવાથી નિર્મળ ચારિ. ત્રની પ્રાપ્તિ થાય છે. આ ત્રણે તપ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. સાખટ લેના જ્ઞાન તપનું ગણણું– હીં નમો નાણસ ૫૧ ૫૧ ૫૧ ૨૦ દશન તપનું ગણણું–૩૪હીં નમે દસણમ્સ ૬૭ ૨૭ ૨૭ ૨૦ ચારિત્ર તપનું ગણણું– હી નમે ચારિત્તસ્સ ૭૦ ૭૦ ૭૦ ૨૦ અથવા સાથીયા વિગેરે જ્ઞાનતપમાં પાંચ, દર્શન તપમાં - બાર અને ચારિત્રતામાં સત્તર કરવા. x અઠ્ઠમના દિવસે માં પૌષધ અથવા દેશાવકાશિક કરવું જોઈએ. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ * * ચાંદ્રાયણ તપ * * [ ૨૩ ] ૧૨ ચાંદ્રાયણ તપ. ચંદ્રતુ. અયન એટલે જવું તે, અર્થાત્ હાનિ અને વૃદ્ધિ, તેણે કરીને જે થયેલું તે ચાંદ્રાયણ તપ કહેવાય છે. તે બે પ્રકારે છે. પહેલું. યવમધ્ય અને ખીજું વજ્રમધ્ય. તેમનુ' સ્વરૂપ આ પ્રમાણે છે-જયની જેમ જેના મધ્યભાગ સ્થૂલ હોય અને આદિ-અંત ભાગ હીણુ (પાતળા) હાય તે યવમધ્ય કહેવાય છે, તથા વજ્રની જેમ જે વચ્ચે સૂક્ષ્મ (પાતળા) ડાય અને આદિ-અંતમાં સ્થુલ હાય તે વજ્રમધ્ય કહેવાય છે. અહીં સ્થૂલતા અને હીનતા (સૂક્ષ્મતા) એ કરીને વ્રુત્તિ તથા ગ્રાસની બહુલતા અને અપતા જાણવી. પહેલુ. યવમધ્ય ચાંદ્રાયણુ તપ આ પ્રમાણે કરવું–શુકલપક્ષની પ્રતિપદાને દિવસે એક, ખીજને દિવસે છે, એમ એક એક દત્ત તથા કવળની વૃદ્ધિ કરી પૂર્ણિમાને દિવસે ૫દર દત્ત તથા કવળ લેવા. પછી કૃષ્ણપક્ષના પડવાએ ૫દર, ખીજને દિવસે ચોદ, એમ એક એક દૃત્તિ તથા કવળ એછા કરી અમાવાસ્યાએ એક દત્તી તથા કવળ લેવા. એ પ્રમાણે ચવમધ્ય ચાંદ્રાયણ યતિ તથા શ્રાવકને અન્નેને માટે જાણવુ. For Personal & Private Use Only મધ્ય ચાંદ્રાયણ પશુ સાધુ અને શ્રાવક અન્તને આ પ્રમાણે જાણવુ. કૃષ્ણપક્ષની પ્રતિપદથી આરભીને પ`દર ગ્રાસ તથા વ્રુત્તિમાંથી એક એક એછેા કરવાથી અમાવાસ્યાને દિવસે એક એક ગ્રાસ અને દત્તિ રહે છે, પછી શુકલપક્ષના પડવાથી આરભીને એક એક ગ્રાસ અને દત્તની વૃદ્ધિ કરી પૂર્ણિમાએ પંદર ગ્રાસ આ પ્રમાણે તથા દૃત્તિ થાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] * તપાવ વજ્રમધ્ય ચાંદ્રાયણ પણ એક માસે પૂર્ણ થાય છે. એ રીતે યવમધ્ય અને વજ્રમધ્ય ચાંદ્રાયણ એ માસે પૂર્ણ થાય છે. અહીં ત્તિની જે સંખ્યા આપી છે, તે સાધુ આશ્રયી જાણવી, તથા ગ્રાસ (કવળ) ની સખ્યા આપી છે, તે ગૃહસ્થી આશ્રયી જાણવી ( પચાશક ) ઉદ્યાપને જિનપ્રતિમાને માટી સ્નાત્રવિધિએ સ્નાત્ર કરાવીને છએ વિગઈના નૈદ્ય સહિત ૪૮૦ મેદક, ફળ વિગેરે ઢાકવાં, તથા ચંદ્રની રૂપાની મૂર્ત્તિ તથા સુવર્ણના જવ (૩૨) અને વજ્ર કરાવી દેવ પાસે ઢાકવા. સાધુએને વસ્ત્ર, પાત્ર, અન્ન વિગેરેતું દાન દેવું, સંઘની પૂજાભકિત કરવી. આ તપ કરવાથી સ` પાપના ક્ષય તથા પુણ્યની વૃદ્ધિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. એકલુ યવમધ્ય ચાંદ્રાયણ કરે તે ૨૪૦ મેાઇક ઢાકવા, તથા વજ્ર ઢાંકવે નહી, તેજ પ્રમાણે કેવળ વજ્રમધ્ય કરે તે તેમાં પણ ૨૪૦ માદક ઢાકવા. અને જવ ઢાકવા નહીં. મીજી રીત. * * શુક્લપક્ષની પ્રતિપદાથી આરભીને એક ઉપવાસ અને એક આયબિલ એમ પ`દર દિવસ સુધી કરવુ. ઉદ્યાપનમાં મેદક ૧૫ તથા રૂપાના ચંદ્ર કરાવી પ્રભુ પાસે ઢાકવા. ગણુ વિગેરે નીચે પ્રમાણે. * સા॰ ખ૦ લા॰ ૧૦ . . ૮ ૨૦ નમે સિદ્ધાણુ પહેલી રીત પ્રમાણે કરે તે કવળની સંખ્યા પ્રમાણે સાથીયા વિગેરે કરવા. ------ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ * તીર્થંકર વર્ધમાન તપ * ૧૩ તીર્થંકર વર્ધમાન તપ. * [ શ્રી શ્રમણસ'ધ તપ ] જે વૃદ્ધિ પામે તે વધમાન કહેવાય. તે તપ આ રીતે કરવા. પ્રથમ ઋષભદેવજીને આશ્રયી એક એકાસણું કરવુ. અજિતનાથજીને આશ્રયી એ એકાસણાં કરવાં, એ રીતે વધતાં મહાવીરસ્વામીને આશ્રયી ચાવીશ એકાસણાં કરવાં, ત્યારે પછી પદ્માનુપૂર્વી વડે મહાવીરસ્વામી આશ્રયી એક એકા સણું, પાર્શ્વનાથ આશ્રયી એ એકાસણાં, એ રીતે કરતાં ઋષભદેવજી આશ્રયી ૨૪ એકાસણાં કરવાં, અર્થાત્ દરેક જિનને આશ્રયીને પચીશ-પચીશ એકાસણાં કુલ થાય છે. [ ૨૩ ] અથવા એકી સાથે દરેક જિનને આશ્રયીને પચીશ પચીશ એકાસણાં કરવાં. આ બન્ને રીતે કરતાં કુલ ૭સે દિવસે એટલે સા એકાસણું આ તપ પૂર્ણ થાય છે, ઉદ્યાપનમાં ચેાવીશ જિનેશ્વાની મેાટી સ્નાત્રપૂજા કરી. ચાવીશ—ચાવીશ પુષ્પ, ફળ, પકવાન્ન, મેાદક વિગેરેથી પૂજા કરવી. તથા જે દિવસે જે તીથકર આશ્રયી તપ ચાલતા હાય તે દિવસે તે દેવની વિશેષ પૂજા-ભક્તિ કરવી. સઘની પૂજા, વાત્સલ્ય કરવું. આ તપનું ફળ તીર્થંકર નામકર્મોના બંધ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ઉપર જે એકાસણાં કરવાનાં કહ્યાં છે તે બદલ નીવી અથવા આયંબિલ કરવાનુ ‘જૈનપ્રાધ’ તથા ‘જૈનસિ’માં કહ્યું છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] * * તપાવલિ * * * જે જે તીર્થકરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામનું ગણું વિશ નવકારવાળીનું ગણવું. સાથીયા, ખમા- સમણા અને લેગસ, એ બાર-બાર કરવા. ૧૪ પરમભૂષણ ત૫. જે તપ કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક અથવા ચક્રવતિને યેગ્ય એવા મુકુટ-કુંડલાદિક ઉત્કૃષ્ટ ભૂષણ પામીએ તેનું નામ પરમભૂષણ તપ કહેવાય છે. આ તપમાં એકાંતર એકાસણુવાળા બત્રીશ આયંબિલ કરવા, એટલે આ તપ ૬૪ દિવસે પૂર્ણ થાય છે. (અથવા લાગ2 બત્રીશ આયંબિલ કરવા. “જૈનપ્રધ”) ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરી જિનેશ્વરને રત્નજડિત સુવર્ણમય મુકુટ, કુંડલ, હાર, તિલક વિગેરે આભૂષણ ચડાવવાં, તથા બત્રીસ-બત્રીશ પકવાન, ફળ વિગેરે ઢેકવાં. આ તપ કરવાથી પરમ સંપત્તિ તથા ગુણની પ્રાપ્તિ થાય છે. આ યતિ અને શ્રાવકને કરવાને અનાગાઢ તપ છે. ગણું વિગેરે નીચે પ્રમાણે– સાવ ખ૦ લેન નમે અરિહંતાણું– ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૧૫ જિનદીક્ષા ત૫. અરિહંતની દીક્ષાને અનુકરણ કરનારે તપ, તે દીક્ષાતપ કહેવાય છે, તેમાં જે તીર્થકરે જે તપશ્ચર્યા કરીને દીક્ષા For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ * * * જિનદીક્ષા તપ * * [ ૨૫ ] ગ્રહણ કરી હોય તે તપ એકાંતરિતની યુક્તિ વડે કરે. એટલે કે સુમતિનાથ સ્વામીએ એકાસણું કરીને દીક્ષા લીધી. તેથી તેમને આશ્રયીને એકાસણું કરવું. વાસુપૂજ્યસ્વામીએ ઉપવાસ કરીને દીક્ષા લીધી તેથી તેને આશ્રયીને ઉપવાસ કરે. પાશ્વનાથજીએ અને મલિનાથજીએ અદૃમ કરીને દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એક એક અદૃમ કરે. બાકીના વીશ તીર્થકરેએ છરૃ કરીને દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એક એક છઠ્ઠ કરે. સવ મળીને ૪૭ ઉપવાસ તથા એક એકાસણું થાય. દરેક પ્રભુ આશ્રયી તપના અંતરમાં એકાસણું કરવું એટલે ૭૦ દિવસે તપ પૂર્ણ થાય. કેમકે અંતરના ૨૩ દિવસમાં એક એકાસણું પાંચમા પ્રભુ આશ્રયી કરવાનું હોવાથી ૨૨ દિવસ આંતરાના થાય. ઉદ્યાપનમાં એકાસણું કરી મોટી સ્નાત્રવિધિએ જિનેશ્વરનું સ્નાત્ર કરી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, છએ વિગઈના પદાર્થો તથા મોદક ૪૮, ફળ ૪૮, વિગેરે પ્રભુ પાસે ઢેકવાં. આ તપ કરવાથી નિર્મળ વ્રતની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને અનાગઢ તપ છે. જે તીર્થકરના નામને તપ ચાલતું હોય તે પ્રભુના નામની સાથે “નાથાય નમ” એટલું પદ જોડી ગણણું વીશ નવકારવાળીનું ગણવું. તથા સાથિયા વિગેરે બાર-બાર કરવા. ઉપર પ્રમાણે છટ્ઠ અક્મ કરવાની પણ શકિત ન હોય તે એકાંતર એકાસણું વડે ૪૭ ઉપવાસ ને એક એકાસણું કરી ૯૪ દિવસે તપ પૂર્ણ કર. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ર્ ] * * તપાવલિ = * * ૧૬, તીર્થકર જ્ઞાન તપ. તીર્થકરના જ્ઞાનને અનુકરણ કરનાર તપ, તે જ્ઞાનત૫ કહેવાય છે. તેમાં જે તીથ કરે જે તપ વડે જ્ઞાનને પ્રાપ્ત કર્યું, તે તીર્થકરને આશ્રયીને તે તપ એકાંતરવૃત્તિ વડે કરે. એટલે કે આદિનાથ, મલ્લિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથે અદૃમવડે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તેથી તેમને આશ્રયીને ચાર અદૃમ કરવા, વાસુપૂજ્ય સ્વામીને એક ઉપવાસ વડે કેવળજ્ઞાન થયું તેથી તેને આશ્રયીને એક ઉપવાસ કરે. બાકીના ઓગણીશ તીર્થકરોને ૭૬ વડે કેવળજ્ઞાન થયું તેથી તેમને આશ્રયીને ૧૯ કૂ કરવા. સવ મળી ઉપવાસ એકાવન થાય. તે આંતરે એકાસણુવાળા કરવા. જેથી ૭૪ દિવસે એ તપ પૂર્ણ થાય. તેમાં ર૩ અંતરના ૨૩ એકાસણું સમજવાં. ઉદ્યાપનમાં દીક્ષા તપ પ્રમાણે કરવું, પણ મેદક વિગેરે પ૧ ઢેકવા. આ તપનું ફલ વિશુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ અને શ્રાવકને કરવાનો અનાગાઢ તપ છે. જે તીર્થકરને આશ્રયીને તપ ચાલતું હોય તે પ્રભુના નામની સાથે “સર્વજ્ઞાય નમ: ” એ પદ જોડવું. જેડી નવકારવાળી વીશ ગણવી. સાથિયા વિગેરે બાર-બાર કરવા. ઉપર પ્રમાણે છટૂ-અદૃમ કરવાની પણ શકિત ન હોય તે એકાંતર એકાસણું વડે ૫૧ ઉપવાસ કરવા જેથી ૧૧ દિવસે તપ પૂર્ણ થાય. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ * તીર્થકર નિર્વાણ તપ * [ ૧૭ ]. ૧૭, તીર્થકર નિર્વાણ તપ. તીર્થકરના નિવણે કરીને ઓળખતે જે તપ, તે નિર્વાણતપ કહેવાય છે, તેમાં જે તીર્થકર જે તપશ્ચર્યા કરીને મુક્તિ પામ્યા હોય તે તપ તેજ પ્રકારે એકાંતરની યુક્તિ વડે કરો. તેમાં શ્રી આદિનાથજી છ ઉપવાસે કરીને મુકિત પામ્યા છે, મહાવીરસ્વામી છટ્ઠ તપ વડે નિર્વાણ પામ્યા છે, બાકીના બાવીશ તીર્થકરે એક માસ ઉપવાસ વડે મેક્ષપદ પામ્યા છે, તે સર્વ તપના ઉપવાસ એકાંતર એકાસણુ વડે કરવા. કારણ કે એ પ્રમાણે અવિચ્છિન્ન તપ કરવાની હાલમાં શક્તિ નથી. ઉદ્યાપનમાં મોટા સ્નાત્રપૂર્વક જેવીશ-વીશ માદક, ફળ વિગેરે હેકવા. સાધુભકિત, સંઘભક્તિ કરવી. આ તપનું ફળ આઠ ભવની અંદર મેક્ષની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને અનાગાઢ તપ છે. જે તીર્થકરને આશ્રયીને આ તપ ચાલતો હોય તેના નામ સાથે “પારંગતાય નમઃ” એ પદ જેડી વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ તપને કલ્યાણક તપમાં સમાવેશ થાય છે, પણ તેમાં એટલું વિશેષ છે કે-કલ્યાણકને તપ આગાઢ હેવાથી કલ્યાણકના દિવસોને સ્પર્શ કરીને જ તે કરવામાં આવે છે, અને આ ત્રણ તપે તે અનાગાઢ હેવાથી તે તે તપની સંખ્યાએ કરીને કરવામાં આવે છે, એટલે કે એક દિવસે ચ્યવન અને જન્મ કલ્યાણક હેય તે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] * તપાવલિ * * * ઉપવાસથી કલ્યાણક તપ કરનાર એક કલ્યાણકની આરાધના કરીને બીજા કલ્યાણકનું આરાધન બીજે વર્ષે તે દિવસે કરે છે, અને એકાસણા કે આયંબિલ વડે કલ્યાણક તપ કરનાર એક તીર્થકરના કે બે તીર્થકરના કલ્યાણકની આરાધના કરીને બાકી રહેલ આરાધના બીજે વર્ષે તે દિવસે કરે છે, એટલે તે તપ કલ્યાણકની તિથિનિબદ્ધ છે, અને દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકના ઉપર બતાવેલા તપ તે તીર્થ કર ભગવંતે કરેલા તપના ઉપવાસ પ્રમાણે કરવાના છે, તેને માટે અમુક દિવસે કરવાનો નિયમ નથી, તેમાં પણ નિર્વાણ કલ્યાણક સંબધી તપ તે ર૨ માસ ને ૮ દિવસ પ્રમાણને હેવાથી એકાંતર ઉપવાસ વડે કરતાં ૪૪ માસ ને ૧૬ દિવસે થઈ શકે છે. ૧૮, ઉદરિકા તપ [પાંચ પ્રકારે] અલ્પાહાર, અપાર્ધા, દ્રિભાગા, પ્રાતા અને દેશના (કિંચિદના) એ પાંચ પ્રકારે ઊનોદરિકા તપ કહેવાય છે. તેમાં એકથી આઠ કવળ સુધી અપાહાર, નવથી બાર કવળ સુધી અપાઈ, તેરથી સોળ કવળ સુધી દ્વિભાગ, સત્તરથી ચેવિશ કવળ સુધી પ્રાપ્તા અને પચીશથી એકત્રીશ કવળ સુધી કિંચિદૃના આ પાંચ પ્રકારની ઉનેદરિકા ત્રણ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે–એકાદિક કવળવડે જઘન્ય, બે આદિ કવળવડે મધ્યમ અને આઠ આદિ કવળવડે ઉત્કૃષ્ટ. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ * * * ઉનેદરિકા તપ * * [ ૨૯ ] આ પ્રમાણે પાંચ પ્રકારની ઊદરિકા સમજવી. તેમાં અલપહારા ઊદરિકા એક ગ્રાસે કરીને જઘન્ય, બે, ત્રણ, ચાર અને પાંચ ગ્રાસે કરીને મધ્યમ. અને છ સાત તથા આઠ કવળવડે ઉત્કૃષ્ટ જાણવી. અપાર્ધા ઉનેદરિકા નવ ગ્રાસવડે જઘન્ય, દશ તથા અગીયાર ગ્રાસવડે મધ્યમ, અને બાર ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૨. દ્વિભાગ ઉનેદરિકા તેર ગ્રાસવડે જઘન્ય ચૌદ તથા પંદર ગ્રાસવડે મધ્યમ, અને સેળ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૩. પ્રાપ્તા ઊદરિકા સત્તર તથા અઢાર ગ્રાસ વડે જઘન્ય, ઓગણીશ, વશ, એકવીશ તથા બાવીશ કવળે કરીને મધમ, અને ત્રેવીશ તથા વીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૪ કિંચિદૃના ઊનોદરિકા પચીશ તથા છવીસ ગ્રાસવડે જઘન્ય, સત્તાવીશ, અઠ્ઠાવીશ, તથા ઓગણત્રીશ ગ્રાસવડે મધ્યમ અને ત્રીશ તથા એકત્રીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૫. પુરૂષને સંપૂર્ણ આહાર બત્રીશ કવળને છે, તેથી એકત્રીશ કવળ સુધી કિંચિદના ઊદરિકા થાય છે. આ પ્રમાણે પાંચ પ્રકારની ઊને દરિકા પંદર દિવસે પૂર્ણ થાય છે. સ્ત્રીઓને સંપૂર્ણ આહાર અક્વીશ કવળને છે, તેથી તેને આશ્રયીને પાંચ પ્રકારની ઉનેદરિકા આ પ્રમાણે જાણવીએકથી સાત કવળ સુધી અલ્પાહાર ૧. આઠથી અગિયાર કવળ સુધી અપાધુ ૨, બારથી ચૌદ કવળ સુધી બ્રિભાગા ૩, પંદરથી એકવીશ કવળ સુધી પ્રામા ૪, તથા બાવીશથી સત્તાવીશ કવળ સુધી કિંચિદૃના ઊને દરિકા છે. આ પાંચે પ્રકાર પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે કરીને ત્રણ ત્રણ પ્રકારે આ પ્રમાણે છે.–અલ્પાહારા ઊનોદરિકા એક તથા For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] * * તપાવલિ * * * બે ગ્રાસ વડે જઘન્ય. ત્રણ, ચાર તથા પાંચ ગ્રાસ વડે મધ્યમ અને છ તથા સાત ગ્રાસ વડે ઉત્કૃષ્ટ ૧. અપર્ધા ઊદરિકા આઠ ગ્રાસ વડે જઘન્ય, નવ ગ્રાસે કરીને મધ્યમ અને દસ તથા અગિયાર ગ્રાસ વડે ઉત્કૃષ્ટ જાણવી ૨. દ્રિભાગા ઊને દરિકા બાર ગ્રાસે કરીને જઘન્ય, તેર ગ્રાસ વડે મધ્યમ અને ચૌદ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૩. પ્રામા ઊદરિકા પંદર તથા સેળ ગ્રાસે કરીને જઘન્ય. સત્તર, અઢાર અને ઓગણેશ ગ્રાસવડે મધ્યમ અને વીશ તથા એકવીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૪. તથા કિંચિદ્રના ઉનેદરિકા બાવીશ તથા ત્રેવશ કવળ વડે જઘન્ય, વીશ તથા પચીશ ગ્રાસ વડે મધ્યમ, અને છવ્વીશ તથા સત્તાવીશ ગ્રાસ વડે ઉત્કૃષ્ટ જાણવી પ. આ પ્રમાણે પંદર દિવસે આ તપ પૂર્ણ થાય છે. આ દ્રવ્ય ઉદરિકા જાણવી. ભાવ ઉનેદરિકા આગમમાં આ પ્રમાણે કહી છે – નિરંતર ક્રોધાદિકને ત્યાગ કરે, તથા જિનેશ્વરના વચનની ભાવના ભાવવી. એ ભાવ ઉનેદરિકા વીતરાગે કહેલી છે. ૧ લેકપ્રવાહ ઉનેદરિકા આ પ્રમાણે છે–પ્રથમ દિવસે આઠ કવળ, બીજે દિવસે બાર, ત્રીજે દિવસે સેળ, થે દિવસે ચોવીશ તથા પાંચમે દિવસે એકત્રીશ કવળ લેવા. સ્ત્રીઓએ પહેલે દિવસે સાત, બીજે દિવસે અગીયાર, ત્રીજે દિવસે ચૌદ, ચેાથે દિવસે એકવીશ તથા પાંચમે દિવસે સત્તાવીશ કવળ લેવા. એ પ્રમાણે આ તપ પાંચ દિવસે પૂર્ણ થાય છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સં ખના તપ ક = [ ૩૧ ] ગણણું નીચે પ્રમાણે ગણવું. સાવ ખ૦ લેનવ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ઉદરિતપણે નમઃ - ૧૯, સંલેખના ત૫. પ્રથમ ચાર વરસ વિચિત્ર તપ કરવા. પછી બીજા ચાર વરસ નીવીને આંતરાવાળા ઉપવાસ એ જ પ્રમાણે કરવા. ત્યાર પછી બે વરસ સુધી નવીના આંતરાવાળા આયંબિલ કરવા. ત્યારપછી છ માસ સુધી ઉપવાસ તથા છટ્ઠ પરિમિત ભેજનવાળા આયંબિલને આંતરે કરવા. ત્યારપછી છ માસ સુધી આયંબિલના આંતરાવાળા ચાર-ચાર ઉપવાસ કરવા. ત્યારપછી એક વર્ષ સુધી નિરંતર આયંબિલ કરવા. એ પ્રમાણે બાર વરસે આ તપ પૂર્ણ થાય છે “નમે તવસ્સ” એ પદનાં ગણણની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. યંત્રમાં આ પ્રમાણે લખ્યું છે – વર્ષ કથાવત્ ૩૨૪ ૩૪, ૩૬૬ ૩૬/ ૩૧ ૧ ૩૨ ૦gI वर्ष ४ यावत् उनि । उनि । उनि । उनि । उ१५नि । उ३०नि। વર્ષ ૨ વાવ માં | નિ | મા રૂારિ પૂરળીયા | मास ६ यावत् उ १ आं । उ २ आं । उ ३ आं । पूरणीया । मास ६ यावत् उ ४ आं । उ ४ आं । उ ४ आं । पूरणीया । वर्ष १ यावत् आचाम्लानि कर्तव्यानि । For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] * * તપાવલિ ૨૦, સર્વસંખ્યા શ્રી મહાવીરતપ. બાર વરસ, છ માસ તથા અમાસ, આટલો કાળ શ્રી મહાવીર સ્વામી છવસ્થપણે રહ્યા, તે વખતે તેમણે જે તપસ્યા કરી તે આ પ્રમાણે–એક છમાસી તપ, એક બીજું છમાસી તપ પાંચ દિવસ ન્યૂન, નવ ચાતુર્માસી તપ, બે ત્રિમાસિક તપ, બે અઢી માસિક તપ, છ દ્વિમાસિક તપ, બે દેઢ માસિક તપ, બાર માસખમણ, છેતર પક્ષ ખમણ, બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા, દશ દિવસની સભદ્ર પ્રતિમા, બસ એગણત્રીશ ૬, બાર અદૃમ, ત્રણસે ઓગણપચાસ પારણાના દિવસ તથા એક દીક્ષાને દિવસ. સવ મળી બાર વરસ સાડા છ માસ થયા. આ તપ યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા. શક્તિ ન હોય તેણે આ સર્વ તપમાંથી કેઈ પણ તપ શક્તિ તથા કાળને અનુસરીને કરવા. ઉદ્યાપનમાં શ્રી મહાવીરની મોટી સ્નાત્ર વિધિએ સ્નાત્ર કરવાપૂર્વક અષ્ટ પ્રકારી પૂજા કરવી. છ વિગઈના પકવાન્ન, વિવિધ ફળ વિગેરે કવાં. (ગધૂમ મણ ૧, ઘી મણ ને ) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીથકર નામકર્મને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “શ્રી મહાવીર નાથાય નમઃ” એ મંત્રના ગણુણાની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ * * * કનકાવલી ત૫ * * [ ૩૩ ] ૨૧, કનકાવલી ત૫. તપસ્વીઓના હૃદયને શેભાવનાર હોવાથી આ કનકાવલી નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી છ૬ કરી પારણું કરવું, પછી અદૃમ કરી પારણું કરવું. એ રીતે એક કાહલિકા પૂર્ણ થાય છે, ત્યાર પછી આઠ ૭૬ કરવા, તેથી એક દાડિમ પૂર્ણ થાય છે. ત્યાર પછી એક ઉપવાસ કરી પારણું, બે ઉપવાસ કરી પારણું, ત્રણ ઉપવાસ કરી પારણું એ રીતે અનુક્રમે વધતાં–વધતાં સેળ ઉપવાસ કરી પારણું કરવું. એમ કરવાથી હારની એક લતા ( સેર ) પૂર્ણ થાય છે. ત્યાર પછી ચેત્રીશ છઠ્ઠું કર વાથી તે લતાની નીચે પદક સંપૂર્ણ થાય છે, ત્યારપછી સેળ ઉપવાસ કરીને પારણું, પંદર ઉપવાસ કરીને પારણું, ચૌદ ઉપવાસ કરીને પારણું, એ રીતે પ્રતિમે અનુક્રમે ઉતારતાં-ઉતારતાં એક ઉપવાસ કરીને પારણું કરવું. એમ કરવાથી હારની બીજી લતા ઉત્પન્ન થાય છે. ત્યારપછી આઠ છદ્ર કરવાથી તેની ઉપરનું બીજું દાડિમ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી અદૃમ કરીને પારણું, પછી છઠ્ઠું કરીને પારણું અને પછી એક ઉપવાસ કરીને પારણું કરવું. તેથી ઉપરની બીજી કાહલિકા ઉત્પન્ન થાય છે. અહીં જે ઉપવાસ, છ અને અદૃમ લખ્યા છે તેનું પારણું કરીને તરત બીજે દિવસે જ ઉપવાસદિક કરવા, પણ વચમાં આંતરું પાડવું નહીં આ તપમાં કુલ પારણાના દિવસે ૮૮ થાય છે, તથા ઉપવાસ ૩૮૪ થાય છે, એટલે આ તપ એક વર્ષ, ત્રણ માસ અને બાવીશ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] * * તપાવલિ * * * દિવસે પૂર્ણ થાય છે. એ પ્રમાણે ચાર વાર કરવાથી પાંચ વર્ષ, બે માસ અને અઠ્ઠાવીસ દિવસ થાય છે, એમ ચાર ગણે તપ કરવાનું પ્રવચનસારદ્વારમાં કહેલું છે. ) અહીં પારણામાં પહેલી શ્રેણએ વિગઈ સહિત ઈચ્છિત ભેજન કરે, બીજી શ્રેણીએ નવી, ત્રીજી શ્રેણએ અલેપ દ્રવ્ય એટલે જે ચીજ ખાતાં હસ્ત વિગેરેને લેપ ન થાય એવા ચણા, વાલ વગેરે ખાવા, તથા ચેથી શ્રેણએ આયંબિલ કરવા. (સવ પારણાના દિવસે એકાસણાના જ છે. ) ઉઘાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, ઉપવાસની સંખ્યા પ્રમાણે સુવર્ણ ટંકની માળા બનાવી પ્રભુના કંઠમાં નાંખવી. તથા છએ વિગઈના પવાને, વિવિધ ફળો વિગેરે ઢોકવાં. સાધુઓને અન્નદાન દેવું. સંઘ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવામાં સર્વ ભેગ તથા મેક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. વિશેષ એટલું છે કે, અંતકૃદશાંગાદિ સૂત્રમાં કનકાવલિના પદકમાં તથા દાડિમમાં બગડા (ષષ્ઠ) છે તેને સ્થાને તગડા (અઠ્ઠમ) કહ્યા છે અને રત્નાવલિમાં અફ્રેમ છે, તેને સ્થાને ષષ્ઠ મુકવા એવું શ્રી પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે. ગણણું “૩૨ નમે અરિહંતાણું” એ પદનું વીશ નવકારવાળી વડે ગણવું. સાથી આ વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ * * અગિયાર અંગ ત૫* [ ૩૫ ] ૨૨, અગિયાર અંગ ત૫. શુકલ એકાદશીથી આરંભીને અગીયાર માસની એકાદશીએ યથાશક્તિ તપ કરવાથી અંગ તપ પૂર્ણ થાય છે. આચારાંગ વિગેરે અગીયાર અંગને આ તપ હેવાથી અંગતપ કહેવાય છે. તેમાં શુકલ એકાદશીને દિવસે યથાશક્તિ એકાસણું, નવી, આયંબિલ કે ઉપવાસ કરે. એ પ્રમાણે દરેક શુકલ એકાદશીએ અથવા અને પક્ષની એકાદશીએ કરવું. તે અગિયાર માસે પૂર્ણ થાય છે. ( બન્ને પક્ષની એકાદશી લેવાથી અગીયાર પખવાડીયે તપ પૂરે થાય છે. એમ પણ કઈ આચાર્યને મત છે. ) ઉદ્યાપન લઘુ પંચમીની પેઠે કરવું. વિશેષ એટલું કે આ તપમાં અગીયાર અંગ લખાવવા તથા અગિયાર–અગિયાર વસ્તુ ઢોકવી. આ તપ કરવાથી આગમના બેધની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ૧ શ્રી આચારાંગ સૂત્રાય નમઃ ૨ શ્રી સુયગડાંગ સૂત્રાય નમઃ ૩ શ્રી ઠાણાંગ સૂત્રાય નમઃ ૪ શ્રી સમવાયાંગ સૂત્રાય નમઃ ૫ શ્રી ભગવતી સૂત્રાય નમઃ ૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્રાય નમઃ ૭ શ્રી ઉપાસકદશાંગ સૂત્રાય નમઃ ૮ શ્રી અંતકૃતદશાંગ સૂત્રાય નમઃ ૯ શ્રી અનુત્તરોવવાઈ સૂત્રાય નમઃ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ * * [ ૩૬ ] * * તપાવલિ * ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રાય નમઃ ૧૧ શ્રી વિપાકસૂત્રાય નમઃ ૨૨, સંવત્સર ત૫. એક વર્ષમાં નિશ્ચ જે તપ કરાય તે સાંવત્સર તપ કહેવાય છે, તેમાં પાક્ષિક આલેચના એટલે પંદર દિવસની આલેચના માટે દરેક ચૌદશે ઉપવાસ કરે તે, અર્થાત બાર માસની વીશ ચતુદશીના ઉપવાસ કરવા. તથા ચાતુ ર્માસની આલેચના માટે ત્રણે ચોમાસીએ એટલે કાતિક ચિમાસી, ફાગણ માસી તથા અષાઢ માસીએ બે ઉપવાસ કરવાથી છ. ઉપવાસ થાય. તથા સંવત્સરી આલેચના માટે ત્રણ ઉપવાસ સંવત્સરીના કરવા. એ સર્વ મળીને તેત્રીશ ઉપવાસ કરવા. આ તપ કરવાથી વર્ષમાં કરેલાં પાપને ક્ષય થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. (બીજે વર્ષીતપ જુદી જાતને છે.) સંવત્સતપસે નમઃ” ગણણું નવકારવાળી વીશ તથા સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૨૩, નંદીશ્વર ત૫. નંદીશ્વરને તપ દીવાળીની અમાવાસ્યાથી શરૂ કરવાને કહેલ છે, તે સાત વર્ષે અથવા એક વર્ષે તે (નંદીશ્વર)ની પૂજા વડે પૂર્ણ કરાય છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ * * 5 નંદીશ્વર તપ * * [ ૩૭ ] નંદીશ્વરદ્વીપમાં રહેલા ચૈત્યેની આરાધના માટે આ તપ કહે છે. તેમાં દિવાળીની અમાવાસ્યાને જ પટ્ટ ઉપર નંદીશ્વરનું ચિત્ર કાઢી તેની પૂજા કરવી. તે દિવસે શક્તિ પ્રમાણે ઉપવાસ, આયંબિલ, એકાસણું કે નવી કરવી, પછી દરેક અમાવાસ્યાએ તે જ તપ કરે. એ પ્રમાણે સાત વર્ષ કરે. અથવા એક વર્ષ સુધી કરે. ઉઘાપનમાં મોટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરીને સુવર્ણના કરાવેલા નંદીશ્વરની પાસે બાવન-બાવન જાતિના ભેદક, ફળ, પુષ્પ. પકવાન્ન વિગેરે ઢોકવાં. સાધુપૂજા સંઘપૂજા, સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપ કરવાથી આઠ ભવે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. બીજી રીત. ઉપર જે સાત વર્ષ સુધી તપ કરવાનું લખ્યું છે, તેમાં મતાંતર આ પ્રમાણે છે– દીવાળીની અમાવાસ્યાઓ શરૂ કરીને તેર અમાવાસ્યા સુધી તપ કરે. પછી ફરીથી દીવાળીની અમાવાસ્યાએ શરૂ કરી તેર અમાવાસ્યાએ પૂરો કર. એ પ્રમાણે ચાર વાર કરે. આ પ્રમાણે કરવાથી પણ સાત વર્ષે પૂરે થાય છે. ઉપવાસ “બાવન થાય છે. એક વર્ષના સંબંધમાં પણ મતાંતર આ પ્રમાણે છે – દીવાળીની અમાવાસ્યાએ છ૬ કરે, પછી દરેક પુનમ તથા અમાવાસ્યાએ છરૃ કરે. એ રીતે તેર મહિને આ તપ પૂર્ણ થાય છે. એટલે છવીસ છકૂના બાવન ઉપવાસ થાય છે. નંદીશ્વરદ્વીપતપસે નમઃ” નવકારવાળી વીશ. સાથીઓ વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] * * તપાવલિ ૨૪, પુંડરિક તપ | ( ચિત્રી પુનમ તપ. ) પુંડરીક એટલે શ્રી કષભદેવના પહેલા ગણધરની આરાધના માટે આ તપ છે, તેથી પુંડરિક તપ કહેવાય છે. તે ગણધર ચેરી પુર્ણિમાને રેજ સિદ્ધાચળ પર સિદ્ધિપદ પામ્યા છે તેથી તે દિવસે શ્રી પુંડરિક સ્વામીની પ્રતિમાની પૂજા કરવી. તથા શકિત પ્રમાણે ઉપવાસ, એકાસણાદિક તપ કરે, કસુંબી રંગવાળા વસ્ત્રથી પૂજા કરવી, કસુંબી રંગની પીળ કરવી, નેત્રોજન કરવું, હરિદ્વા રાગે કરીને પણ પૂજા કરવી. ત્યારપછી દરેક પૂર્ણિમાએ તે પ્રમાણે તપ તથા પૂજા કરવી એ પ્રમાણે સાત વર્ષ અથવા એક વર્ષ સુધી કરવું. અથવા બાર વર્ષની બાર ચૈત્રી પૂર્ણિમા જ કરવી. ( પંદર વરસ કરવાનું પણ બાર માસિક પર્વ કથામાં કહ્યું છે.) ઉદ્યાપનમાં સ્ત્રીએ નણંદની દીકરીને તથા પુરૂષે બેનની દીકરીને ઘણું માંડાનું ભજન કરાવી હરિદ્વા રાગ, કસુંબી વસ્ત્રને જેટે, તાંબૂલ, કંકણુ નૂપુર વિગેરે આપવું. સાધુસાધ્વીઓને રજોહરણ, મુખવસ્ત્રિકા, વસ્ત્ર-પાત્ર વિગેરેનું દાન દેવું. તથા ઘણું માંડા વહેરાવવા. તેમ જ શ્રાવકના સાત ઘરે ઘણા માંડા દેવા. આ તપ કરવાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. શ્રી પુંડરિક ગણુધરાય નમઃ ” નવકારવાળી વીશ, સાથીયા વિગેરે દેશે કરવા. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ * * * પુંડરિક તપ * * [ ૩૯ ]. ચૈત્રી પુનમના તપને વિધિપિતાના સ્થાને રહીને જેને તપ કરે છે તેને માટે વિધિ કહે છે. મુખ્યતાથી તે શ્રી પુંડરિક ભગવાનના જ પ્રતિમાજી હવાં જોઈએ. તેના અભાવે શ્રી ગૌતમસ્વામીના, તેને અભાવે શ્રી ઋષભદેવજીના પ્રતિમાજી, તેના અભાવે જે પ્રભુજીનું બિંબ હેય તેની પાસે વિધિ કર. છેવટ સ્થાપનાચાર્ય પાસે પણ કરે. ૧૫૦ પ્રદક્ષિણા દેવી, ૧૫૦ ખમાસમણ દેવા, ૧૫૦ સાથીયા કરવા, ૧૫૦ પુલની માળાએ ચડાવવી ને ૧૫૦ લેગસ્સને કાઉસગ્ગ કરે. જે એક સાથે ન થઈ શકે તો ૧૦-૨૦-૩૦-૪૦ અને ૫૦ લેગસ્સને જુદો જુદો કરીને ૧૫૦ લેગસ્સનો કાઉસગ્ગ પૂરે કર. ૨૫, સમવસરણ ત૫ સમવસરણની આરાધના માટે આ તપ છે. તેમાં ગુજરાતી શ્રાવણવદ એકમને દિવસે આરંભીને પિતાની શકિત પ્રમાણે બેસણું અથવા એકાસણું વિગેરે કરવું. એ રીતે સોળ દિવસ કરવું હંમેશાં સમવસરણની પૂજા કરવી. આ પ્રમાણે ચાર વર્ષ કરવું. ઉદ્યાપને (દર વરસે) સમવસરણની મેટી સ્નાત્રવિધિએ પૂજા કરી છ વિગઈની વસ્તુઓનો થાળ (પકવાન્ન-ફળ વિગેરે) ઢેકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સાક્ષાત્ તીર્થંકરનું દર્શન થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] * * તપાવલિ * * * પ્રવચનસારે દ્વાર વિગેરેમાં એવું કહ્યું છે કે –પહેલે વરસે સેળ એકાસણું, બીજે વરસે સોળ નીવી, ત્રીજે વરસે સેળ ઉપવાસ કરવા. જે લાટ ઉપવાસ ન કરી શકે તે ચાર–ચાર ઉપવાસને આંતરે પારણું કરવું, એમ જૈન પ્રબંધમાં કહ્યું છે. પણ ચારે વરસ આ રીતે જ ઉપવાસ કરવાનું લખે છે, આ તપને મોટું સમવસરણ પણ કહે છે. જે લાગેટ ઉપવાસ ન કરી શકે તેને માટે બીજી રીત એ છે કે –પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે નવી, ત્રીજે દિવસે આયંબિલ, ચેાથે દિવસે ઉપવાસ. એ એક ઓળી થઈ એવી ચાર એળી કરવાથી સોળ દિવસ થાય એ રીતે પણ ચાર વરસ કરવું. (પ્રત નં. ) સમવસરણ ત૫. બીજુ આ તપને નાનું સમવસરણ પણ કહે છે. આ તપનો શ્રાવણ વદ ચોથથી આરંભ કરી ભાદરવા શુદિ ચોથને દિવસે એટલે સેળ દિવસે પૂર્ણ કરે. તેમાં (એકાસણદિક) યથાશક્તિ તપ કર, ઉઘાપન વિગેરે ઉપર પ્રમાણે (આચાર દિનકર.) ચાર શ્રેણના ચાર પ્રકારે ગણણ વિગેરે નીચે પ્રમાણે – સાઇ ખ૦ લેન શ્રી ભાવજિનાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ શ્રી શ્રુતસમવસરણજિનનાથાય નમ: ૯ ૯ ૯ ૨૦ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ * * * સમવસરણ તપ * * [ ૪૧ ] શ્રી મનઃપવઅહત નમઃ શ્રી કેવલિજિનાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૨૬, સમવસરણ ત૫. આ તપ એકાસણાદિકે કરીને એટલે ચાર એકાસણું, ચાર નવી ચાર આયંબિલ તથા ચાર ઉપવાસ કરવાથી થાય છે. અર્થાત્ પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે નવી, વીજે દિવસે આયંબિલ અને ચોથે દિવસે ઉપવાસ, એ પ્રથમ શ્રેણી થઇ. એવી ચાર શ્રેણીએ એટલે સેળ દિવસે આ તપ પૂરે થાય છે. આ તપ શ્રાવણ કૃષ્ણ ચતુર્થીથી આરંભી ભાદ્રપદ શુકલ ચતુર્થીએ એટલે સંવત્સરીને દિવસે પૂર્ણ કરે. એ રીતે ચાર વર્ષ સુધી કરવું. અથવા શ્રાવણ કૃષ્ણ ચતુર્થથી ભાદ્રપદ શુકલ ચતુર્થી સુધી સેળે ઉપવાસ કરવા, અથવા શ્રાવણ કૃષ્ણ પ્રતિપદથી આરંભ કરે, તેમાં પ્રથમ ચાર ઉપવાસ કરી પારણે એકાસણું અથવા બેસણું કરવું, એવી રીતે ચાર શ્રેણિએ કરી સંવત્સરીને દિવસે પૂર્ણ કરે. એ રીતે ચાર વર્ષ કરવું. હંમેશાં સમવસરણની પૂજા કરવી. ઉદ્યાપને જિનપૂજાપૂર્વક ચાર થાળ નૈવેદ્ય ભરીને મૂકવા. (સમવસરણને તપ પૂરો થાય પછી પાંચમે વરસે સિંહાસન તપ અવશ્ય કરે જોઈએ એવી પ્રવૃત્તિ છે. સમવસરણ તપની સાથે સાથે પણ સિંહાસન તપ થઈ શકે છે. આ તપ એક વર્ષમાં કર હોય તે વર્ષે–વર્ષે ઓળી નહીં કરતાં એક વર્ષમાં જ બધી ઓળી કરવાથી પણ થાય છે.) For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] * * તપાવલિ * * * ૨૭, શ્રી વીર ગણધરત૫. ગણધરની આરાધના માટે જે તપ તે ગણધરતપ કહેવાય છે, તેમાં શ્રી વર્ધમાનસ્વામીના અગિઆર ગણધરે છે, તેમની આરાધના માટે દરેક ગણધરને આશ્રયીને એકાંતર અગિયાર–અગિયાર ઉપવાસ અથવા અગિયાર અગિયાર એકાંતર આયંબિલ કરવાં (મતાંતરે દરેક ગણધર આશ્રયીને એક એક ઉપવાસ અથવા આયંબિલ કરવાનું પણ કહ્યું છે.) ઉદ્યાનમાં અગિયાર–અગિયાર ચારિત્રના ઉપકરણ સાધુને આપવાં. ગણધરની મૂર્તિની પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંધપૂજા કરવી. આ તપનું ફળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું વિગેરે નીચે પ્રમાણે. (જે ગણધરને તપ ચાલતું હોય તે નામનું ગણણું ગણવું.) ઉપરને આ તપ વૈશાખ શુદિ ૧૧ થી શરૂ કરવામાં આવે છે. તે દિવસે શ્રી ગણધરના દેવ વાંદે. આ તપ ૧૧ છઠ્ઠું કરીને પણ કરાય છે. સાવ ખલેન ૧ શ્રી ઇન્દ્રભૂતિ ગણધરાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૨ શ્રી અગ્નિભૂતિ ગણધરાય નમઃ ૩ શ્રી વાયુભૂતિ ગણધરાય નમઃ ૪ શ્રી વ્યકતભૂતિ ગણધરાય નમઃ , , , , ૫ શ્રી સુધમસ્વિામિ ગણધરાય નમઃ ૬ શ્રી મંડિત ગણધરાય નમઃ ૭ શ્રી મૌર્યપુત્ર ગણધરાય નમઃ ܂ ܕܕ ܕܕ ܂ ܕܕ ܕܕ ܕܕ ܕܕ ܕܕ ܕܕ * * * For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ . ૯ ૧૦ ૧૧ અશાકવૃક્ષતપ શ્રી અકંપિત ગણુધરાય નમઃ શ્રી અચલભ્રાતૃ ગણુધરાય નમઃ શ્રી મૈતા શ્રી પ્રભાસ * 66 ગણધરાય નમઃ ગણુધરાય નમઃ * For Personal & Private Use Only 34 64 39 ?? 36 ક ,, 1223 ,, [ ૪૩ ] 36 36 33 34 પ 99 ૨૮, અશાકવૃક્ષ તપ. અશેાકવૃક્ષની જેમ આ તપ મ‘ગલકારી હેાવાથી અશાકતપ કહેવાય છે, તેમાં આશ્વિન શુક્લ પક્ષની એકમ ને દિવસે આરભીને શુદ પાંચમ સુધી એટલે પાંચ દિવસ સુધી શક્તિ પ્રમાણે એકાસણાદિક તપ કરવા, હમેશાં અશેકવ્રુક્ષ સહિત શ્રી જિનેશ્વરની પૂજા કરવી. આ પ્રમાણે પાંચ ત્ર કરવું. ( જૈનપ્રખાધમાં તથા જૈનધમ સિધુમાં એવુ લખ્યું છે કે:-આસા માસમાં પંદર ઉપવાસ અને પંદર એકાસાં એકાંતરે કરવાં. આ રીતે કરીએ તે એક જ વર્ષે આ ૩૫ પૂર્ણ થાય છે.) ઉદ્યાપનમાં અશોકવૃક્ષ સહિત નવીન જનબિંબ કરાવી વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવવી. છ ઋતુનાં પુષ્પ, ફળ, સોપારી વિગેરેથી પૂજા કરવી. યથાશક્તિ ફળ, માઇક નૈવેદ્ય ઢાકવાં. આ તપનુ ફળ સ સુખની પ્રાપ્તિ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. અશોકવૃક્ષતપસે નમ: " નવકારવાળી વીશ, સાથીયા વગેરે ખાર–માર કરવા, 14 ,, Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] » * તપાવલિ * * ૨૯, એક સીત્તેર જિનત૫. | ( વિજ્ય ઓળી તપ) એક સીતેર જિનેશ્વરની આરાધના માટે આ તપ છે, તેમાં એકસો સીત્તેર તીર્થકરોને આશ્રયીને આંતર રહિત એક એક એકાસણું કરવું એટલે એક સીત્તેર લગભગ એકાસણાં કરવા અથવા તે વિશ એકાસણાં લગલગ કરીને પછી એક પારણું કરવું, એ પ્રમાણે આઠ વાર કરવાથી એકસે સાઠ એકાસણાં થાય, તે પછી ૧૦ એકાસણી કરવાં, એટલે ૧૭૦ એકાસણાં ને નવ પારણાં થાય છે, અથવા એકાન્તરા એકસે ને સીત્તેર ઉપવાસ કરવાનું પણ કેટલાકના મતમાં છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિએ જિનપૂજા કરીને એક સીનર પકવાન્ન, ફળ, પુષ્પ વિગેરે ઢોકવાં. સંઘ પૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ આયક્ષેત્રમાં જન્મ થાય તે છે. જે દિવસે જે તીર્થકરને તપ ચાલતું હોય તે દિવસે તે તીથકરના નામનું ગાણું ગણવું. સાથીયા, ખમા સમણુ અને કાઉસગ્ન બાર—બાર સમજવા. નવકારવાળી વીશ વશ ગણવી. ગણણું નીચે પ્રમાણે ગણવું. શ્રી જબૂદ્વીપના પ્રથમ મહાવિદેહે જિનનામ, ૧ શ્રી જ્યદેવ સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી અનન્તહર્ષ , ૨ શ્રી કર્ણભદ્ર , ૫ શ્રી ગંગાધર ,, ૩ શ્રી લક્ષ્મીપતિ , ૬ શ્રી વિશાલચંદ્ર , For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ * * એકસિત્તેર જિન તપ [ ૪૫ ] ૭ શ્રી પ્રિયંકર , ૨૦ શ્રી રામેન્દ્ર ૮ શ્રી અમરાદિત્ય ૨૧ શ્રી શાંતિદેવ ૯ શ્રી કૃષ્ણનાથ ૨૨ શ્રી અનંતકૃત ૧૦ શ્રી ગુણગુપ્ત ૨૩ શ્રી ગજેન્દ્ર ૧૧ શ્રી પદ્મનાભ ૨૪ શ્રી સાગરચંદ્ર ૧૨ શ્રી જલધર ૨૫ શ્રી લક્ષમીચંદ્ર ૧૩ શ્રી યુગાદિત્ય ' , ૨૬ શ્રી મહેશ્વર ૧૪ શ્રી વરદત્ત ર૭ શ્રી બાષભદેવ ૧૫ શ્રી ચંદ્રકેતુ ૨૮ શ્રી સૌમ્યકાંતિ ૧૬ શ્રી મહાકાય ૨૯ શ્રી નેમિપ્રભ ૧૭ શ્રી અમરકેતુ - ૩૦ શ્રી અજિતભદ્ર ૧૮ શ્રી અરણ્યવાસ ,, ૩૧ શ્રી મહીધર ૧૯ શ્રી હરિહર ૩૨ શ્રી રાજેશ્વર ઘાતકીખંડના પ્રથમ મહાવિદેહે જિનનામ. ૧ શ્રી વીરચંદ્રસવજ્ઞાનમઃ ૧૦ શ્રી આમિક ૨ શ્રી વત્સસેન , ૧૧ શ્રી નિષ્પાપનાથ ૩ શ્રી નીલકાન્તિ , ૧૨ શ્રી વસુંધરાધિપ , ૪ શ્રી મુંજકેશિ ૧૩ શ્રી મલ્લિનાથ ૫ શ્રી રુકિમક ૧૪ શ્રી વનદેવ ૬ શ્રી ક્ષેમકર ૧૫ શ્રી વલભૂસ ૭ શ્રી મૃગાંકનાથ ૧૬ શ્રી અમૃતવાહન ૮ શ્રી મુનિમૂર્તિ ૧૭ શ્રી પૂર્ણભદ્ર ૯ શ્રી વિમલનાથ ,, ૧૮ શ્રી દેવાંકિત For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] * * તપાવલિ * * * ૧૯ શ્રી ક૯પશાખ ૨૬ શ્રી જલપ્રભ ૨૦ શ્રી નલિનીદત્ત , ૨૭ શ્રી મુનિચંદ્ર , (મહાભીમ સ0) ૨૧ શ્રી વિદ્યાપતિ , ૨૮ શ્રી કષિપાલ , ૨૨ શ્રી સુપાર્શ્વનાથ ૨૯ શ્રી કુડંગદત્ત ૨૩ શ્રી ભાનુનાથ ૩૦ શ્રી ભૂતાનંદ ૨૪ શ્રી પ્રભંજન ૩૧ શ્રી મહાવીર ૨૫ શ્રી વિશિષ્ટનાથ , ૩ર શ્રી તથેશ્વર ઘાતકીખંડના દ્વિતીય મહાવિદેહે જિનનામ, ૧ શ્રી ધર્મદત્ત સવજ્ઞાનમઃ ૧૪ શ્રી લલિતાંગ ૨ શ્રી ભૂમિપતિ , ૧૫ શ્રી અમરચંદ્ર , ૩ શ્રી મેરૂદત્ત , ૧૬ શ્રી સમાધિનાથ ૪ શ્રી સુમિત્ર ૧૭ શ્રી મુનિચંદ્ર ૫ શ્રી શ્રીનાથ ૧૮ શ્રી મહેન્દ્રનાથ ૬ શ્રી પ્રભાનંદ ૧૯ શ્રી શશાંક ૭ શ્રી પદ્માકર ૨૦ શ્રી જગદીશ્વર ૮ શ્રી મહાઘેષ ૨૧ શ્રી દેવેન્દ્રનાથ ૯ શ્રી ચન્દ્રપ્રભ ૨૨ શ્રી ગુણનાથ ૧૦ શ્રી ભૂમિપાલ , ૨૩ શ્રી ઉદ્યોતનાથ ૧૧ શ્રી સુમતિષેણ , ૨૪ શ્રી નારાયણ ૧૨ શ્રી અતિપ્યુ (@)ત, ૨૫ શ્રી કપિલનાથ (અયુત સ0) ૧૩ શ્રી શ્રી તીર્થભૂતિ , ૨૬ શ્રી પ્રભાકર For Personal & Private Use Only For Personal Page #56 -------------------------------------------------------------------------- ________________ * * એકસોસિત્તેર જિનતપ * [ ૮૭ ] ર૭ શ્રી જિનદીક્ષિત , ૩૦ શ્રી વજધર ૨૮ શ્રી સકલનાથ , ૩૧ શ્રી સહસ્ત્રાર ૨૯ શ્રી શીલારનાથ , ૩૨ શ્રી અશોકાખ્ય , પુષ્કરાર્થે પ્રથમ મહાવિદેહે જિનનામ. ૧ શ્રીમેઘવાહન સર્વજ્ઞાનમઃ ૧૭ શ્રી સિદ્ધાર્થનાથ ૨ શ્રી જીવરક્ષક » ૧૮ શ્રી સફલનાથ ૩ શ્રી મહાપુરૂષ , ૧૯ શ્રી વિજયદેવ ૪ શ્રી પાપહર , ૨૦ શ્રી નરસિંહ ૫ શ્રી મૃગાંકનાથ છે, ૨૧ શ્રી સતાનંદ ૬ શ્રી સુરસિંહ ,, ૨૨ શ્રી વૃંદારક ૭ શ્રી જગપૂજ્ય છે ૨૩ શ્રી ચંદ્રતાપ , , ૮ શ્રી સુમતિનાથ ૨૪ શ્રી ચિત્ર (ચંદ્ર) ગુપ્ત ૯ શ્રી મહામહેન્દ્ર ૨૫ શ્રી દઢરથ ૧૦ શ્રી અમરભૂતિ ૨૬ શ્રી મહાયશા ૧૧ શ્રી કુમારચંદ્ર ૨૭ શ્રી ઉષ્માંક ૧૨ શ્રી વારિણ ૨૮ શ્રી પ્રદ્યુમ્નનાથ ૧૩ શ્રી રમણનાથ - ૨૯ શ્રી મહાતેજ ૧૪ શ્રી સ્વયંભૂ ૩૦ શ્રી પુષ્યકેતુ ૧૫ શ્રી અચલનાથ ,, ૩૧ શ્રી કામદેવ ૧૬ શ્રી મકરકેતુ , ૩ર શ્રી સમરકેતુ પુષ્કરાર્ધ દ્વિતીય મહાવિદેહે જિનનામ. ૧ શ્રી પ્રસન્નચંદ્ર , ૩ શ્રી વજનાથ ૨ શ્રી મહાસેન , ૪ શ્રી સુવણુબાહુ , For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] ૫ શ્રી કુરચંદ્ર(કુરૂવિદ),, ૬ શ્રી વજ્રવીય ૭ શ્રી વિમલચંદ્ર ૮ શ્રી યશેાધર ૯ શ્રી મહાખલ ૧૦ શ્રી વજ્રસેન ૧૧ શ્રી વિમલબેધ ૧૨ શ્રી ભીમનાથ ૧૩ શ્રી મેરૂપ્રભ ૧૪ શ્રી ભદ્રગુપ્ત ૧૫ શ્રી સુદૃઢસિંહ ૧૬ શ્રી સુવ્રત ૧૭ શ્રી હરિદ્ર ૧૮ શ્રી પ્રતિમાધર "" ,, "" 99 "" ,, 99 99 99 99 99 99 તપાલિ ,, * ૧૯ શ્રો અતિશ્રેય (અજિતનાથ) ૨૦ શ્રી કનકકેતુ ૨૧ શ્રી અજિતવીય ૨૨ શ્રી ફલ્ગુમિત્ર ૨૩ શ્રી બ્રહ્મભૂત(તિ) ૨૪ શ્રી હિત(દિન)કર ૨૫ શ્રી વરૂદત્ત ૨૬ શ્રી યશઃકીતિ ૨૭ શ્રી નાગે ૨૮ શ્રી મહીધર * ૐ ૐ ૐ ૐ ૐ 99 99 99 ,, 99 "" ૨૯ શ્રી કૃતબ્રહ્મ(કૃતવમ),, ૩૦ શ્રી મહેન્દ્ર ૩૧ શ્રી વર્ધમાન ૩૨ શ્રી સુરેદ્રદત્ત 99 99 99 ૧ જંબુદ્રીપે ભરતક્ષેત્રે-શ્રી અજિતનાથ સÖજ્ઞાય નમઃ ૨ ધાતકીખડે ભરતક્ષેત્ર-શ્રી સિદ્ધાંતનાથ સર્વજ્ઞાય નમઃ ૩ ધાતકીખડે દ્વિતીય ભરતક્ષેત્રે-શ્રી કરૂણુનાથ સ॰ ૪ પુષ્કરાધે પ્રથમ ભરતક્ષેત્રે–શ્રી પ્રભાસનાથ સજ્ઞાય નમઃ ૫ પુષ્કરાધે દ્વિતીય ભરતક્ષેત્રે-શ્રી પ્રભાવકનાથ સર્વજ્ઞાય નમઃ ૬ જંબુદ્રીપે ઐરવતક્ષેત્ર-શ્રી ચંદ્રનાથ સ`જ્ઞાય નમઃ ૭ ધાતકીખડે પ્રથમ અરવતક્ષેત્રે-શ્રી જયનાથ સજ્ઞાય નમઃ ૮ ધાતકીખડે દ્વિતીય ઐરવતક્ષેત્ર-શ્રી પુષ્પદન્ત સર્વજ્ઞાય નમઃ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ * * - * નવાર તપ * * ૮ ૪૯ ? ૯ પુષ્પરાધે પ્રથમ ઐરવતક્ષેત્રે-શ્રી આગ્રાહિક સર્વજ્ઞાય નમઃ ૧૦ પુષ્કરા દ્વિતીય ઐરાવતક્ષેત્રે-વલિલ)ભદ્ર સર્વજ્ઞાય નમઃ ૩૦, નવકાર ત૫. નવકારમંત્રની આરાધના માટે જે ત૫, તે નવકારતપ કહેવાય છે, તેમાં પહેલા પદમાં સાત વર્ણ છે, તેથી તેના સાત ઉપવાસ અથવા સાત એકાસણું કરવા, ખીજ પદમાં પાંચ અક્ષર હોવાથી પાંચ ઉપવાસ અથવા પાંચ એકાસણું, કરવાં. ત્રીજા પદના સાત, ચેથા પદના સાત, પાંચમાના નવ, તથા છઠ્ઠા, સાતમા, આઠમાના આઠ-આઠ અને નવમાના નવ ઉપવાસ અથવા એકાસણું કરવાં. આ પ્રમાણે કરવાથી અડસઠ ઉપવાસ અથવા એકાસણું થાય છે. આ ઉપવાસ અથવા એકાસણું લગોલગ કરવાં, અથવ શક્તિ ન હોય તે સંપદાઓ-સંપદાએ પારણું કરીને કરવા. (સંપદા ઉપર પ્રમાણે જાણવી, પણ આઠમા અને નવમા પદની સંપદા એક જ ગણવી.) ઉપવાસ કરે તે એકાંતરા પણ કરે” “તેમાં પારણું બેસણું તિવિહારું કરવું. ઉદ્યાનમાં રૂપાના પતરા ઉપર સુવણની લેખણવતી પંચપરમેષ્ટિને મંત્ર લખીને જ્ઞાનપૂજા કરવી. અડસઠ ૧ આઠમા અને નવમા પદે સાત છ તથા એક અદ્દેમ કરવો એ સંપ્રદાય છે. * બીજી પ્રતિઓમાં કસ્તુરીથી લખવાનું કહેલું છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] * * તપાવલિ * * * અડસઠ ફળ, પુષ્પ, રૂપાનાણું, પકવાન્ન વિગેરે ઢેકવાં, ગુરુપૂજા સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. પોતપોતાની સંપદાનું ગણુણું ગણવું સાથીયા વિગેરે નીચે પ્રમાણે – સાખટ લેના પહેલી સંપદાએ નમો અરિહંતાણં ૭ ૭ ૭ ૨૦ બીજી ,, નમો સિદ્ધાણં ૫ ૫ ૫ ૨૦ ત્રીજી ,, નમો આયરિયાણં ૭ ૭ ૭ ર૦ ચેથી નમે ઉવઝાયાણં ૭ ૭ ૭ ૨૦ પાંચમી નમે એ સવ્વસાહૂણં ૯ ૯ ૯ છઠી , એસો પંચ નમુકકારે અસ ૮ ૮ ૮ ૨૦ સાતમી સવપાવપણાસણે ૮ ૮ ૮ આઠમી મંગલાણં ચ સવ્વસિં ૧૭ ૧૭ ૧૭ ૨૦ પઢમં હવઈ મંગલ આ તપનું ફળ સવ સુખની પ્રાપ્તિ થાય તે છે. યતિ તથા શ્રાવકને કરવાને આ અનાગાઢ તપ છે. નવકાર પદને તપ સેનપ્રશ્નમાં આ પ્રમાણે લખેલ છે. પ્રથમ પદના સાત અક્ષર માટે લાગેટ સાત ઉપવાસ કરવા. બીજાના પાંચ અક્ષર માટે પાંચ ઉપવાસ લાગેટ કરવા, એવી રીતે સાત પદ સુધી દરેક સંપદાના અક્ષરો પ્રમાણે ઉપવાસ લાગટ કરે અને આઠમી–નવમી સંપદાએ શકિત હોય તે ૧૭ ઉપવાસ એકી સાથે કરે ને શક્તિ ન હેય તે પહેલા આઠ કરી પારણું કરી ફરી નવ ઉપવાસ કરે. દરેક પદનું ગણુણું એક એક લાખ ગણે અને જે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ * * * ચેકપૂર્વ ત૫ * * [ પ ] આઠમી-નવમી ભેગી કરે [ ૧૭ ઉપવાસ લાગટ કરે ] તે એ બે પદનો ભેગો બે લાખ જાપ કરે. પ્રથમ પદને તપ કરે ત્યારે સાત દિન સુધી “નમો અરિહંતાણ” ને એક લાખ જાપ કરે, એવી રીતે જે જે પદને તપ કરે, તે તે પદને જાપ એક લાખ કરે, અને જે શક્તિ ન હોય તે દરેક પદનું બે હજાર ગણણું ગણે સાથીયા-ખમાસમણ વિગેરે પૂર્વની પેઠે જાણવાં. ૩૧, ચૌદ પૂર્વત". ચૌદ પૂર્વની આરાધના માટે જે તપ, તે વૈદ પૂર્વ તપ કહેવાય છે. તેમાં શુભ મુહૂર્ત શુદિ ચૌદશને રોજ શરૂ કરી ચૌદ માસની શુદિ ચૌદશે–ચૌદશે શક્તિ પ્રમાણે ઉપવાસ અથવા એકાસણાદિક તપ કરે. અથવા બને દશ લઈને સાત માસે તપ પૂરે કરે. [ આ ચર્તુદશી તપ પણ કહેવાય છે.] અથવા શુદિ ચૌદશને દિવસે આરંભીને લગલગ ચૌદ દિવસ સુધી એકાસણી કરી પૂરો કર. પ્રથમ આગમની સ્થાપના કરવી. વાસક્ષેપથી તેની પૂજા કરવી. જ્ઞાન પાસે નીચે બતાવ્યા પ્રમાણે નિત્ય સાથીયા કરવા, નિત્ય ચૈત્યવંદન કરવું. જ્ઞાનની યથાશક્તિ રૂપાનાણે પૂજા કરવી. જ્ઞાનની પૂજા ભણવવી. સ્તવનને સ્થાને જ્ઞાનની પૂજા કહેવી. (છેલે દિવસે વરઘોડે ચઢાવે.) ઉદ્યાપન જ્ઞાનપંચમીની પેઠે કરવું. (જુઓ નંબર ૩૬ અથવા ૩૫) વિશેષ એટલું કે, ૧૪ પુસ્તક લખાવીને મૂકવાં. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૫૨ ] * * તપાવલિ * * * તથા ચૌદ-ચૌદ પદાર્થો-ઉપકરણે લેવાં. ગુરૂપૂજા, સંઘપૂજા, સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપનું ફળ સમ્યક કૃતજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે, આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગણણું વિગેરે નીચે પ્રમાણે જે પૂર્વને તપ ચાલતે હેય તે પૂર્વનું ગણવું. ચૌદ પૂર્વનાં નામ. ૧ શ્રી ઉત્પાદ પૂર્વાય નમઃ ૨ શ્રી આગ્રાયણી પૂર્વાય નમઃ ૩ શ્રી વીર્યપ્રવાદ પૂર્વીય નમઃ ૪ શ્રી અસ્તિપ્રવાદ પૂર્વીય નમઃ ૫ શ્રી જ્ઞાનપ્રવાદ પૂર્વાય નમઃ ૬ શ્રી સત્યપ્રવાદ પૂર્વાય નમઃ ૭ શ્રી આત્મપ્રવાદ પૂર્વાય નમ: ૮ શ્રી કમપ્રવાદ પૂર્વાય નમઃ ૯ શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વાય નમઃ ૧૦ શ્રી વિદ્યાપ્રવાદ પૂવાય નમઃ ૧૧ શ્રી કલ્યાણપ્રવાદ પૂર્વાય નમ: ૧૨ શ્રી પ્રાણવાય પૂર્વાય નમઃ ૧૩ શ્રી ક્રિયાવિશાલ પૂર્વાય નમઃ ૧૪ શ્રી લેકબિંદુસાર પૂવાય નમઃ સાવ ખ૦ લેન ૧૪ ૧૪ ૧૪ ૨૦ २६ २६ २६ २० ૧૬ ૧૬ ૧૬ ૨૦ ૨૮ ૨૮ ૨૮ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૨ ૨ ૨ ૨૦ ૧૬ ૧૬ ૧૬ ૨૦ ૩૦ ૩૦ ૩૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૧૫ ૧૫ ૧૫ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૩૦ ૩૦ ૩૦ ૨૦ ૨૫ ૨૫ ૨૫ ૨૦. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ * * ક ચતુર્દશી ત૫ * * [ ૫૩ ]. ૩૨, ચતુર્દશી ત૫. શુકલ પક્ષની ચઉદશને દિવસે જે તપ કરવાનો હોય તે તપને ચતુર્દશી તપ કહીએ. તે તપમાં ચૌદ શુકલ પક્ષની ચતુર્દશીઓએ એકાસણાદિ યથાશક્તિએ કરવામાં આવે છે. ઉદ્યાપનમાં ચોદ જાતિના ધાન્ય તથા ચૌદ ફલાદિ જ્ઞાન પાસે અથવા પ્રભુ પાસે ધરાય છે. શુકલ અગીયારશ ૧૧ માસ સુધી કરવી, અને શુકલ ચૌદશ ૧૪ માસ ઉપવાસથી કરવી. તે બંને તપમાં મીનપણથી રહેવું. તે તપને મૃતદેવી તપ પણ કહે છે. આમ એક પ્રાચીન પ્રતિમાં લખેલું છે. ૩૩, દશવિધ યતિધર્મ તપ દશ પ્રકારના યતિધમની આરાધના માટે આ તપ છે. તેમાં દશ ઉપવાસ એકાંતરે કરવા. તેણે કરીને આ તપ પૂર્ણ થાય છે. (આ તપ શુકલ પક્ષમાં શરૂ થાય છે. જેના પ્રબોધ') ઉઘાપનમાં મોટી સ્નાત્રવિધિએ દેવપૂજા કરી દશ દશ ફળ, પકવાન્ન વિગેરે વસ્તુઓ હેકવી. તથા મુનિને વસ્ત્રપાત્રાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ શુદ્ધ ધમની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] * * તપાવલિ * * * તપને દિવસે ગણણું વિગેરે નીચે પ્રમાણે ૧ ક્ષાંતિગુણધરાય નમઃ ૬ સંયમ ગુણધરાય નમઃ ૨ માર્દવગુણધરાય નમઃ ૭ સત્યગુણધરાય નમઃ ૩ આજીવગુણધરાય નમઃ ૮ શૌચગુણધરાય નમઃ ૪ મુકિતગુણધરાય નમઃ ૯ અકિંચનગુણધરાય નમઃ ૫ તપગુણધરાય નમઃ ૧૦ બ્રહ્મચર્યગુણધરાય નમઃ સાથીયા ૧૦, ખમાસમણ ૧૦, કાઉસગ્ગ ૧૦ લેગસને, અને નવકારવાળી ૨૦ ગણવી. ૩૪, પંચપરમેષ્ઠિ તપ. પાંચ પરમેષ્ઠિની આરાધના માટે આ તપ છે, તેમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે એકલઠાણું, (માત્ર એક જ હાથ ચાલે પણ બીજું કઈ અંગ ચાલવું ન જોઈએ, તથા સ્થાનકે જ ચોવિહાર કરવું જોઈએ) ત્રીજે દિવસે આયંબિલ, ચોથે દિવસે એકાસણું, પાંચમે દિવસે નવી, છઠે દિવસે પુરિમ અને સાતમે દિવસે આઠ કવળ (અથવા બીજી પ્રતને આધારે બેસણું પણ છે.) એ પ્રમાણે સાત દિવસની એક એની થઈ. એવી પાંચ ઓળી કરવાથી ૩૫ દિવસે તપ પૂર્ણ થાય છે. ઉઘાપને પચતીર્થીબિંબ ભરાવવું, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની ભક્તિ કરવી. માદક ૩૫ તથા બીજી વસ્તુ પાંચ-પાંચ પ્રભુ પાસે ઢાકવી. સંઘપૂજા, For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ * * * લઘુપંચમી તપ * * [ પ પ ] સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ સર્વવિઘની શાંતિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. સાવ ખલેન ૩૪ નમે અરિહંતાણું ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૩૪ નામે સિદ્ધાણં ૮ ૮ ૮ ૨૦ ૩ૐ નમો આયરિયાણું ૩૬ ૩૬ ૩૬ ૨૦ ૭૪ નમે ઉવઝાયાણું ૨૫ ૨૫ ૨૫ ૨૦ 38 નમો લેએ સવસાહૂણં ૨૭ ૨૭ ૨૭ ૨૦ ૩૫, લઘુપંચમી ત૫. પંચમીને દિવસે કરવાને તપ તે પંચમીતપ કહેવાય છે. તે તપ શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, પિષ અને ચૈત્ર, એટલા માસ વજીને બીજા માસમાં શુદ પાંચમે શરૂ કરો. પુરૂષ અથવા સ્ત્રીએ જિનચૈત્યને વિષે જાત્યાદિક પુછપ વડે દેવપૂજા કરવી. પછી જ્ઞાનનું સ્થાપન કરી તેની પણ પુષ્યાદિ વડે પૂજા કરવી. પછી તેની આગળ શુભ (અક્ષત) તંદુલ વડે સુંદર સ્વસ્તિક કરો. તેના પર છૂતપૂર્ણ પાંચ વાટવાળે દેદીપ્યમાન દીપક મૂક. પાસે ફળ મેદક આદિ નેવેદ્ય મૂકવું. પિતે મસ્તક પર ગંધ, અક્ષત અને ચંદનને ધારણ કરી ગુરૂ પાસે જઈ શુક્લ પંચમીતપને આરંભ કરો. પાંચ માસની શુકલ પાંચમને દિવસે બેસણું કરવું, પછી પાંચ માસની પાંચ શુકલ પંચમીએ એકાસણું કરવું, પછી પાંચ માસની પાંચ શુકલ પંચમીએ નવી કરવી, For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] * * તપાવલિ * * * પછી પાંચ માસની શુકલ પંચમીએ આયંબિલ કરવા, પછી પાંચ માસની શુક્લ પંચમીએ ઉપવાસ કરવા. એ પ્રમાણે, પચીશ માસે તે તપ પૂર્ણ થાય છે. કેઈ ગચ્છમાં પચીસે માસની દરેક પંચમીએ જેવી રીતે આરંભ કર્યો હોય એટલે કે બેસણું કે એકાસણું કે નવી વિગેરે જે તપ વડે આરંભ કર્યો હોય તેજ તપ કરવાની પદ્ધતિ છે. , અથવા આ તપ ઉપર પ્રમાણે શુકલ પંચમીએ આરંભ કરી શુકલ તથા કૃષ્ણ એમ બને પંચમી લઈ પચીશ પંચમીએ એટલે એક વર્ષ પૂર્ણ કરવામાં આવે છે. (નં. અ.), અથવા ઉપર પ્રમાણે શુકલ પંચમીએ આરંભા શુકલ તથા કૃષ્ણ એમ બન્ને પંચમી લઈ પાંચ પંચમીએ આ તપ પૂરે કરવામાં આવે છે. તેમાં ઉદ્યાપને પકવાન્ન, ફળ, વિગેરે તથા જ્ઞાનના ઉપકરણ પાંચ-પાંચ ઢેકવા. (નં. ગ) અથવા શુકલ પંચમીએ શરૂ કરી દરેક પંચમીએ ઉપવાસ કરે. એ રીતે પચીશ પંચમીએ એટલે એક વર્ષે તપ પૂર્ણ કર. (પં. બુ) ઉદ્યાપનમાં જિનપ્રતિમાની મોટી સ્નાત્રવિધિપૂર્વક પૂજા કરવી. પાંચ-પાચ વિવિધ પ્રકારના પકવાન્ન ફળ, રૂપાનાણું વિગેરે ઢેકવાં તથા અંગ, ઉપાંગ અથવા નાની પિથી પાંચ લખાવી સાધુને વહરાવવી. તેના અભાવે સંઘના ભંડારમાં મૂકવી. પુસ્તક (જ્ઞાન)ની આગળ સાપડા, પાટી, રૂમાલ, દેરી, પીંછી, નવકારવાળી, વાસક્ષેમને વાટે અથવા For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ * * * બહત્પંચમી તપ * * [ ૧૭ ] દાબડે, લેખણ, ખડીઓ, મુખત્રિકા, દાંડે, રજોહરણ, ઠવણ, ઘાને પાટો, છાબડી, અંગણાં, સુખડ, વાસક્ષેપ વિગેરે જ્ઞાન, દર્શન તથા ચારિત્રના ઉપગરણે સર્વે પાંચ-પાંચ ઢેકવા. પાંચ પ્રકારનાં ધાન્ય ઢેકવા. સંઘપૂજા, સંઘવાત્સલ્ય, ગુરૂભક્તિ વિગેરે કરવું. આ તપનું ફળ જ્ઞાનને લાભ થવા રૂપ છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે, આ તપ મુખ્યતાએ કરી જ્ઞાનને ઉદ્દેશીને છે, તેમાં જ્ઞાન લખાવવું તથા તેનાં ઉપગરણે કરાવવાં એની આવશ્યક્તા છે. જ્ઞાન લખાવવાને મહિમા “આચારોપદેશમાં આ પ્રમાણે વર્ણવ્યું છે– જે માણસ આગમ-શાસ્ત્રો લખાવીને ગુણી મુનિઓને આપે છે, તે પુસ્તકના અક્ષર જેટલા વર્ષ દેવકમાં વસે છે. (ઈત્યાદિ.) ૩૪ નમે નાણસ્સ' પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે ૫૧ કરવા અથવા પાંચ-પાંચ કરવા. ૩૬, બૃહસ્પંચમી તપ | જ્ઞાનપંચમી ત૫) એજ પ્રમાણે પાંચ વર્ષ સુધી તપ કરતા મનુષ્યને બૃહતપંચમીનું વ્રત પણ પૂર્ણ થાય છે. આ તપનો આરંભ લઘુ પંચમીની જેમ કરે, વિધિ પણ તેજ પ્રમાણે જાણ. એક વર્ષની શુદિ પાંચમે બેસણું કરવું, બીજે વરસે એકા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] * * તપાવલિ * * * સણું, ત્રીજે વર્ષે નવી, ચોથે વર્ષે આયંબિલ અને પાંચમે વર્ષે ઉપવાસ કરવા. એ પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થાય છે. ઉઘાપન લઘુ પંચમીની જેમ કરવું. (જુઓ તપ નં. ૩૫) તેમાં સવે વસ્તુ પચીશ-પચીશ ઢોકવી. આ તપનું ફળ મહાજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. અથવા આ તપ પાંચ વર્ષ અને પાંચ માસની દરેક અજવાળી પાંચમે ઉપવાસ અથવા એકાસણું કરવાથી પણ થાય છે. ગણું વિગેરે લઘુ પંચમીની જેમ જાણવું. એક પ્રાચીન પ્રતિમાં લખેલ છે, જે ગાદિ કારણે પછવાડેથી પણ તપ પૂર્ણ કરાય છે અને ઉદ્યાપન આધમાં મધ્યમાં કે અન્ય જ્યારે અવસર મળે ત્યારે યથાશક્તિએ કરવાનું છે, તેમાં પાંચ પુસ્તક લખાવવા વિગેરે કરવાનું છે. આ તપ ઉત્કૃષ્ટથી આવી રીતે પણ કરવામાં આવે છે–દરેક શુકલ પંચમીને ઉપવાસ જાવજછવ કરે. પાંચ વરસ પછી ઉદ્યાપન વિગેરે કરવું. ગણણું નં. ૩૫ ના તપ પ્રમાણે જાણવું. ૩૭, ચતુર્વિધ સંઘ ત૫. ચતુર્વિધ સંઘની આરાધના માટે આ તપ છે, તેમાં પ્રથમ એક છદ્ર કરી પારણું કરવું, પછી એકાંતર સાઠ ઉપવાસ કરવા. એ રીતે કરવાથી આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સંઘવાત્સલ્ય અને સંઘપૂજા કરવી. આ તપનું ફળ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ * * * પંચ મેરૂ તપ * * [ ૫૯ ] તીર્થકર નામકમ ઉપાર્જન થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. • 8 નામે તિર્થસ્સ” પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાસઠ-બાસઠ અથવા પચીસ-પચીશ કરવા. ૩૮, પંચ મેરૂ ત૫. (મેરુમંદિર તપ ) મેરૂ પર્વતની સંખ્યાએ કરીને જે તપ કરે તે મેરૂતપ કહેવાય છે. તેમાં પાંચ મેરને ઉદ્દેશીને પ્રત્યેકે–પ્રત્યેક પાંચ-પાંચ ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા, તેથી પચીશ ઉપવાસ અને પચીશ પારણુવડે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિએ પૂજા કરી પાંચ સુવર્ણના મેરૂ કરાવી ઢોકવા. તથા પચીસ-પચીશ પકવાન્ન, ફળ વિગેરે કવાં. આ તપનું ફળ ઉત્તમ પદની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણું વિગેરે નીચે પ્રમાણે. જે મેરને ઉદ્દેશીને તપ ચાલતું હોય તે નામનું ગણુણું ગણવું. . સાવ ખલે ને ૧ સુદર્શન મેર જિનાય નમઃ ૫ ૫ ૫ ૨૦ | ૨ વિજય મેરૂ જિનાય નમઃ ૫ ૫ ૫ ૨૦ ૩ અચલ મેર જિનાય નમઃ ૫ ૫ ૨૦ ૪ મંદર મેર જિનાય નમઃ ૫ ૫ ૨૦ પ વિન્માલિમેરૂ જિનાય નમઃ ૫ ૫ ૫ ૨૦ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ * તપાવિલ ખીજ રીત (ટીપ્પણ) અથવા માત્ર પાંચ ઉપવાસ એકાંતર બેસણાવાળા કરવા એટલે આ તપ દશ દિવસે પણ કરી શકાય છે. ખીજે વિધિ ઉપર પ્રમાણે સમજવે. [ 0 ] * ૩૯, બત્રીશ કલ્યાણક તપ. ખત્રી ઉપવાસ વડે જણાતાં કલ્યાણુકાને ત્રીશકલ્યાણક કહે છે, તેમાં પ્રથમ અધૂમ કરીને પારણુ કરવુ, પછી એકાંતરા એકાસણાના પારણાવાળા ખત્રીશ ઉપવાસ કરવા. તથા છેડે અધૂમ કરીને પારણું કરવું, એમ કરવાથી આ તપ આડત્રીશ ઉપવાસ અને ચેાત્રીશ પારણાવડે એટલે ખેતેર દિવસે પૂર્ણ થાય છે, ઉદ્યાપનમાં મેાટી સ્નાત્રવિધિપૂર્વક ખત્રીશ—મત્રીશ પકવાન્ન, ફળ વિગેરે ઢાકવાં. સંઘવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનુ ફળ તીથંકર નામકની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે (આ તપ વસુદેવવિહંડીમાં છે.) ગણુણું તપ નંબર ૨૯ માં કહેલાં “ જમૃદ્વીપના પ્રથમ મહાવિદેહે જિનનામ ” એ મથાળે લખેલા ખત્રીશ નામનુ ગણવુ' સાથીયા, ખમાસમણા વિગેરે પણ તે જ પ્રમાણે કરવા. આ તપ જબુદ્વીપમાં રહેલા મહાવિદેહમાં ઉત્કૃષ્ટ કાળે થયેલા, ૩૨ પ્રભુના કેવળજ્ઞાન પ્રાપ્તિ રૂપ કલ્યાણકના આરાધન સંબધી જાણવા. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ * * વનતપ તથા જન્મતપ * [ ૬૧ ] ૪૦, ચ્યવનતપ તથા જન્મતપ. ચ્યવનને ઉદ્દેશીને જે તપ તે વનતપ કહેવાય છે, તેમાં વીશ તીર્થકરને ઉદ્દેશીને તેમના કલ્યાણકના દિવસ વિના એકાંતર ચોવીશ ઉપવાસ કરવા. ઉદ્યાપને મોટી સ્નાત્ર વિધિપૂર્વક જિનેશ્વર પાસે ચેવિશચવીશ પકવાન્ન, ફળ, વિગેરે ઢેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સદ્ગતિની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જન્મ તપ પણ એ જ પ્રમાણે કરે. જે દિવસે જે તીર્થકરને તપ ચાલતું હોય તે દિવસે તેમના નામનું ગણણું ગણવું. નવકારવાળી વશ ગણવી. (સાથી આ વિગેરે બાર-બાર કરવા.) ચ્યવનના તપમાં “ઝાષભસ્વામી પરમેષ્ટિને નમઃ” એ રીતે પરમેષ્ઠિ પદ ૨૪ પ્રભુના નામ સાથે જોડીને ગણવું. તથા જન્મના તપમાં કષભસ્વામી અહત નમઃ એ રીતે અને પદ ૨૪ પ્રભુના નામ સાથે જોડીને ગણવું. ઈત્યાદિ (જુઓ નંબર ૮ વાળે તપ.) ૪૧, લોકનાલિ તપ. લેકનાલના કેમે કરીને જે તપ કરે તે લોકનાલિ તપ કહેવાય છે, તેમાં સાત નરક પૃથ્વી, એક મધ લેક, બાર ક૯૫, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન તથા મોક્ષ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] * * તપાવલિ * * * (સિદ્ધ) શિલા એ લેકનાળ કહેવાય છે, તેમાં સાત નારક પૃથ્વીને ઉદ્દેશીને સાથ એકાસણું કરવાં. પછી મધ્યલકને ઉદ્દેશીને એક ઉપવાસ કરે, પછી બાર ક૫ (દેવક) ને ઉદેશીને બાર એકાસણું કરવાં. પછી નવ રૈવેયકને આશ્રયીને નવ નવી કરવી. પછી પાંચ અનુત્તર વિમાનને આશ્રયીને પાંચ આયંબિલ કરવાં. પછી સિદ્ધશિલાને આશ્રયીને એક ઉપ વાસ કરે. એ પ્રમાણે પાંત્રીસ દિવસ વડે આ તપ પૂર્ણ થાય છે, તેમાં એકાસણું ૧૯, નવી ૯, આયંબિલ ૫, અને ઉપવાસ ૨ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી. રૂપાની સાત પૃથ્વીઓ, સુવર્ણમય મધ્યલેક, વિવિધ મણિમય બાર કપિ, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન તથા સ્ફટિકમય સિદ્ધશિલા (રૂપાના ચંદ્રસહિત) કરવી અને તેના પર સુવણ તથા રને સ્થાપવાં. અને તે સર્વ દેવ પાસે પુરૂષ પ્રમાણ અક્ષતનો ઢગલે કરી તેના પર મૂકવાં. નાના પ્રકારનાં પકવાન્ન, ફળ ઢેકવાં. સંઘવાત્સલ્ય સંઘપૂજા કરવી. આ તપનું ફળ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. “નમો અરિહંતાણં' પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. રૂપાને ચંદ્ર કરવાનું (બ) વિગેરે નંબરવાળી પ્રતિઓ કહે છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ * * કલ્યાણક અષ્ટાહ્નિકા તપ * [ ૬૩ ] ૪૨, કલ્યાણક અછાહિનકા ત૫. ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણક વડે સંયુક્ત થયેલા આઠ-આઠ દિવસ હોવાથી કલ્યાણક અષ્ટહિનકા નામે તપ કહેવાય છે, તેમાં અષભાદિક એક–એક તીર્થકરના એક-એક કલ્યાણકને આશ્રયીને આઠ આઠ એકાસણાં કરવાથી ચાલીશ એકાસણાં વડે એક તીર્થકરના કલ્યાણકને તપ પૂર્ણ થાય છે. એ રીતે બીજા ત્રેવીશ તીર્થકરેના કલ્યાણ કોને આશ્રયીને ચાલીશ-ચાલીશ એકાસણ કરવાથી કલ્યાણક અષ્ટાનિકા તપ પૂર્ણ થાય છે. સર્વ મળીને ૯૬૦ એકાસણાં થાય છે. કદાચ એક તીર્થકરથી બીજા તીર્થકરના કલ્યાણક તપની વચ્ચે આંતર પડે તે તેમાં અડચણ નથી, પણ ચાલીશ એકાસણાની અંદર તે આંતરે પડે ન જોઈએ. ઉદ્યાપનમાં એકસો ને વશ વિશ (અથવા માત્ર વીશચવીશ ) પકવાન્ન, ફળ વિગેરે મટી સ્નાત્રવિધિપૂર્વક ઢોકવા. સાધુને વસ્ત્ર, અન્ન, પાત્ર વિગેરેનું દાન દેવું. સંઘવાત્સલ્ય સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થંકર નામકમનો બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થકરના જે કલ્યાણકને તપ ચાલતું હોય તે તે તીર્થ કરના નામનું ગણું ગણવું. * આવો પાઠ અ, બ, વિગેરે પ્રતિઓમાં છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] * * તપાવલિ * * * ૪૩, આયંબિલ વાદ્ધમાન તપ. આયંબિલવડે વૃદ્ધિ પામતે જે તપ તે આયંબિલ વર્લ્ડ માન તપ કહેવાય છે, તેમાં ઉપવાસના આંતરવાળા આયંબિલ એકથી આરંભીને સે સુધી ચઢતાં–ચઢતાં કરવાં એટલે કે પ્રથમ એક આયંબિલ કરી ઉપવાસ કર, પછી બે આયંબિલ ઉપર ઉપવાસ કરો, પછી ત્રણ આયંબિલ ઉપર ઉપવાસ કરે, આ પ્રમાણે ચઢતાં-ચઢતાં સો આયંબિલ ઉપર ઉપવાસ કરે. આ રીતે કરતાં ચૌદ વર્ષ ત્રણ માસ અને વિશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક ચોવીશ જિનની પૂજા કરવી, મુનિને દાન દેવું. સંઘપૂજા સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ તીર્થંકર નામકમને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર કરવા. આ મહાન તપ છે, અને પુણ્યશાળી જીવ જ તેને સાવંત પૂર્ણ કરી શકે છે. આ તપ શ્રીચંદ કેવળીએ પૂર્વ ભવે કર્યો હતે. ૪૪, માઘમાળા ત૫. માઘ માસમાં માળારૂપે કરવાને જે તપ તે માઘમાળા તપ કહેવાય છે. તે તપ પોષ વદ દશમને દિવસે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ * * * શ્રી મહાવીર તપ * * [ ૬૫ ] આરંભી માઘ શુદી પૂર્ણિમાએ પૂરો કરે, તેમાં હંમેશાં સ્નાન કરીને અરિહંતની પૂજા કરી નિરંતર એકાસણું કરવાં. આ તપ એકવીશ દિવસે પૂર્ણ થાય છે. એ પ્રમાણે ચાર વર્ષ સુધી કરવું. ઉદ્યાપને મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી સુવર્ણ તથા મણિથી ગર્ભિત એવો વ્રતને મેરૂ બનાવી દેવ પાસે ઢેક. પક્વાન્ન, ફળ વિગેરે યથાશકિત ઢોકવાં મુનિને દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ કેવળ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૪૫, શ્રી મહાવીર ત૫. શ્રી મહાવીરસ્વામીએ છદ્યસ્થ અવસ્થામાં જે તપ કર્યો તે મહાવીર તપ કહેવાય છે, તેમાં બાર વર્ષ અને તે પક્ષ એટલે સાડા છ માસ સુધી દશ-દશ ઉપવાસે પારણુ કરીને તપ પૂર્ણ કરે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા આગળ સુવર્ણમય વટ વૃક્ષ ઢેક તથા સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપનું ફળ કમને ક્ષય થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણામાં “શ્રી મહાવીરસ્વામીને નમઃ” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ તપાલિ * ૪૬, લક્ષપ્રતિપદ્મ તપ. (લખી પડવા તપ ) એટલે એક શુકલપક્ષની એકમને દિવસે એકાશનાર્દિક ( અથવા ઉપવાસાદિક )* તપ કરવા. એ રીતે ખાર એકમે વર્ષે આ તપ પૂર્ણ થાય છે. આ તપ શ્રાવક અને શ્રાવિ કાને કરવાના છે. ઉદ્યાપનમાં દેવપૂજા પૂર્વક દેવની પાસે લક્ષ (એક લાખ) ધાન્ય ઢોકવુ. લક્ષ ધાન્યનુ પ્રમાણ આ પ્રમાણે—ચાખા માાં પ, મગ પાલી ૨, મઠે પાલી ૧, અડદ પાલી ૧, ચણા માણા ૨, ચાળા માણા ૨,તુવેર પાલી ૮, વાલ માણા ૨, તલ પાલી ૭, જીવાર માણા ૫, ગોધૂમ માણા ૭, જવ માણા ૨, કાંગ માણા ૩, કૈદ્રા માણા ૩. આ તપનું ફળ અગણ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય તે છે. શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ॥ ઇતિ ગીતાકિતાનિ તાંસિ ॥ [ ૬૬ ] * * હવે આચાર્યક્તિ ફળ તપસ્યાઓ કહે છે— ૪૭, સર્વાંગસુંદર તપ. જે તપ કરવાથી સર્વાં અગા સુંદર થાય તે સર્વાંગસુદર તપ કહેવાય છે. તેમાં પ્રથમ શુક્લપક્ષની એકમને દિવસે ઉપવાસ કરીને પારણે આયંબિલ કરવુ ફ્રી ઉપવાસ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ * * * નીરજશિખ ત૫ * * [ ૬૭ ] કરી આયંબિલ કરવું. એ પ્રમાણે આઠ ઉપવાસ અને સાત આયંબિલ કરી પંદર દિવસે (પૂર્ણિમાએ) આ તપ પણ કરે. શકિત પ્રમાણે સંયમાદિક દશ પ્રકારના ધર્મનું પાલન કરવું. કષાયને ત્યાગ કરે. પૂર્ણિમાને દિવસે ઉઘાપન કરવું, તેમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક દેવની પાસે રત્નજડિત સુવર્ણમય પુરૂષ કરાવી ઢો. યથાશક્તિ ફળ, પકવાન ઢોકવાં. મુનિદાન, સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સવ અંગની સુંદરતાની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. ગણણમાં “નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૪૮, નીરજશિખ તપ. (નરૂકસિંહ તપ) નીરજ એટલે રોગરહિત જેની શિખા એટલે ચૂડા છે, તે નીરૂજશિખ નામને તપ કહેવાય છે. આ તપ સર્વાગ સુંદરની જેમજ કરે એટલે એકાંતર આઠ ઉપવાસ તથા સાત આયંબિલ મળી પંદર દિવસે પૂર્ણ કર. વિશેષ એટલું કે, આ તપ કૃષ્ણ પક્ષની એકમને દિવસે આરંભ કરી અમાવાસ્યાએ પૂર્ણ કરાય છે. ઉદ્યાપન વિગેરે સર્વાંગસુંદરની ૧ શ્રી પ્રવચનસારોદ્ધારના બાલાવબોધ વિગેરેમાં પારણે આઠ આયંબિલ કહ્યાં છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ [૬૮] * * તપાવલિ * * જેમ જાણવું. (જુઓ તપ નંબર ૪૭ વાળે) આ તપ કરવાથી આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. આ તપમાં ગ્લાન સાધુ-સાધ્વીની ઔષધ્યાદિવડે શુશ્રુષા કરવાની મુખ્યતા છે. (નિજિગીષ્ટમાં અને આમાં તફાવત છે. જુઓ તપ નંબર ૮૯) ગણણું વિગેરે પૂર્વની જેમ જાણવું. ૪૯, સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ ભાગ્ય આપવામાં કલ્પવૃક્ષના જે આ તપ હોવાથી સૈભાગ્ય કલ્પવૃક્ષ નામને આ તપ છે. તે ચૈત્ર માસની શુદિ એકમથી તિથિ અને ચંદ્રાદિકના શુભ ગે એકાંતર પારણવાળા ૧૫ ઉપવાસ કરવાથી ત્રીસ દિવસે પૂર્ણ થાય છે. ઉઘાપને મેટી નાત્રવિધિપૂર્વક સુવર્ણ કે રૂપાને કલ્પવૃક્ષ કરાવી દેવ પાસે ઢાક. (સુવણને વૃક્ષ કરે તે વિક્રમ તથા મેતીના ફળવાળો અને શાખાવાળો કરે. અથવા તંદુલને કરે.) સંઘવાત્સલ્ય-સંઘપૂજા કરવી. આ તપનું ફળ સેભાગ્યની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “૩ નમો અરિહંતાણું” પદની નવકારવાળી વશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ * * * દમયંતી તપ * * [૬૯] ૫૦ દમયંતી ત૫. દમયંતીએ નળ રાજાની વિયેગાવસ્થામાં આ તપ કરેલ હોવાથી તે દમયંતી તપ કહેવાય છે. તેમાં દરેક જિનને ઉદ્દેશીને વિશ–વીશ તથા શાસનદેવતાને ઉદ્દેશીને એક–એક એમ એકવીસ-એકવીશ આંતરા રહિત આયંબિલ કરવાં, તેથી પાંચસેને ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શકિત ન હોય તો એક તીર્થંકરનાં એકવીશ આયંબિલ કરીને પછી પારણું કરવું. એ રીતે કરવાથી વશ દિવસ પારણાના વધે છે. ઉદ્યાપનમાં ચોવીશ તિલક કરાવીને પ્રભુને ચડાવવાં તથા પાંચસેને ચાર સંખ્યા પ્રમાણે રૂપાનાણું, પક્વાન્ન, ફળ વિગેરે ઢેકવાં. મોટી ' સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી, સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી આપત્તિનો નાશ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થકરને તપ ચાલતું હોય, તે તીથી કરના નામ સાથે “સર્વજ્ઞાય નમઃ' એ પદ જેડી ગણણું નવકારવાળી ૨૦ નું ગણવું. સાથીયા વગેરે બાર-બાર કરવા. શાસનદેવતાના તપને દિવસે તે તે શાસનદેવીના નામનું ગણણું ગણવું. ૫૧, આયતિજનક તપ. આયતિ એટલે ઉત્તરકાળ, તેને શુભપણે જે ઉત્પન્ન કરે તે આયતિ (શુભ) જનક તપ કહેવાય છે. આ તપ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] * * તપાવલિ નિરંતર બત્રીશ આયંબિલ કરવાથી પૂર્ણ થાય છે. શક્તિ ન હેય તે એકાંતરિત પારણુવાળાં આયંબિલ કરવાં. ઉઘાપને મોટી સ્નાત્રવિધિપૂર્વક બત્રીશ પકવાન્ન, ફળ વિગેરે ઢાંકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી ઉત્તર કાળમાં શુભ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણું “નમો અરિહંતાણું” પદનું ગણવું સાથીયા વિગેરે બાર–બાર કરવા. પર, અક્ષયનીધિ ત૫. આ તપ અક્ષયનીધિ ( અખૂટ ભંડાર ) ની જે હવાથી તેનું નામ અક્ષયનીધિ તપ છે. તે શ્રાવણ વદ ચેથને દિવસે શરૂ કરો. તે દિવસે જિનેશ્વરની પ્રતિમા આગળ ગાયના છાણથી ભૂમિ લીંપીને તે ઉપર ગલી કરી તેના પર કુંભ સ્થાપન કરે. (તે કુંભ સુવર્ણને, રૂપાને કે અન્ય ઉત્તમ ધાતુને અથવા છેવટે માટીને લે.) તે કુંભ વિચિત્ર પ્રકારના ગંધ, પુષ્પથી પૂજો તથા તેમાં સુવર્ણ, મણિ, મુક્તાફળ, સેપારી વિગેરે નાંખીને તેનું સ્થાપન કરવું, પછી પંદર દિવસ સુધી તેનું નિત્ય પૂજન કરવું. જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને ઘટમાં અક્ષતની અંજલી દરરોજ નાંખવી. (તે અંજલીમાં સેનાનાણું, સેપારી વિગેરે લેવું) કુંભ પાસે નૈવેદ્ય ઢેકવું. દરરોજ શકિત પ્રમાણે એકાસણું અથવા બેસણું કરવું. હંમેશાં કુંભ પાસે નૃત્ય, For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ * * - * અક્ષયનીધિ તપ * * [ ૭૧ ] ગીતાદિક ઉત્સવ કરે. એ રીતે પયુષણ પર્યત આ તપ કરે. (સંવત્સરીને દિવસે એટલે છેલ્લે દિવસે ઉપવાસ કરે.) આ રીતે ચાર વર્ષ પયત આ તપ કરે. ઉદ્યાપનામાં મોટી સ્નાત્રવિધિપૂર્વક નાના–પ્રકારના પક્વાન્ન, ફળ વિગેરે ઢોકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી સવ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. બીજી રીતે અક્ષતની મુઠી હમેશાં કુંભમાં નાંખવી. જેટલા દિવસે તે ઘટ પૂર્ણ થાય તેટલા દિવસ પ્રતિદિન એકાસણાદિક તપ કરે. બીજે સર્વ વિધિ તથા ઉઘાપન ઉપર પ્રમાણે જાણ. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણું “નમે નાણસ્સ” એ પદનું નવકારવાળી વશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે ૫૧ એકાવન કરવા. - ૫૩, અક્ષયનીધિ તપ (બીજો) આ ત૫ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી ભેળ દિવસે પૂરે કરે, તેમાં સુવણને રત્નજડિત કુંભ કરાવ. અથવા શકિત પ્રમાણે બીજી કઈ રૂપા વિગેરે ધાતુને કરાવે. અથવા છેવટ શક્તિ ન હોય તે માટીને કરાવે. પછી તે કુંભ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને જિનબિંબની સમીપે ગહલી કરી તે પર સ્થાપ. તેની સમીપે સ્વસ્તિક કરીને તે પર કલ્પસૂત્ર પધરાવવું તેની પાસે હંમેશાં બને કાળનું પ્રતિક્રમણ કરવું. હંમેશાં દેવપૂજા કરવી. પુસ્તક ઉપર ચંદર બાંધ, જ્ઞાનને ધૂપ, દીપ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] * * તપાવલિ * * * કરી હંમેશાં રૂપાનાણે પૂજવું. અથવા શકિત ન હોય તે પહેલે તથા છેલે દિવસે રૂપાનાણે પૂજવું, અને વચલા દિવસેમાં યથાશક્તિ દ્રવ્યવડે પૂજવું. પછી અક્ષતની બે હાથે અંજલિ ભરીને ઉપર સોપારી તથા રૂપાનાણું મૂકી ઉભા થઈ જ્ઞાનની “બોધાગાધં.” એ થઈ ભણી સ્તુતિ કરવી અથવા આ દુહ બોલે જ્ઞાન સામે કે ધન નહિ, સમતા સમે ન સુખ; જીવિત સમ આશા નહિ, લેભ સમે નહિ દુઃખ. ૧ પછી તે અક્ષતની અંજલિ સોપારી સહિત કુંભમાં નાંખવી. ઉપર એક શ્રીફળ મૂકવું. એમ સેળ દિવસ સુધી અક્ષતની અંજલી, સોપારી તથા રૂપાનાણું કુંભમાં નાખવું. છેલ્લે દિવસે કુંભ ચોખાથી પૂર્ણ કરે, પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી કૃતદેવતાઆરાધનાથ* કાઉસ્સગ્ન કરૂં ? ઈચ્છ, શ્રી શ્રતદેવતા આરાધનાથ" કરેમિ કાઉસ્સગ્ગ” અન્ની, કહી એક નવકારને કાઉસ્સગ કરી એક જણ પારી “નમે હું ” કહી “સુદેવયા ભગવઈ નાણાવરણીયક—સંઘાયં તેસિં ખવેઉ સયયં, જેસિં સુઅસાયરે ભરી લ” એ થેઈ કહે, “નમે નાણસ” એ પદની નવકારવાળી ૨૦ દરરાજ ગણવી. આ પ્રમાણે દરરોજ કરવું. છેલ્લે દિવસે રાત્રી જાગરણ, પૂજા-પ્રભાવના કરવી. પારણને દિવસે હાથી, ઘોડા વિગેરેથી વરઘોડે શણગારી વાજતે-ગાજતે કુંભને દેરાસર લઈ જ. તે વખતે કુંભ ઉપર , શ્રીફળ રાખી તે For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ * * * અક્ષયનીધિ તપ * * [ ૭૩ ] ઉપર લીલું, પીળું રેશમી વસ્ત્ર વીંટી ઉપર પુલની માળા પહેરાવી ભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવા. તથા નૈવેદ્યમાં સવ જાતનાં પકવાન્ન, સુખડી વિગેરે યથાશક્તિ કરાવી તેના થાળ પણ ભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂક્યા. એ રીતે વડા સહિત દહેરાસર આવવું. કુંભવાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂક. પછી નૈવેદ્ય પણ પ્રભુ પાસે મૂકવું. જ્ઞાનના પુસ્તકને ગુરૂને સ્થાનકે પધરાવી ગુરૂપૂજા તથા પુસ્તકપૂજા રૂપાનાણાથી કરવી. ભાદરવા શુદિ ૪ ને દિવસે તપની સમાપ્તિ કરવી. તે તપના દિવસોમાં નિરંતર એકાસણું અથવા બેસણું કરવું. છેલ્લે સંવત્સરીને દિવસે ઉપવાસ કરે. શુદિ ૫ ને રોજ પારણું કરવું. સ્વામીવાત્સલ્ય, પ્રભાવના વિગેરે કરવું. એ રીતે ચાર વર્ષ સુધી આ તપ કરવાનો નિયમ છે. જેટલા જણ તપ કરતા હોય, તે દરેકે જૂદા જૂદા કુંભ મૂકવા. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. અક્ષયનીધિ તપની વિધિ. પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમવા, પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! અક્ષયનીધિ તપ આરાધન નિમિત્તે ચૈત્યવંદન કરું? ઈચ્છ, કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું શાસનનાયક સુખ કરણ, વર્ધમાન જિનભાણ; અહનિશ એહની શિર વહુ, આણું ગુણમણિખાણું. ૧ તે જિનવરથી પામીયા, ત્રિપદી શ્રી ગણધાર, આગમ રચના બહુવિધ, અર્થ વિચાર અપાર. ૨ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] * * તપાવલિ * * * તે શ્રી શ્રુતમાં ભાષિયાએ, તપ બહુવિધ સુખકાર; શ્રી જિન આગમ પામીને. સાધે મુનિ શિવ સાર. ૩ સિદ્ધાંતવાણી સુણવા રસિક, શ્રાવક સમતિ ધાર; ઈષ્ટ સિદ્ધિ અથે કરે, અક્ષયનીધિ તપ સાર. ૪ તપ તે સૂત્રમાં અતિ ઘણું, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ ૫ તે માટે ભવિ તપ કરે એ, સર્વ ઋદ્ધિ મળે સાર; વિધિશું એહ આરાધતાં, પામીજે ભવપાર. ૬ શ્રી જિનવર પૂજા કરે, ત્રિક શુધ્ધ ત્રિકાળ. તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઉજમાળ. ૭ પડિક્કમણાં બે ટંકનાં, બ્રહ્મચર્યને ધરીએ, જ્ઞાનીની સેવા કરી, સેજે ભવજળ તરીએ. ૮ ચૈત્યવંદન શુભ ભાવથીએ, સ્તવન થઈ નવકાર, શ્રીદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર. ૯ પછી અંકિંચિ કહીને નમુથુણું કહેવું, પછી જાવંતિ અને જાવંત તેમજ નમેહત્ કહી, નીચે પ્રમાણે સ્તવન કહેવું. ( લાવે લાવને રાજ કેંઘા મૂલાં મેતી–એ દેશી.) તપવર કીજે રે, અક્ષયનીધિ અભિધાને, સુખભર લીજે, દિન દિન ચડતે વાને એ આંકણી) પર્વ પજુસણ પર્વ શિરોમણિ, જે શ્રી પર્વ કહાય; માસ પાખ છઠ દસમ દુવાલસ, તપ પણ એ દિન થાય. ૧ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ * * * અક્ષયનીધિ તપ * * [ ૭૫ ] પણ અક્ષયનીધિ પર્વ પજૂસણ કેરે કહે જિન ભાણ શ્રાવણ વદ ચોથે પ્રારંભી, સંવછરી પરિમાણ ૨ એ તપ કરતાં સવ રિદ્ધિ વરે, પગ પગ પ્રગટે નિધાન; અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન. ૩ પર મત્સરથી કમ બંધાણું, તેણે પામી દુઃખ જાળ; એ તપ કરતાં તે પૂરવનું, કમ થયું વિસરાળ. ૪ જ્ઞાનપૂજા ભૃતદેવી કાઉસગ્ગ, સ્વસ્તિક અતિ સહવે, સેવન જડિત કુંભ નિજશક્તિ, સંપૂરણ કમે થા. ૫ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, અંગ દેય તિન વરસ; વરસ થે શ્રુતદેવી નિમિત્તે, એ તપ વિશવાવીશ. ૬ એણે અનુસારે જ્ઞાનતણું વર, ગણુણું ગણુએ ઉદાર; આવશ્યકાદિ કરણું સંયુત, કરતાં લહે ભવપાર. ૭ ઈહભવ પરભવ દોષ આશંસા, રહિત કરે ભવિ પ્રાણ; જે પર પુદ્ગલ ગ્રહણ ન કરવું, તે તપ કહે વરનાણી. ૮ રાતિજગા પૂજા પરભાવના, હય ગય શણગારીજે; પારણા દિન પંચ શબ્દ વાજે, વાજતે પધરાવીજે. ૯ ચિત્ય વિશાળ હેય તિહાં આવી, પ્રદક્ષિણ વળી દીજે; કુંભ વિવિધ નૈવેદ્ય સંઘાતે, પ્રભુ આગળ ઢેઈજે. ૧૦ રાધનપુરે એ ત૫ સુણ બહુ જણ, થયા ઉજમાળ તપ કાજે; એમ મુખ્ય મંડાણ એછવમાં, મસાલીયા દેવરાજે. ૧૧ સંવત અઢાર તેંતાલી વરસે, એ તપ બહુ ભવી કીધે; શ્રી જિન ઉત્તમ પાદ પસાયે, પદ્યવિજય ફળ લીધે. ૧૨ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] * * તપાવલિ * * * * ત્યારપછી જયવીયરાય કહી સુઅદેવયાએ કરેમિ કાઉસગ્ગ” અન્નત્થર કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી, નમે કહી “સુદેવયા ભગવઈ, નાણાવરણય કમ્પસંઘાય તેસિં ખવેલ સયય, જેસિં સુઅસાયરે ભત્તિ ૧” એ થેય કહેવી પછી પચ્ચકખાણ કરવું અને પૂજાની ઢાળ તે નીચે પ્રમાણે– દુહા. સપ્તમ પદ શ્રી જ્ઞાનને, સિદ્ધચક પદ માંહી; આરાધી જે શુભ મને, દિન દિન અધિક ઉંછાહિં. ૧ છંદ ગાથા. અન્નાણુ સંમેહ તમે હરસ, નમે નમે નાણુ દિવાયરસ્ટ, પંચપયાસુ ઉવગારગસ્ટ, સત્તાણુ તવત્થ પયાસગલ્સ. ૧ હવે જેહથી સવ અજ્ઞાન છે, જિનાધીશ્વર પ્રોક્ત અથવા મતિ આદિ પંચ પ્રકાર પ્રસિદ્ધો, જગદુભાતે સર્વ દેવા વિરૂદ્ધો, યદીય પ્રભાવે સુભક્ષે અભક્ષ, સુપેયં અપેય સુકૃત્ય અકૃત્ય. જેણે જાણીએ લેકમાથે સુનાણું, સદા મે વિશુદ્ધ તદૈવ પ્રમાણે 1. ઢાળ. ભવ્ય ન ગુણજ્ઞાનને, સ્વ પર પ્રકાશક ભાવેજી; પરજાય ધમ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી, ૧ (ચાલ) જે મુખ્ય પરિણતિ સક્લ જ્ઞાયક, બેધ ભાવ વિલચ્છના મતિ આદિ પંચ પ્રકાર નિમળ, સિદ્ધિ સાધન લચ્છના For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ - * - * અક્ષયનીધિ તપ * * [ ૭૭ ] સ્યા દ્રા દ સંગી ત સ્વ રંગી, પ્ર થ મ ભે દ ભે દ તા સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૨ ઢાળ બીજી. ભક્યાભશ્ય ન જે વિણ લહિયે. પિય અપેય વિચાર, કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદ. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું જ્ઞાનને વંદે જ્ઞાન મ નિંદ, જ્ઞાન એ શિવ સુખ ચાખ્યું રે. ભટ સકલ ક્રિયાનું મૂલ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિયે; તેહ જ્ઞાન નિત્ય નિત્ય વંદીએ, તેવિણ કહે કેમ રહિયે રે. ભ૦ પાંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ, દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશી મેહ રે. ભ૦ લેક ઊર્વ અધ તિર્ય તિષ, વૈમાનિક ને સિદ્ધ કલેક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે. ભગ ઢાળ ત્રીજી. જ્ઞાનાવરણી જે કમ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તે હુએ હિજ આત્મા, જ્ઞાન અધતા જાય છે. પાવીજાના પછી “હી પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશ યજામહે સ્વાહા” એ મંત્ર બેલીને જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી, અને પછી દ્રવ્ય વડે પૂજા કરવી એટલે સેનામહેર તથા રૂપામહેરથી જ્ઞાનની યથાશક્તિ પૂજા કરવી. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] * * તપાવલિ * * * પછી નીચે પ્રમાણે દુહા બેલી શ્રુતજ્ઞાનના ૨૦ ભેદનાં ૨૦ ખમાસમણ દેવાં. - પીઠિકાના દુહા. સુખકર સંખેસર નમી, થુણશ્ય શ્રી શ્રુત નાણ; ચઉ મુંગા શ્રત એક છે, સ્વ પર પ્રકાશક ભાણ, પાપ અભિલાખ અનંતમે, ભાગે રચિયે જેહ, ગણધર દેવે પ્રણમીઓ, આગમ રયણ અછે. જરા ઈમ બહુલી વક્તવ્યતા, છ ઠાણ વડીયા ભાવ; ક્ષમાશ્રમણ ભાષ્ય કહ્યા, ગાય સપિ જમાવ. ૩ લેશ થકી કૃત વરણવું, ભેદ ભલા તસવીશ; અક્ષયનીધિ તપને દિને, ખમાસમણ તે વીશ. પાકા સૂત્ર અનંત અથ મઈ, અક્ષર અંશ લહાય; શ્રુત કેવળી કેવળી પરે, ભાખે શ્રત પરજાય. પાપા (પ્રથમભેદ)1 શ્રી શ્રુત જ્ઞાનને નિત નમે, ભાવ મંગલને કાજ; પૂજન અર્ચન દ્રવ્યથી, પામે અવિચલ રાજ, પેદા (ખમાસમણ દેવું) ( આ છ દુહે દરેક ખમાસમણે કહે. ) ઈગ સંય અડવીશ સ્વરતણુ, તિહાં અકાર અઢાર; શ્રત પર્યાય સમાસમેં, અંશ અસંખ્ય વિચાર. છા શ્રી શ્રત પારા બત્રીશ વર્ણ સમાય છે, એક સિલેક મઝાર, તેમાંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર કૃત સાર ૮ શ્રી શ્રત. ૩ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ * * * અક્ષયનીધિ તપ ક * [ ૭૯ ] ક્ષપશમ ભાવે કરી, બહુ અક્ષરને જેહ, જાણે ઠાણાંગ આગલે, તે મૃત નીધિ ગુણ ગેહ. ૯ કેડિ એકાવન અડલખા, અડસય એકાશી હજાર; ચાલીશ અક્ષર પદ તણું, કહે અનુગ દુવાર. ૧૦ શ્રી. છે ક છે અથ તે ઈહાં પદ કહ્યું, જિહાં અધિકાર કરાય; તે પદ કૃતને પ્રણમતાં, જ્ઞાનાવરણી હઠાય. ૧૧ શ્રી. છે ૫ છે અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ; દુગુણ શ્રુત બહુ પદ ગ્રહે, તે પદ શ્રુતસમાસ. ૧૨ શ્રી. | ૬ | પિંડ પ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત; પશમની વિચિત્રતા, તેહજ શ્રુતસંઘાત. ૧૩ શ્રી. | ૭ | પોતેર ભેદે કરી, સ્થિતિ બંધાદિ વિલાસ, કમ્મપયડી પડી રહે, શ્રત સંઘાત સમાસ. ૧૪ શ્રી. એ ૮ છે ગાદિક જે માગણ, જાણે તેમાં એક વિવરણ ગુણઠાણાદિકે, તમ પ્રતિપતિ વિવેક. ૧૫ શ્રી. | ૯ | જે બાસદ્ધિ માગણ પદે, વેશ્યા આદે નિવાસ સંગ્રહ તરતમ વેગથી, તે પ્રતિપત્તિ સમાસ. ૧૬ શ્રી. | ૧૦ | For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] * તપાવિલ દ્વારમાં, જે જાણે સતપદાર્દિક એક ઢાય દ્વારે કરી, શ્રદ્ધા * વી સાર્દિક નવ પદ્મ, સિદ્ધતણી સ્તવના કરે, * પૂરવના પ્રામૃત પ્રામૃત શ્રુત નમું, બુદ્ધિ પ્રબલ પ્રભાવથી, જાણે એક શિવ શિવ લેગ; શ્રુત અનુયાગ. ૧૭ શ્રી। ૧૧ । તિહાં માણા ભાસ; શ્રુતઅનુયાગ શ્રુતઅનુયોગ પ્રામૃત પ્રભૃત શ્રુત સમા, સાભિધ લબ્ધિ બહુ અધિકાર ઈસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ પૂરવ લબ્ધિ પ્રભાવથી, પ્રામૃત શ્રુત અધિકાર બહુલા ગ્રહે, પદ્મ અનુસાર * * For Personal & Private Use Only સમાસ. ૧૮ અધિકાર; અધિકાર. ૧૯ દુગ સય પણ વીસ વસ્તુ છે, ચૌદ પૂરવના વંદના, એક શ્વાસે સે જાણે તેહને શ્રી । ૧૨ । O પૂરવ ગત વસ્તુ જીકે, પ્રામૃત શ્રુત તે નામ; એક પ્રાભૂત જાણે મુનિ, તાસ કપરણામ. ૨૧ શ્રી॰ । ૧૫ । શ્રી । ૧૩ ।! વિશેષ; ઉપદેશ. ૨૦ શ્રી । ૧૪ । સમાસ; વિલાસ, ૨૨ આચારાદિકનામથી, વસ્તુ નામ શ્રુત સાર; અથ અનેકવિધ ગ્રહે, તે પણ એક અધિકાર, ૨૩ શ્રી ૫ ૧૬ ॥ શ્રી ! ૧૭ । સાર; વાર. ૨૪ શ્રી ।। ૧૮ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ * * * અક્ષયનીધિ તપ * * [ ૮૧ ] ઉત્પાદાદિ પૂરવ જે, સૂત્ર અથ એક સાર વિદ્યા મંત્ર તણે કહ્યો, પૂરવ શ્રુત ભંડાર. ૨૫ છે ૧૯ છે બિંદુસાર લગે ભણે, તેહિજ પૂરવ સમાસ; શ્રી શુભવીરને શાસને, જે જ્ઞાન પ્રકાશ. ૨૬ શ્રી | ૨૦ | પ્રથમના ૪ પીઠિકાના દુહા, ૬ ડ્રો દરેક ભેદે કહેવાને દુહો અને ૯ મે, તેટલા ખમાસમણમાં ન ગણવા. | ઇતિ અક્ષયનીધિ તપ ખમાસમણના દુહા સમાપ્ત. પછી પસલી (બે) ભરી બેધાગાર્ધ સુપદપદવી. એ સ્તુતિ બેલીને તે પણ કુંભમાં નાંખવે. કુંભ પાસે કપસૂત્રની સ્થાપના કરવી, માથે ચંદરવા, પુંઠીયા બાંધવાં. ડાંગરની ઢગલી ઉપર કુંભ સ્થાપ. પંદરમે દિવસે તે કુંભ પૂરે ભરો. પછી તેના પર શ્રીફળ મૂકી તેને લીલા અથવા પીળા રેશમી વસ્ત્રથી બાંધવે. શ્રાવણ વદ એથથી આરંભી ભાદરવા સુદી ચેથને દિવસે તપ પૂરો કરે. દરરોજ એકાસણ કરવાં. બ્રહ્મચર્ય પાળવું, કુંભ પાસે અખંડ દીવે ફાનસ વિગેરેમાં જતનાપૂર્વક રાખવે. “૩૪ હી શ્રી કલી નમો નાણસ્સ' એ ગણગું નવકારવાળી વિશ પ્રમાણુ ગણવું. ૧ કઈ રીતે દીવામાં જીવજંતુ ન પડે તેવી સગવડ રાખવી. ૨ આવા કઠણ અક્ષરે ગણવા ભારે પડે તેણે “નમો નાણસ્સ” એટલો જ જાપ કર, એક પ્રતિમાં લખેલું હોવાથી અહીં મંત્રાક્ષરો પણ લખ્યા છે. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] * * તપાવલિ * * * દશ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. છેલ્લે તથા પહેલે દિવસે રાત્રિજાગરણ કરવું, તથા વરઘોડા કાઢ. ૫૪, મુકુટ સપ્તમી તપ. મુકુટના ઉદ્યાપન વડે જણાતી જે સપ્તમી તે સંબંધી તપ તે મુકુટ સપ્તમી તપ કહેવાય છે. આ તપમાં અષાઢ, શ્રવણ, ભાદ્રપદ, આશ્વિન, કાતિક, માગશીષ અને પિષ એ સાત માસની કૃષ્ણપક્ષની સાતમને દિવસે ઉપવાસ કરે, તેમાં અનુક્રમે વિમલનાથ ૧, અનંતનાથ ૨, ચંદ્રપ્રભ અથવા શાંતિનાથ ૩, નિમિનાથ ૪, રાષભદેવ ૫, મહાવીર ૬, અને પાર્શ્વનાથ ૭, એ સાત તીથ કરેને આશ્રયીને એક એક સપ્તમીએ તપ કરે તથા તે દિવસે તે તે તીથકરની મોટી સ્નાત્રવિધિએ પૂજા કરવી. ઉદ્યાપનમાં મેટી નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી. રૂપાની લેકનાલિકા કરાવી તેના ઉપર સુવર્ણમય રત્નજડિત મુકુટ કરાવી દેવ પાસે ઢેક. સાત સાત પકવાન્ન, ફળ, વિગેરે ઢોકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ વાંછિતની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે જે તીથકરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામનું ગણણું (જેમકે પહેલું “ વિમલનાથાય નમઃ) નવકારવાળી વીશનું ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ * * .* અંબા તપ * * [ ૮૩ ] ૫૫, અંબા ત૫. અંબાદેવીની આરાધના માટે આ તપ છે. તેમાં પાંચ માસની શુકુલ પાંચમને દિવસે એકાસણાદિક તપ કરે, અને તે દિવસે નેમિનાથ તથા અંબાદેવીનું પૂજન કરવું. ઉઘાપને ઉત્તમ ધાતુની અંબાદેવીની મૂર્તિ કરાવી તેની સ્થાપના કરવી. શાક્ત વિધિએ તેની હંમેશાં પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી આ તપ કરવાથી અંબાદેવી પાસેથી વરદાનની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ( જૈનપ્રબોધમાં કૃષ્ણપક્ષની પંચમીએ કરવાનો કહ્યો છે. તથા ઉજમણે સાધુને નવાં વસ્ત્ર, અન્ન વિગેરે આપી પ્રતિલાભવા, અને અંબાની મૂતિ બે પુત્ર સહિત તથા આમ્રની લુ સહિત કરાવવી, પછી તેનું પૂજન કરવું, એમ કહ્યું છે.) ગણણું “શ્રી અંબિકાદેવ્યે નમ: એ પદની નવકારવાળી વીશ પ્રમાણ ગણવું. ૫૬, મૃતદેવતા ત૫. શ્રીદેવીની આરાધના માટે આ તપ છે, તેમાં અગીયાર શુકલ એકાદશીને દિવસે શ્રુતદેવીની પૂજા પૂર્વક યથાશક્તિ એકાસણાદિક તપ કર. ઉઘાપને મૃતદેવીની મૂતિ ઉત્તમ ધાતુની બનાવી તેની પ્રતિષ્ઠા કરવી, તથા વિધિ પ્રમાણે પૂજા કરવી. આ તપનું ફળ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] * * તપાવલિ * * * ઉપર પ્રમાણે અગીયાર શુકલ એકાદશીએ ઉપવાસ કરી મૌન ધારણ કરવું. એમ ‘પંચાશકમાં તથા પ્રત્યંતરમાં કહ્યું છે. “શ્રી શ્રુતદેવતાયે નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. ૫૭, રોહિણું તા. આ તપ રહિણી નક્ષત્રમાં થાય છે, તેથી તે રોહિણી તપ કહેવાય છે. તે તપ અક્ષયતૃતીયાને દિવસે અથવા તેની આગળ-પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે શરૂ થાય છે. તે ત૫ શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજાપૂર્વક સાત વર્ષ અને સાત માસ સુધી કરે. એટલે માસ–માસે જ્યારે રોહિણી નક્ષત્ર હોય તે તે દિવસે ઉપવાસાદિક (ઉપવાસ, આયંબિલ, નવી વિગેરે) તપ કરે. જે કદાચ એક પણ રોહિણી નક્ષત્ર ભૂલી જવાય તે ફરીથી પ્રથમથી આરંભ કરે. ઉદ્યાનમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાની મોટી સ્નાત્રવિધિ પૂજા કરીને સુવર્ણમય અશોકવૃક્ષ હેક. ( પ્રત્યંતરના મતે સુવર્ણમય સેમરાજા તથા અશક યુક્ત રોહિણી રાણું તથા વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા કરાવી દેવ પાસે ઢાકવી. એકસે ને એક સંખ્યા પ્રમાણુ મોદક, ફળ, દીપ, વિગેરે ઢેકવાં) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અવિધવા પણું તથા સૌભાગ્ય સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (આ તપ, પૌષધપૂર્વક ઉપવાસ કરીને કરવાનો પ્રચાર છે. અથવા For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ * * . તીર્થકર માતૃતપ * [ પ ] પૌષધ ન થઈ શકે તે આરંભાદિક કાચ ન કરે.) “શ્રી વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૫૮, તીર્થકર માતૃતપ. તીર્થકરેની માતાની આરાધના માટે આ તપ છે. તેને ભાદરવા સુદ સાતમને દિવસે આરંભ કરી શુદિ તેરસ સુધી દૂધ, દહીં, ઘી, કર (દહીં-ભાત), ક્ષીર, લાપસી અને ઘેબર વડે શ્રી જિનમાતાની પૂજા કરી (આગળ ધરી) હંમેશાં એકાસણાદિક તપ કરે, તે તપ સાત વર્ષ સુધી કરો. પરંતુ બે વરસે અથવા દર વરસે આ પ્રમાણે ઉઘાપન કરવું-ભાદરવા શુદિ ચૌદશને દિવસે ચાવીશ-વીશ પુડા, પુરી, પકવાન્ન, ફળ વિગેરે જિનમાતા પાસે ઢોકવાં. તથા પુત્રવાળી ચેવીશ શ્રાવિકાને વસ, અંગરાગ, તાંબૂલ વિગેરે આપવું. પછી સાતમા વર્ષના ઉદ્યાપનમાં શ્રી જિનમાતાની આગળ સાતમને દિવસે તેલ ઢેકવું. આઠમે ધી, નવમીએ પકવાન્ન, દશમીએ ગાયનું દૂધ, અગીયારસે દહીં, બારસે ગોળ, અને તેરસે ખીચડી, વડી કણિક (લેટ), હરડે, ધાણા, મેથી, ગુંદર, આંજણ, શલાકા, સાત-સાત પાન, સોપારી વિગેરે ઢેકવાં. પુત્રવાળી શ્રાવિકાને શ્રીફળ આપવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ પુત્રપ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે, શ્રી જિનમાર્ગે નમઃ એ પદની નવકારવાળી વીશ ગણવી. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] * * તપાવલિ * * * ૫૯, સર્વસુખ-સંપત્તિત૫. સર્વસુખસંપત્તિનું કારણ હોવાથી આ તપ સવ સુખ સંપત્તિ નામને કહેવાય છે. તેમાં શુકલ કે કૃષ્ણ પક્ષને એકમને દિવસે એક એકાસણદિક તપ કરે. બીજે પખ વાડીયે બીજથી બે એકાસણાદિક કરવાં. ત્રીજે પખવાડી ત્રીજથી ત્રણ એકાસણાદિક કરવાં. એથે પખવાડીયે ચોથથ ચાર એકાસણાદિક કરવાં. એ રીતે વધતાં–વધતાં પંદરમે પખ વાડીયે પૂર્ણિમાથી અથવા અમાવાસ્યાથી પંદર એકાસણાદિ કરવાં. (પ્રવચનસારદ્વારમાં એકાસણાને બદલે ઉપવાસ કરવાનું કહ્યું છે.) પરંતુ જે કદાચ કઈ તિથિ ભૂલી જવાય તે તપને આરંભ ફરીથી કરવું. આ રીતે કરતાં આ તા એકસે ને વિશ તપના દિવસે વડે પૂર્ણ થાય છે. ઉદ્યા પર સ્નાત્ર પૂજાપૂર્વક એકસો ને વીશ મેદક ઢોકવા. સંઘવાત્સલ્ય સંઘપૂજા કરવી. આ તપનું ફળ સુખની પ્રાપ્તિ થાય તે છે આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે, આનું ગણણું ત નંબર ૬૨ થી જાણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા. બીજી રીતે એક પખવાડીયાની એક એકમને ઉપવાસ કરે. બે પખવાડીયાની બે બીજના ઉપવાસ, ત્રણ પખવાડીયાને ત્રણ ત્રીજના ઉપવાસ, એ પ્રમાણે ચડતા ચડતા પંદ પખવાડીયાની પુનમ તથા અમાસના ઉપવાસ કરવાથી પણ આ તપ થાય છે. આ તપ માટે પખવાસે કહેવાય છે આ તપમાં કઈ તિથિ ભૂલી જવાય તે આવતી બીજ તિથિ લઈ શકાય છે પણ કરેલે તપ નિષ્ફળ થતું નથી. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ * * * અષ્ટાપદ પાવડી તપ * * [ ૮૭ ] ૬૦, અષ્ટાપદ પાવડી ત૫. (અષ્ટાપદ ઓળી.) અષ્ટાપદ પર્વત ઉપર ચડવાને જે તપ, તે અષ્ટાપદ પાવડી તપ કહેવાય છે. તેમાં આ શુદિ આઠમથી પૂર્ણિમા સુધીના આઠ દિવસ તે એક અષ્ટાનિકા (એની) કહેવાય છે તે દિવસોમાં યથાશક્તિ ( ઉપવાસાદિક ) તપ કરે. પહેલી ઓળીએ તીર્થકરની પાસે સુવર્ણમય એક સપન (પગથીયું) કરાવીને મૂકવું. તથા તેની અષ્ટપ્રકારી પૂજા કરવી. એ પ્રમાણે આઠ વર્ષ સુધી આઠ સોપાન સ્થાપી તપ કરે. ઉઘાપને મેટી સ્નાત્રવિધિપૂર્વક ચવશ–વીશ પકવાન્ન, ફળ વિગેરે ઠેકવાં. આ તપનું ફળ દુલભ વસ્તુની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. અષ્ટાપદ તીર્થાય નમઃ” એ પદનું ગણું વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. બીજી રીતે આસો વદ અમાવાસ્યાથી આરંભી એકાંતરે આઠ ઉપવાસ કરવા. પારણે એકાસણું કરવું. એ પ્રમાણે આઠ વર્ષ કરવું. ઉદ્યાપને અષ્ટાપદ પૂજા, ધૃતમય ગિરિની રચના, સુવર્ણમય નીસરણીએ આઠ-આઠ પગથીયાવાળી આઠ કરાવવી. પવાન્ન તથા સર્વ જાતિનાં ફળ વીશ–વીશ ઠેકવાં. બીજી સર્વ વસ્તુ આઠ આઠ ટેકવી. (જેનપ્રબોધ'માં આ તપને અષ્ટાપદ એળી પણ કહે છે.) For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] * * તપાવલિ * ૬૧. માલદંડ તપ. (મેક્ષકખંડક તપ.) મોક્ષદંડ સંબંધી જે તપ તે મોક્ષદડ તપ કહેવાય છે. તેમાં ગુરૂને દંડ (દાંડે) જેટલી મુઠીના પ્રમાણને હેય તેટલા ઉપવાસ એકાંતરા પારણાવાળા કરવા. છેલ્લે ઉપવાસે ગુરૂના દંડની ચંદનથી પૂજા કરવી, તથા ગુરૂને વસ્ત્રદાન આપવું. શ્રીફળ તથા અક્ષત દાંડા પાસે ઢેકવા. ઉપવાસની સંખ્યા જેટલા ફળ, મુદ્રા (રૂપાનાણું,) પક્વાન્ન વિગેરે દાંડા પાસે મૂકવાં. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ વિપત્તિને નાશ થાય તે છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. “ નમો લેએ સવસાણું ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા. બીજી રીત એવી છે કે, ગુરૂના દાંડાને અંગુષ્ઠના પવ વડે માપવે. જેટલી સંખ્યા થાય તેટલા એકાસણું કરવાં. તથા ઉઘાપને તેટલી સંખ્યાવાળા મેદક વિગેરે દાંડા પાસે ઢોકવા બાકી સર્વ ઉપર પ્રમાણે કરવું. (નં. બ.) - ત્રીજી રીત એવી છે કે–ઉપવાસ એક, આયંબિલ એક, નીવી એક, એકાસણું એક, પુરિમ એક-આ એક એવી થઈ. એવી પાંચ ઓળી કરવાથી પચીશ દિવસે આ તપ પૂરે થાય છે. ઉદ્યાપન ઉપર પ્રમાણે (વિધિ પ્રયા વિગેરે પ્રો) કરવું. ગણણું વિગેરે તપ નંબર ૧ પ્રમાણે કરવું. આ તપને મેલકરંડક તથા પાંચ પચ્ચકખાણની ઓળી પણ કહે છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ * * * * આદુ:ખદ ત૫ * * [ ૮૯ ] ૬૨, અદુ:ખદર્શી તપ. દુઃખ જેવાને જેને સ્વભાવ નથી તે અદુઃખદશી (અદુખદેખી) નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ શુકલ પક્ષની એકમને દિવસે ઉપવાસ કરે, પછી બીજે માસે શુદિ બીજને ઉપવાસ કરે, પછી ત્રીજે માસે શુદિ ત્રીજને ઉપવાસ કરે. એ પ્રમાણે ચડતા-ચડતા પંદરમે માસે પૂર્ણિમાને ઉપવાસ કરે. એ રીતે કરતાં પંદર માસે કુલ પંદર ઉપવાસવડે આ તપ પૂર્ણ થાય છે. આ તપ કરતાં જે કઈ તિથિ ભૂલી જવાય તે તપને આરંભ ફરીથી કરે. ઉદ્યાપને શ્રી ઋષભદેવની પૂજા કરવી. રૂપાનું વૃક્ષ કરાવવું, તેની શાખા સાથે સુવર્ણનું રેશમી પાટીવાળું પારણું (ઘેડીયું) ટાંગવું. તેમાં રેશમી તળાઈ પાથરવી. તે ઉપર સુવર્ણની પુતળી સુવાડવી. પંદર-પંદર પકવાન્ન, ફળ, રૂપા નાણું વિગેરે ઢેકવાં. તથા પંદરે માસની તપની તિથિએ નવા નવા નૈવેદ્ય, પકવાન્ન, ફળ વિગેરે કવાં. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ સર્વ દુઃખને નાશ થાય તે છે. આ શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. બીજી રીતે દરેક પખવાડીયાની તિથિએ ઉપર પ્રમાણે ચડતા-ચડતા ઉપવાસ કરવા. તેમ કરવાથી પંદર પખવાડીયે આ તપ પૂરો થાય છે.' ૧ આ તપનું નામ નાને પખવાસો પણ કહેવાય છે. (આ તપમાં તિથિ ભૂલી જવાય તે બીજી આવતી તિથિ લઈ શકાય છે, પણ ફરી શરૂ કરવો પડતો નથી.) For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] * * તપાવલિ * * * શ્રી કષભસ્વામી અહત નમઃ” આ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૬૩, અદુ:ખદર્શી તપ. (બીજ) ત્રીજી રીત એવી છે કે;–એકાંતરા પંદર ઉપવાસ તિથિના નિયમ વિના જ કરવા. બાકી ઉઘાપન વિગેરે ઉપર પ્રમાણે કરવું. ગણણું વિગેરે નીચે પ્રમાણે – સાઇ ખ૦ ૦ ૧૦ ૧ શ્રી કુંથુનાથ પારંગતાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૨ શ્રી શીતલનાથ પારંગતાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૩ શ્રી આદિનાથ પરમેષ્ટિને નમઃ ૧ ૧ ૧ ૨૦ ૪ શ્રી શ્રેયાંસનાથ પારંગતાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૫ શ્રી ધર્મનાથ પારંગતાય નમઃ ૧૫ ૧૫ ૧૫ ૨૦ ૬ શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ ૨૨ ૨૨ ૨૨ ૨૦ ૭ શ્રી ચંદ્રપ્રભ સર્વજ્ઞાય નમઃ ૮ ૮ ૮ ૨૦ ૮ શ્રી અભિનંદન પારંગતાય નમઃ ૪ ૪ ૪ ૨૦ ૯ શ્રી મુનિસુવ્રત પારંગતાય નમઃ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૧૦ શ્રી અરનાથ પારંગતાય નમ: ૧૮ ૧૮ ૧૮ ૨૦ ૧૧ શ્રી મલ્લિનાથ પારંગતાય નમઃ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૧૨ શ્રી અરનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ ૧૮ ૧૮ ૨૦ ૧૩ શ્રી ઋષભદેવ પારંગતાય નમઃ ૧ ૧ ૧ ૨૦ ૧૪ શ્રી વાસુપૂજ્ય પારંગતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ * * - * મૈતમ પડઘો * * [ 1 ] ૧૫ શ્રી સંભવનાથ નાથાય નમ: ૧૬ શ્રી મહાવીર પારંગતાય નમઃ ૩ ૩ ૩ ૨૦ ૨૪ ૨૪ ૨૪ ૨૦ ૬૪, ગૌતમ પડશે. શ્રી ગૌતમસ્વામીના પાત્રને ઉદ્દેશીને આ તપ કરવામાં આવે છે, તેથી તેનું નામ ગૌતમ દુગ્રહ (પડઘો) કહેવાય છે. આ તપમાં દરેક પૂર્ણિમાએ યથાશકિત ઉપવાસએકાસણું વિગેરે તપ કરે. તથા શ્રી ગૌતમસ્વામીની માત્તની પૂજા કરવી. એ રીતે પંદર પૂર્ણિમા સુધી તપ કરે. ઉઘાપને શ્રી ગૌતમસ્વામીની તથા શ્રી મહાવીરસ્વામીની મેટી ખાત્રવિધિએ પૂજા કરવી. રૂપાનું પાત્ર કરાવી તેમાં ખીર ભરી ઝળી સહિત ગૌતમસ્વામીની તથા મહાવરસ્વામીની મૂર્તિ પાસે મૂકવું. તથા કાષ્ટમય પાનું ખીર અને ઝેળી સહિત ગુરૂને વહોરાવવું. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી વિવિધ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. બીજી રીતે કાર્તિક શુદિ એકમને દિવસે ઉપવાસાદિક તપ કરીને ગૌતમસ્વામીની પૂજા વિગેરે ઉપર પ્રમાણે સર્વ કરવું. આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક એકમને દિવસે કરવું. ઉઘાપન વિગેરે ઉપર પ્રમાણે કરવું. શ્રી ગૌતમસ્વામિને નમઃ” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] * તપાવલિ * * * ૬૫, નિર્વાણ દીપક ત૫. ( દીવાળીનો છે. ) નિર્વાણ (મેક્ષ) ના માર્ગને વિષે દીવા સમાન આ તપ હવાથી નિર્વાણદીપક નામે કહેવાય છે. તેમાં દીવાળીની ચૌદશ તથા અમાવાસ્યા એ બને દિવસને ૭૬ કરે. તે બને દિવસ અને રાત્રિએ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પાસે અખંડ ચેખા તથા અખંડ ઘીના દીવા મૂકવા. ઉદ્યાપનમાં શ્રી મહાવીરસ્વામીની મોટી સ્નાત્રવિધિએ પૂજા કરી એક હજાર ઘીના દીવા મૂકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ પ્રમાણે ત્રણ વર્ષ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. આ તપનું ફળ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવ કને કરવાને આગાઢ તપ છે. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ગણણું આ પ્રમાણે– શ્રી મહાવીરસ્વામિ સર્વજ્ઞાય નમઃ' એ પદની નવકારવાળી ૨૦ ચતુદશીના દિવસે ગણવી. શ્રી મહાવીરસ્વામિ પારંગતાય નમઃ” એ પદની નવ કારવાળી ૨૦ અમાવાસ્યાની પ્રથમ રાત્રી ગણવી. “ શ્રી ગૌતમસ્વામિ સવજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી ૨૦ અમાવાસ્યાની પાછલી રાત્રીયે ગણવી. * ૧ ખીર ભરીને પાત્રુ ગુરુને વહેરાવવું એ પણ પ્રચાર છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ * નવકાર તપ ૬૬, નવકાર તપ (નાના) નવકારના ફળને આપનાર હોવાથી આ નવકાર તપ કહેવાય છે. તેમાં શક્તિહીન માણસે નર ૩૦ વાળા તપમાં કહ્યા પ્રમાણે અડસઠ એકાસણાં કરી ન શકે તેણે નવકારના પદ જેટલા સાં લગાલગ કરવાં. ઉદ્યાપન વગેરે ૩૦ વાળા નવકાર તપમાં કહ્યા પ્રમાણે કરવા, તેનું ફળ પણ તેના જેવું જ છે. આ મુનિ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગણું વિગેરે તપ નંબર ૩૦ પ્રમાણે સમજવુ. અથવા ૬૮ ઉપવાસ એટલે નવ એકાસવિધિ નંબર * * * * [ ૭૩ ] ૬૭, અવિધવા દશમી તપ. વૈધવ્ય રહિત થવા માટે સ્ત્રી જાતિએ કરવાના આ તપ છે. તેમાં ભાદરવા શુદિ દશમને દિવસે બ્રહ્મચર્ય પાળવુ' અને એકાસણું ( અથવા મતાંતરે ઉપવાસાદિક યથાશક્તિ) કરવું. રાત્રીએ 'બીકા દેવી પાસે સ'ગીતાદિપૂર્વક જાગરણ કરવુ’, તથા અખા દેવીનું પૂજન કરવું. શ્રીફળ દશ, પકવાન્ન દેશ વિગેરે સર્વાં ફળાદિક વસ્તુ દશ-દશ ઢાંકવી. આ પ્રમાણે દશ વર્ષ સુધી આ તપ કરવા. દરેક ભાદરવા શુદિ ૧૧ ને દિવસે સાધમિકને જમાડી સાધુને દાન આપી પછી પારણુ કરે. અંબાદેવીને કકુની પીળ કરવી, મંજન કરવુ, તેમ પોતાને પણ અંજન કરવું For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] * * તપાવલિ * * * અને રેશમી ચણ, કાંચળી, ચંદ્ર તથા ચક્ષુ, દેવીને ચડાવવાં. પછી દીપક દશ કરવા. આ પ્રમાણે જે પ્રમાં છે. ઉઘાપને ઈંદ્રાણીની પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અવિધવાપણું પ્રાપ્ત થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (દરેક વર્ષે ઉઘાપનમાં બમણું–બમણું નૈવેદ્ય મૂકવું, એટલે કે પહેલે વર્ષે શ્રીફળાદિક દશ-દશ ઢોકવાં. બીજે વર્ષે વિશ–વીશ કવાં. એ પ્રમાણે સમજવું. નં. બ.). વિધિપ્રપામાં બીજી રીત એ બતાવી છે કે –ઉપવાસ એક-એકાસણું એક, છઠ્ઠ એક-એકાસણું એક, અઠ્ઠમ એકએકાસણું એક. પારણે ખીર ભેજનવડે સાધુને પ્રતિલાભવા. જ્ઞાનની પૂજા ભણાવવી. અંબાદેવ્યે નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. ૬૮, બૃહન્નધાવત્ત ત૫. નંઘાવની આરાધના માટે આ તપ છે. તેમાં પ્રથમ નંદ્યાવતની આરાધના માટે એક ઉપવાસ કરે, પછી સૌધર્મેન્દ્ર, ઈશાનેદ્ર અને શ્રુતદેવતાની આરાધના માટે ત્રણ આયંબિલ કરવાં. ત્યારપછી અરિહંતાદિક આઠની આરાધના માટે આઠ આયંબિલ કરવાં. ત્યારપછી ચોવીસ જિનમાતાની આરાધના માટે વશ એકાસણું કરવાં પછી ૧ આ બે ઈંદ્ર ચામરધાર તરીકે છે. ૨ પાંચ પરમેષ્ઠી તથા રત્નત્રય. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ * * * લઘુનંદ્યાવર્ત તપ * * [ ૯૫ ] સોળ વિદ્યાદેવા આશ્રયી ળ એકાસણું કરવાં. પછી વીશ કાંતિકાદિ દેવે આશ્રયી ચોવીશ એકાસણાં કરવાં. પછી ચિસઠ ઈંદ્રોને આશ્રયી ચોસઠ એકાસણાં કરવાં. પછી ચોસઠ ઈંદ્રાણ આશ્રયી એસઠ એકાસણું કરવાં. પછી વીશ શાસનક્ષેને આશ્રયી એવીશ એકાસણું કરવાં, પછી વશ શાસનમક્ષિણને આશ્રયી એવીશ એકાસણું કરવાં, પછી દશ દિપાલને આશ્રયી દશ એકાસણું કરવાં, પછી નવગ્રહ તથા એક ક્ષેત્રપાલને આશ્રયી દશ એકાસણું કરવાં, પછી ચાર નિકાયના દેવતાને આશ્રયી ચાર એકાસણું કરવાં. ત્યાર પછી સર્વની આરાધના માટે એક ઉપવાસ કરે. આ રીતે ઉપવાસ બે, આયંબિલ અગીયાર, એકાસણું બસોને એસઠ એ સર્વ મળી ૨૭૭ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉઘાપને દેરાસરમાં ટી સ્નાત્રવિધિએ પૂજા ભણાવવી. ધમગાર (ઉપાશ્રય)ને વિષે ઘાવની પૂજા, પ્રતિષ્ઠાની વિધિ પ્રમાણે કરવી. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી પરભવને વિષે તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય છે, અને આ ભવે સર્વ અદ્ધિ તથા સર્વ દેવનું સાંનિધ્ધ પ્રાપ્ત થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ૬૯, લઘુનંદાવર્ત ત૫. સંઘાવતની આરાધના માટે જે તપ તે નથાવત તપ કહેવાય છે. તેમાં પ્રથમ નંઘાવતની આરાધના માટે એક ઉપવાસ કરે. પછી ધરણે, અંબિકા, કૃતદેવી અને ગૌતમ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬ ] * * * તપાવલિ * * * સ્વામીને આશ્રયી ચાર આયંબિલ કરવાં. પછી પાંચ પરમેષ્ટિ તથા રત્નત્રયીની આરાધના માટે આઠ આયંબિલ કરવાં પછી સેળ વિદ્યાદેવીને આશ્રયીને સોળ એકાસણું, પછી વીશ શાસનયક્ષિણીને આશ્રયીને વીશ એકાસણું, પછી દશ દિપાલને આશ્રયીને દશ એકાસણાં પછી નવ ગ્રહ તથા એક ક્ષેત્રપાલને આશ્રયીને દશ એકાસણું, પછી ચા નિકાયના દેવને આશ્રયીને ચાર એકાસણું, ત્યારપછી સર્વની આરાધના માટે એક ઉપવાસ કરે. એ રીતે કરવાથી બે ઉપવાસ, બાર આયંબિલ, તથા ચેસઠ એકાસણા મળી કુલ ૭૮ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને ચૈત્યમાં મોટી સ્નાત્રવિધિથી પૂજા કરવી. ધર્માગાર (ઉપાશ્રય) ને વિષે લઘુનંદ્યાવતની પૂજા વિગેરે પૂરની જેમ કરવું. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થકર નામગોત્રનો બંધ તથા સર્વ દેવનું સાંનિધ્ય પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. છે ઇતિ ફલતપસિ છે ઇતિ આચારદિનકરગતત પાંસિ પૂર્ણાનિ છે ૭૦, વીશસ્થાનક ત૫. આ વીશસ્થાનકને તપ ઘણે પ્રસિદ્ધ છે, તથા તે કરવાને પ્રચાર પણ સર્વત્ર સાધારણ જોવામાં આવે છે. આ તપ ઘણે વિસ્તારથી કરવામાં આવે છે, તે પણ તે સંબંધી સામાન્ય વિધિજ માત્ર અહીં આપીએ છીએ. વિશેષ વિધિ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ * * * વીશસ્થાનક તપ * * [ ૮૭ ] વિસ્તાર માટે વીશ સ્થાનક પદ પૂજા સંગ્રહ” કે વિધિપ્રપા વિગેરે ગ્રંથે જોવા. આ તપ કરવાને ઉત્તમ માગ તે એ છે, જે સુવિહિત ગુરૂની સમક્ષ તેમની આજ્ઞાનુસાર કરે. છતાં દરેક સ્થળે ગુરૂને વેગ હેતે નથી. તે પણ તપ આરંભ્યા પહેલાં નજીકના ગામમાં જ્યાં ગુરૂને વેગ હોય ત્યાં જઈ સવ વિધિથી સુજાણ થઈ પછી તેને આરંભ કરે છે. અથવા જેઓએ આ તપ કર્યો હોય અને તેની વિધિ વિધાન વિગેરે સારી રીતે જાણતા હોય તેવા સુશ્રાવકથી માહિતગાર થવું. સામાન્ય વિધિ. પ્રથમ શુભ નિર્દોષ મુહર્ત નંદી સ્થાપનપૂર્વક સુવિહિત ગુરૂની સમીપે વિંશતિસ્થાનક તપ વિધિપૂર્વક ઉચ્ચર. એક એળી બે માસથી છ માસ સુધીમાં પૂર્ણ કરવી. કદાચ છ માસની અંદર એક ઓળી પૂર્ણ ન થાય તે કરેલી (ચાલતી ઓળી)ને ફરીથી આરંભ કાર પડે. એક ઓળીનાં વીશ પદ છે. તેમાં વિશે દિવસમાં વીશ પદ જૂદાં જુદાં ગણવાં અથવા એક એળીને વીશ તપના દિવસામાં એક જ પદ ગણવું, બીજા વીશ દિનમાં બીજું પદ ગણવું. એ રીતે વીશ એળીએ ( ૪૦૦ દિવસે ) વીશ પદ પૂર્ણ કરવાં. દરેક પદની આરાધના કરવાને સારી શક્તિવાળાએ અશ્રમ કરીને પ્રત્યેક પદની આરાધના કરવી. એ રીતે કરવાથી વિશ અઠ્ઠમે એક એાળી પૂર્ણ થાય. અને વિશે ઓળી ચારસો અઠ્ઠમે પૂર્ણ થાય, તેથી હીનશક્તિ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] * * તપાવલિ * * * વાળાએ છઠ્ઠ કરવા. તેથી હીન શક્તિવાળાએ ચોવિહાર ઉપવાસ, તે ન બને તે તેવિહાર ઉપવાસ, તે ન બને તે આયંબિલ, તે ન બને તે નવી અને તેટલી પણ શક્તિ ન હોય તે તિવિહાર એકાસણાએ કરી આરાધવાં. એકાસણાથી છે તપ કરી શકાય નહીં. વળી શક્તિમાન માણસે વીશે પદની આરાધનાને દિવસે આઠ પહેરને પિસહ કરે. તેથી હીન શક્તિવાળાએ માત્ર દિવસને ચાર પહોરને પસહ કરે, એ રીતે વીશે પદ પિષધ કરીને આરાધવાં. જે પિષધ કરવાની શકિત સર્વ પદમાં ન હોય તે આચાર્ય પદે ૧, ઉપાધ્યાય પદે ૨, સ્થવિર પદે ૩, સાધુ પદે ૪ ચારિત્ર પદે ૫, ગૌતમ પદે , અને તીથ પદે ૭, એ સાત પદે તે અવશ્ય પિષધ કરવો જોઈએ. તેમ છતાં શક્તિ ન હોય તે તે દિવસે દેશાવકાશિક કરે અને સાવધ વ્યાપારને ત્યાગ કરે. તેટલી શક્તિ પણ ન હોય તે યથાશક્તિ તપ કરી આરાધે. તથા પિતાની લઘુતા ભાવે. મરણ તથા જન્મના સૂતકમાં ઉપવાસાદિક તપ કરે, પણ તે ગણતરીમાં ન ગણે. સ્ત્રી પણ ઋતુ સમયમાં ઉપવાસાદિક કરે તે પણ ગણતરીમાં ન ગણે. તપને દિવસે જે પૌષધ કરે તે ઘણું જ શ્રેયસ્કર છે, પણ પૌષધ ન કરે તો તે દિવસે બે વખત પ્રતિકમણ તથા ત્રણવાર દેવવંદન અને 'પડિલેહણ અવશ્ય કરવું. તથા બ્રહ્મચર્ય પાળવું, ભૂમિશયન કરવું, અતિસાવધ - ૧ સાત પદે પણ પૌષધ ન બને તે સત્તરમી એળીમાં અવશ્ય પૌષધ કરે, એ પ્રચાર છે. ૨ દેવવંદન પડિલેહણે હંમેશાં ન કરી શકે તે તેરમી ઓળીએ અવશ્ય કરવું. . For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનક તપ * [ee] વ્યાપારને આર્ભ ન કરવા, અસત્ય ન ખેલવુ, આખા દિવસ તપના પનું ગુણવર્ણન કરવુ, તપને દિવસે પૌષધ કરે તે પારણાને દિવસે જિનભક્તિ કરીને પારણું કરવું, જો તપને દિવસે ઔષધ ન કર્યા હાય તે તે દિવસે જિનભક્તિ પૂજા કરે, કરાવે, ભાવના ભાવે; તપના દિવસે આરાધ્ય પદના જેટલા ગુણુ હાય તેટલા લેગસ્સના કાર્યાત્સગ કરે, તે ગુણાનુ સ્મરણ કરવાપૂર્વક ખમાસમણુ દઈ વંદના કરે, તે પદના મહિમા અને ગુણનું સ્મરણ કરીને આખા દિવસ હર્ષિત રહે. આ વિધિએ વીશે એળી કરવી, તથા દરેક એનીએ તે તે પદ્મના ઉત્સવ, મહાત્સવ, પ્રભાવના, દ્યાપન પૂર્વક કરે. જિનશાસનની ઉન્નતિ કરે. શક્તિ ન હાય તે છેવટ એક જ એળી ઉત્સવાર્દિક સહિત કરે. અર્થાત્ પ્રાંતે આ મહાન્ તનું યથાશિત ઉજમણું કરે. વીશ પદનું ગણુણું નીચે પ્રમાણેઃ— * * ૧ * નમે। અરિહંતાણ ૨ ૩ નમા સિદ્ધાણુ ૩ % તમે પવયણુસ્સ ૪ ૩૪ નમા આયરિયાણં ૫ ૐૐ નમા થેરાણું ૬. નમા ઉવજ્ઝાયાણ ૭ ૪ નમા લેએ સવ્વસાહૂણુ ૮ * તમા નાણુસ. For Personal & Private Use Only સા॰ ખ૦ લા॰ ન૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૩૧ ૩૧ ૩૧ ૨૦ ૨૭ ૨૭ ૨૭ ૨૦ ૩૬ ૩૬ ૩૬ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૫ ૨૫ ૨૫ ૨૦ ૨૭ ૨૭ ૨૭ ૨૦ ૫૧ ૫૧ ૫૧ ૨૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૮, ૧૮ ૧૮ [ ૧૦૦ ] * * તપાવલિ : * સાઇ ખ૦ લેન ૯ ૩૨ નમે દંસણસ १७ १७ १७ २० ૧૦ ૐ નમો વિયસંપન્નસ પર પર પર ૧૧ ૩૪ નમે ચારીત્તસ ૭૦ ૭૦ ૭૦ ૨૦ ૧૨ ૩૪ નમે બંભવયધારિણું ૧૩ ૩૪ નો કિરિયાણું ૨૫ ૨૫ ૨૫ ૧૪ ૩ૐ નમે તવસ ૧૨ ૧૨ ૧૨ 8 તમે ગેમસ ૧૧ ૧૧ ૧૧ ૧૬ ૩૩ મે જિણાણું ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૧૭ ૩૪ નમો સંયમસ્ય ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૧૮ ૩૪ નમે અભિનવનાણસ્સ ૫૧ ૫૧ ૫૧ ૨૦ ૧૯૩૪ નામે સુયટ્સ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ % નમે તિત્કસ ૩૮ ૩૮ ૩૮ ૨૦ નીચેના દુહા બેલી ખમાસમણ દેવાં. (દરેક ઓળીએ એક-એક દુહ બેલ.) પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે થાઈએ, નમે નમે જિનભા. ૧ ગુણ અનંત નિમળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટ કમ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. ૨ ભાવાભય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખ કરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩ છીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુર્ણદ; જિનમત પરમત જાણતા, નમે નમે તે સૂરદ. ૪ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ * વીશસ્થાનક તપ * * [ ૧૦૧ ] તજી પરપરિણતિ રમણતા, લહે નિજભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભવિ લેકને, જય જય થિવિર અનૂપ. * * બેધ સૂક્ષ્મ વિષ્ણુ જીવને ન હાય તત્ત્વ પ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. સ્યાદ્વાદ ગુણુ પરિણમ્યા, રમતા સમતા સ’ગ; સાથે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ ૨૫. અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ; સત્ય ધ` તે જ્ઞાન છે. નમા નમે। જ્ઞાનની રીતિ. ઢાકાલેાકના ભાવ જે, કેવલિ ભાષિત હ; સત્ય કરી અવધારતા, નમે નમે દુશ્મન તે. શૌચ મૂળથી મહાગુણી, સાધના સાર; ગુણ અનાંતના કદ એ, નમે વિનય આચાર. ૧૦ રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સ દૈવ, ભાવ રયણનું નિધાન છે, જય જય સજમ જીવ, ૧૧ જિન પ્રતિમા જિનમદિરાં, કંચનના કરે જેઠુ; બ્રહ્મવ્રતથી બહુ ફળ લડે, નમા નમા શીયલ સુદેહ. ૧૨ ७ ૮ આત્મòધ વિષ્ણુ જે ક્રિયા, તે તત્ત્વારથી ધારીએ, નમે ક ખપાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણું; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણું. ૧૪ ૯ For Personal & Private Use Only તેા ખાલક ચાલ; ક્રિયા સુવિશાલ, ૧૩ છઠ્ઠું છઠ્ઠું તપ કરે પારણું, ચનાણી ગુણુધામ; એ સમ શુભ પાત્રકે નહીં, નમા નમા ગાયસસ્વામ. ૧૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] * * તપાવલિ * * * દેષ અઢારે ક્ષય ગયા. ઉપન્યા ગુણ જસ અંગ; વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમે જિન પદ સંગ. ૧૬ શુદ્ધાતમ ગુણમે રમે, તજી ઈદ્રિય આશંસ; સ્થિર સમાધિ સંતેષમેં, જય જય સયમ વંશ. ૧૭ જ્ઞાનવૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમક્તિ મૂળ; અજર અમર પદ ફલ લહે, જિનવર પદવી પુલ. ૧૮ વક્તા શ્રોતા વેગથી, શ્રત અનુભવ રસ પીન; ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રત સુખ લીન. ૧૯ તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પમાનંદ વિલાસતા. જય જય તીથ જહાજ. ૨૦ ૭૧, અંગવિશુદ્ધિ તપ. પ્રથમ આયંબિલ ૩, પછી નીવી ૩, પછી એકાસણું ૩, છેડે એક ઉપવાસ કરે. ઉદ્યાપને ૧૩ મેદક જ્ઞાન પાસે ઢેકવા. “ૐ નમે નાણસ્સ' એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા, ૭૨, અકૂવીશ લબ્ધિ તા. એક એક લબ્ધિનું એક એક એકાસણું (અથવા એકાંતર ઉપવાસ) એમ નિરંતર અઠ્ઠાવીસ એકાસણું (અથવા ઉપવાસ) કરવા. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ * * અવશ લબ્ધિ તપ * [ ૧૦૩ ] દુહે – લબ્ધિ અદ્ભવીશ ધરી, ગુરુ ગોયમ ગણેશ; દયા ભાવિ શુભકરૂ, ત્યાગી રાગ ને રીશ. ૧ “શ્રી આમ સહી લબ્ધયે નમઃ” ૧ એમ બેલી દરરોજ પચાસ ખમાસમણ, પચાસ લેગસને કાયોત્સર્ગ, પચાસ સાથીયા તથા વીશ નવકારવાળી તે તે દિવસની લબ્ધિના નામની ગણવી. તે લબ્ધિનાં નામ નીચે પ્રમાણે (આ તપનું ફળ નિમળ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે છે.) ૧ શ્રી આમાઁષધિલબ્ધયે નમઃ ૨ શ્રી વિપ્રડોષધિલબ્ધયે નમઃ ૩ શ્રી ખેલૌષધિલબ્ધયે નમઃ ૪ શ્રી જલ્લષધિલબ્ધયે નમ: ૫ શ્રી સવૈષધિલબ્ધયે નમઃ ૬ શ્રી સંભિન્નશ્રોતેલબ્ધયે નમઃ ૭ શ્રી અવધિલબ્ધયે નમઃ ૮ શ્રી મનઃપવલબ્ધયે નમઃ ૯ શ્રી વિપુલમહિલબ્ધયે નમઃ ૧૦ શ્રી ચારણલબ્ધયે નમઃ ૧૧ શ્રી આશિવિષલબ્ધયે નમઃ ૧૨ શ્રી કેવલલબ્ધયે નમઃ ૧૩ શ્રી ગણધરલબ્ધયે નમઃ ૧૪ શ્રી પૂર્વધરલબ્ધયે નમઃ ૧ લબ્ધિનું નામ દરરોજ બલવું દુહે તેજ બેલ. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪] * * તપાવલિ ૧૫ શ્રી અરિહંતલબ્ધયે નમઃ ૧૬ શ્રી ચક્રવતિલબ્ધયે નમઃ ૧૭ શ્રી બલદેવલબ્ધયે નમઃ ૧૮ શ્રી વાસુદેવલબ્ધયે નમઃ ૧૯ શ્રી અમૃતાઢવલબ્ધયે નમઃ ૨૦ શ્રી કષકબુદ્ધિલબ્ધયે નમઃ ૨૧ શ્રી પદાનુસારિલબ્ધયે નમઃ ૨૨ શ્રી બીજબુદ્ધિલબ્ધયે નમ: ૨૩ શ્રી તેજલેશ્યાલબ્ધયે નમ: ૨૪ શ્રી આહારકલબ્ધયે નમઃ ૨૫ શ્રી શીતલેશ્યાલબ્ધયે નમઃ ૨૬ શ્રી વૈક્રિયલબ્ધયે નમઃ ર૭ શ્રી અક્ષણમહાનસલબ્ધયે નમઃ ૨૮ શ્રી પુલાકલબ્ધયે નમઃ ૭૩, અશુભનિવારણ તપ પ્રથમ ઉપવાસ એક, પછી નવી બે પછી આયંબિલ ત્રણ, પછી એકાસણા છે, પછી તેને ચેપડ્યો એક, એક ૧ લૂખા ચોપડ્યાની એવી રીત છે કે-એક વાટકો ઘીને તથા એક વાટકો પાણીને ઢાંકી રાખો. પછી કોઈ અજાણ્યા પાસે એક વાટક ઉઘડાવે. તેમાં જે ઘીને ઉઘડે તે એકાસણું કરવું અને પાણુ ઉઘડે તે આયંબિલ કરવું. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ * * આગમક્તકેવલી તપ * [ ૧૩૫ ] સિથ પાંચ, એકલઠાણું ચાર, એકલધર એક, અલવાડે એક (ઢોકળાં વિગેરે અલેપ પદાથ), એક કવળ એક–આ પ્રમાણે ૨૫ દિવસે તપ પૂર્ણ કરે. ૩૪ નમે અરિહંતાણું ” એ પદની નવકારવાળી વિશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૭૪, આગમોક્ત કેવલિ ત૫. આયંબિલ નિરંતર દશ કરવા, ઉપર એક ઉપવાસ કરે. ઉજમણે માદક અગીઆર, નાળીયેર અગીઆર તથા રૂમાલ એક પુસ્તક આગળ ઢેકવાં. શ્રી જિનની અષ્ટપ્રકારી પૂજા કરવી, ગુરુભક્તિ કરવી. ગણુણું “નમો નાણસ્સ” પદનું ગણવું સાથીયા વિગેરે ૫૧ કરવા. ૭૫, ચત્તારિ અઠ્ઠ દસ દોય ત૫. (જે. પ્ર. વિગેરે). આ તપ અષ્ટાપદે રહેલા વીશ તીર્થંકરની આરાધના માટે છે. તેમાં પ્રથમ ચાર ઉપવાસ, પછી આઠ ઉપવાસ, ૨ એકલઘરાની એવી રીત છે કે:-પાણીને લોટે લઈને કોઈ સંબંધીને ઘેર જવું. તે વખતે જે તે ઘરમાંથી “ આ પધારે” એમ કહે તે ત્યાં એકાસણું કરવું. અથવા કાંઇક બીજું કહે અર્થાત્ કેમ આવ્યા ? ઈત્યાદિ કહે છે ત્યાંજ પાણી પીને ચૌવિહારનું પચ્ચફખાણ કરીને આવવું. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] * * તપાવલિ * * * પછી દશ ઉપવાસ અને પછી બે ઉપવાસ એમ વીશ ઉપવાસ કરવા. (દશ કર્યા પછી તરતજ બે ઉપવાસ કરવા, તેમાં પારણાના દિવસનું જ આંતરું આવવું જોઈએ એવી પ્રવૃત્તિ છે) “શ્રી અષ્ટાપદ તીર્થાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે જેવીશ–વીશ કરવા. ૭૬, કલંક નિવારણ તપ અથવા સીતાત૫. આ તપમાં ઉપવાસ એક, બેસણું એક આયંબિલ એક, બેસણું એક, આયંબિલ એક, ઉપવાસ એક, આ પ્રમાણે સીતા તપ કરવાથી કલંક ન આવે. ઉદ્યાપને જ્ઞાન પૂજા કરવી પ્રભુ પાસે માદક નવ ઢેકવા. ગુરૂના નવ અંગની પૂજા કરવી. “ નામે અરિહંતાણું ” પદની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વગેરે બાર-બાર કરવા. ૭૭, ઋષભનાથજી કાંતુલા (હાર) ત૫. શ્રી કષભનાથજીના હાર જે તપ હેવાથી ગષભકાંતુલા તપ કહેવાય છે. તે તપમાં પ્રથમ બે ઉપવાસ પછી એકાસણું, પછી સાત ઉપવાસ એકાસણાને આંતરે કરવા. પછી એક અદૃમ (૩ લાગ, ઉપવાસ, પછી એકાસણું, પછી ૧ આ તપમાં કોઈ ૯ દિન પણ કહે છે, પરંતુ પં. શ્રી ગંભીરવિજ્યજીવાળી ભાષાની પ્રતિમાં ૬ દિન હતા. કદાચ લીટીઓ પડી હોય તે જ્ઞાની જાણે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ * * *મિન એકાદશી તપ * * [ ૧૭ ] એકાંતરે સાત ઉપવાસ એકાસણવાળા કરવા, પછી એક છે (બે ઉપવાસ) કરવા, પછી એકાસણું કરવું. આવી રીતે કુલ દિન ૩૮ થાય. આ તપના ઉદ્યાપનમાં શ્રી કષભદેવજીને મેતીને હાર ચઢાવ. ગણણું “શ્રી બાષભનાથાય નમઃ” નવકારવાળી ૨૦, સાથીયા-ખમાસમણ વિગેરે બાર-બાર જાણવા. ૭૮, મૌન એકાદશી ત૫. આ તપ માગશર શુદિ અગીયારસે શરૂ કરશે. તે દિવસે ઉપવાસ કરે. એ રીતે અગિયાર વરસની માગશર શુદિ અગીઆરશ કરવી, અથવા અગીયાર માસની અગીઆર શુક્લ એકાદશી કરવી. અથવા અગીઆર વરસ સુધી દરેક માસની શુદ અગીઆરશ કરવી. અથવા દર વરસની મૌન અગીઆરશ જાવેજછવ કરવી. (કુલ ચાર પ્રકાર છે.) “શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી વશ ગણવી તથા મોન એકાદશીને દિવસે દેઢસો કલ્યાણકની એક–એક નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ૧૧-૧૧ કરવા. ૭૯, કઠાભરણ ત૫. ( સિદ્ધિવધુ કંઠાભરણુ ) આ તપમાં પ્રથમ એક છ૬ કરે પછી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી અદૃમ કરી પારણું, પછી ઉપવાસ કરીને પારણું, પછી છઠ્ઠ કર. એ રીતે તપના For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] * * તપાવલિ * * * નવ દિવસ થાય તથા પારણાના દિવસ પાંચ થાય. બન્ને મળી ૧૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. “નમો સિદ્ધાણું” એ પદનું ગણુણું વિશ નવકારવાળીથી ગણવું. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. ઉદ્યાપનમાં નવ મુક્તાફળ મૂકી જ્ઞાનભક્તિ કરવી. બીજી રીત. અથવા પ્રથમ એક છરૃ કરે, પછી પારણું કરવું. પછી એકાંતર પારણવાળા સાત ઉપવાસ કરવા, પછી એક અમ કરવો, પછી પારણું કરી સાત ઉપવાસ એકાંતર પારણુંવાળા કરવા, પછી છેવટ એક છરૃ કરે. એ રીતે એકવીશ ઉપવાસ અને સેળ પારણુએ પૂર્ણ થાય છે. બીજું સવ ઉપર પ્રમાણે જાણવું. ૮૦, ક્ષીરસમુદ્ર ત૫. આ તપમાં સાત ઉપવાસ નિરંતર કરી પારણે ગુરુને ક્ષીર વહેરાવી માત્ર ક્ષીરવડે એકાસણું કરવું, ઠામ ચૌવિહાર કરે. ઉદ્યાપને ખીર, ખાંડ અને વૃતથી ભરેલે થાળ દેવ પાસે ઢોકે ગુરુને દાન દેવું. સંઘવાત્સલ્ય, જ્ઞાનપૂજા કરવી. બીજી રીત. (. પ્ર. જે. સિં. વિગેરેમાં) આ તપ શ્રાવણ માસમાં કરે. પર્યુષણ પહેલાં તેને આરંભ કરે. તેમાં આઠ એકાસણું ઉપર એક ઉપવાસ કરે. ઉઘાપન ઉપર પ્રમાણે, “ક્ષીરવર સમસમ્યગુદનધરાય For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ * * * કેટિશિલા ત૫ * * [ ૧૦૯ ] નમઃ” એ પદનું ગણાણું નવકારવાળી વીશનું ગણવું. સાથી આ વિગેરે સાત-સાત કરવા. ( આ બીજી રીત પ્રચલિત નથી.) ૮૧, કોટિશિલા ત૫. ( વ્રત નં. ડ. ) કેટિશિલા ઉપર છ તીર્થંકરના ગણધરો વિગેરે સાધુઓ મેક્ષે ગયા છે. તેમને ઉદ્દેશીને આ તપ કરવાનું છે, તેમાં. શ્રી શાંતિનાથજીના શાસનમાં ચકાયુધ આદિ સંખ્યાતા સાધુઓ મેક્ષે ગયા, માટે તેમને ઉદ્દેશીને પ્રથમ એક ઉપવાસ કરો. પછી આઠ એકાસણું કરવાં, પછી એક ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. સવ મળી દિન અગ્યારે આ તય પૂરો થાય છે, પછી શ્રી કુંથુનાથસ્વામિના શાસનમાં પણ સંખ્યાતા મુનિઓ સિદ્ધ થયા છે, તેથી તેમને આશ્રયીને પણ ઉપર પ્રમાણે જ અગ્યાર દિવસને તપ કરે, પછી શ્રી અરનાથસ્વામીના વારામાં બાર કેડ મુનિઓ સિદ્ધિ પદને પામ્યા છે, તેથી તેમને આશ્રયીને પ્રથમ એક ઉપવાસ કરીને પછી દશ એકાસણું કરવાં, પછી એક છેલ્લે ઉપવાસ કરી પારણે એકાસણું કરવું, તેથી પારણા સહિત તેર દિવસે આ તપ પૂરે થાય છે. શ્રી મલ્લિનાથજીના વારામાં છ કરોડ મુનિએ મેક્ષે ગયા છે, તેથી તેમને આધીને પહેલે ઉપવાસ, પછી ચાર એકાસણાં પછી એક ઉપવાસ કરીને પારણે એકાસણું કરવું. કુલ સાત દિવસે આ તપ પૂરે થાય છે. શ્રી મુનિ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૧૦ | * * તપાવલિ * * * સુવ્રતસ્વામીના વારામાં ત્રણ કરોડ મુનિઓ સિદ્ધિપદ પામ્યા છે, તેથી તેમને આશ્રયીને પ્રથમ ઉપવાસ, પછી એકાસણું અને પછી ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. એમ કુલ ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શ્રી નેમિનાથજીના વારામાં એક કરોડ મુનિ સિદ્ધ થયા, તેથી તેમને આશ્રયીને એક ઉપવાસ કરે, પારણે એકાસણું કરવું. ઉઘાપને દેવ પાસે દશ સાથી આ અક્ષતના કરવા. દશ દીવા ઘીના મૂકવા, દશ પુષ્પમાળા પ્રભુના કંઠમાં પહેરાવવી, અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. સંપૂલ (ચેખા) સવાશેર પ્રભુ પાસે ઢેકવા, “૩૪ હીં નમે સિદ્ધાણું” એ પદનું ગણુણું, નવકારવાળી વિશનું ગણવું. દશ લેગસને કાઉસગ્ન કર, પ્રદક્ષિણ દશ, ખમાસમણું દશ દેવાં, જયવીયરાય પર્યત ચૈત્યવંદન કરવું. ખમાસમણ આ પ્રમાણે દેવાં. શ્રી શાંતિનાથ જિન તણું, ચકાયુધ ગણધાર; કેટિશિલાએ શિવ લહ્યા, પ્રણમું પ્રાતઃ ઉદાર. ૧ ચવીશ જુગના સહુ મલી, સાધુ સંખ્યાતિ કેડ એણિ તીરથે મુક્ત ગયા, વંદુ બે કર જોડ. ૨ મહા તીરથ સિદ્ધાંતમાં, ભાખે શ્રી જગભાણ તન મન વચને સેવતાં, લહીએ શિવપુર ઠામ. ૩ દશાર્ણ દેશે કેઈ કહે, કેઈક સિંધુ મઝાર; કેટિશિલા તીરથ તિહાં, પ્રણમું વારંવાર. ૪ એક જીવ જિહાં શિવ લહે, તીરથ કહીએ તેહ, અસંખ્ય મુનિ જિહાં શિવ લહે, કિમ નવિ કહીએ એહ. ૫ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ * * પાંચ પચ્ચખાણ તપ * [ ૧૧૧ ] પુષ્પ દીપ નૈવેદ્યથી, જે પૂજે જિનરાજ; અક્ષત ફલ આગલ ધરે, સીઝે વંછિત કાજ. ૬ ૮૨, પાંચ પચ્ચખાણ તપ. આ તપમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે બેસણું, ત્રીજે દિવસે એકાસણું, ચોથે દિવસે નવી, પાંચમે દિવસે આયંબિલ એ પ્રમાણે પાંચ દિવસે એક ઓળી થઈ એવી પાંચ ઓળી કરવી. ગણણું “નમે સિદ્ધાણું” એ પદનું વીશ નવકારવાળીનું ગણવું. સાથી આ વિગેરે આઠ-આઠ કરવા. ૮૩, મૈતમ કમળ તપ. આ તપમાં એકાંતર ઉપવાસ નવ કરવા. ઉદ્યાપને ગૌતમસ્વામીની પૂજા પૂર્વક સુવણનું કમળ કરાવીને ઢાંકવું. બીજી સવ વસ્તુ પકવાન્ન, ફળ, વિગેરે શક્તિ પ્રમાણે ઢાકવાં. “શ્રી ગૌતમસ્વામી સવજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીઆ વિગેરે સત્તાવીશ કરવા. ૮૪, ઘડીયાં બે ઘડીયાં ત૫. આ તપમાં પ્રથમ ચાર દિવસ સુધી પા ઘડીયું કરવું એટલે કે પા ઘડીમાં (છ મિનિટમાં) ભજન કરી લેવું પછી For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] * * તપાલિ * આઠ દિવસ સુધી અર્ધા ઘડીયાં કરવાં એટલે અર્પી ઘડીમાં (૧૨ મિનિટમાં) જમી લેવુ. પછી સેાળ દિવસ સુધી એક ઘડીયુ કરવુ, એટલે એક ઘડીમાં (૨૪ મિનિટમાં) જમી લેવું. પછી બત્રીસ દિવસ સુધી એ ઘડીયાં કરવાં. એટલે (૪૮ મિનિટમાં) જમી લેવું. આ પ્રમાણે બે માસે આ તપ પૂર્ણ થાય છે. હુંમેશાં એકાસણાનુ પચ્ચક્ખાણુ કરવું. ઠામ ચાવિહાર કરવે. “નમે અરિહંતાણું' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીઆ વિગેરે ખાર–બાર કરવા, ૮૫, પીસ્તાલીશ આગમ તપ. (૫ન્યાસ ક, જીની તપાવલી) આ તપમાં ૪૫ લગાલગ એકાસણાં કરવાં. દરાજ જુદું-જુદું. ગણુણુ. ગવુ. સાથીઆ કરવા; ખમાસમણુ દેવા, હમેશાં તે તે આગમની ઢાળ સ્નાત્ર ભણાવીને ખેલવી. તપ પૂર્ણ થયે ઉથાપને વરઘોડો તથા પૂજા-પ્રભાવનાદિક કરવુ, નદીસૂત્ર તથા ભગવતીસૂત્રની સેનામùારે પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે તથા બીજા દિવસેાએ આગમેની પૈસાથી તથા વાસક્ષેપથી પૂજા કરવી. તપ પૂર્ણ થયે પીસ્તાલીશ પીસ્તાલીશ વસ્તુએ જ્ઞાન પાસે ઢાકવી. ગુરૂપૂજન કરવું. પીસ્તાીશ આગમની મેાટી પૂજા ભડ્ડાવવી, શેષ વિધિ ગુરુ પાસેથી જાણવા. ગગુજ્જુ' વિગેરે નીચે પ્રમાણે;— For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ * * -પીસ્તાલીશ આગમ તપ * [ ૧૩૩ ] સા ખ૦ લેન ૧ શ્રી નંદીસૂત્રાય નમઃ ૫૧ ૫૧ ૫૧ ૨૦ ૨ શ્રી અનુગદ્વારસૂત્રાય નમઃ ૬૨ દર ૬૨ ૨૦ ૩ શ્રી દશવૈકાલિકસૂત્રાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રાય નમઃ ७६ ३६ ३६ २० ૫ શ્રી ઘનિયુકિતસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૬ શ્રી આવશ્યકસૂત્રાય નમઃ ૩૨ ૩૨ ૩૨ ૨૦ ૭ શ્રી નિશીથચ્છેદસૂત્રાય નમ: ૧૬ ૧૬ ૧૬ ૨૦ ૮ શ્રી વ્યવહારક૯પસૂત્રાય નમઃ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૯ શ્રી દશાશ્રુતસ્કલ્પસૂત્રાય નમઃ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૧૦ શ્રી પંચ૫છેદસૂત્રાય નમઃ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૧૧ શ્રી જીતક૯પચ્છેદસૂત્રાય નમઃ ૩૫ ૩૫ ૩૫ ૨૦ ૧૨ શ્રી મહાનિશીથ છેદસૂત્રાય નમઃ ૪૨ ૪૨ ૪૨ ૧૩ શ્રી ચતુઃ શરણુપ્રકીર્ણકસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૧૪ શ્રી આતુરપ્રત્યાખ્યાનસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૧૫ શ્રી ભક્તપરિજ્ઞાસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૧૬ શ્રી સંસ્તારકપ્રકીકસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૧૭ શ્રી તંદૂલતાલિકસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૮ શ્રી ચંદ્રધ્યકપ્રકીર્ણ કસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૯ શ્રી દેવેંદ્રસ્તવપ્રકીર્ણકસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૦ શ્રી મરણસમાધિસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૧ શ્રી મહાપ્રત્યાખ્યાનસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૨ શ્રી ગણિવિદ્યાપ્રકીર્ણકસૂવાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૩ શ્રી આચારાંગસૂત્રાય નમઃ ૨૫ ૨૫ ૨૫ ૨૦ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] * તપાવિલ ૨૪ શ્રી સૂત્રકૃતાંગસૂત્રાય નમઃ ૨૫ શ્રી સ્થાનાંગસૂત્રાય નમઃ ૨૬ શ્રી સમવાયાંગસૂત્રાય નમઃ ૨૭ શ્રી ભગવતીસૂત્રાય નમઃ ૨૮ શ્રી જ્ઞાતાંગસૂત્રાય નમઃ ૨૯ શ્રી ઉપાસકદશાંગસૂત્રાય નમઃ ૩૦ શ્રી અતકૃદશાંગસૂત્રાય નમઃ ૩૧ શ્રી અનુત્તરે પાતિકસુત્રાય નમઃ ૩૨ શ્રી પ્રશ્નવ્યાકરણુસૂત્રાય નમઃ ૩૩ શ્રી વિપાકાંગસુત્રાય નમઃ ૩૪ શ્રી ઉપપાતિકસૂત્રાય નમઃ ૩૫ શ્રી રાજપ્રશ્નીયસૂત્રાય નમઃ ૩૬ શ્રી જીવાભિગમસૂત્રાય નમઃ ૩૭ શ્રી પ્રજ્ઞાપન પાંગસૂત્રાય નમઃ ૩૮ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રાય નમઃ ૩૯ શ્રી જમૂદ્દીપપ્રજ્ઞપ્તિસૂત્રાય નમઃ ૪૦ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રાય નમઃ ૪૧ શ્રી કલ્પાવત સકસૂત્રાય નમઃ ૪૨ શ્રી નિરયાવલિસૂત્રાય નમઃ ૪૩ શ્રી પુષ્પશુલિકાસૂત્રાય નમઃ ૪૪ શ્રી વહ્નિદશાપાંગસૂત્રાય નમઃ ૪૫ શ્રી પુષ્પિકાપાંગસૂત્રાય નમઃ * * For Personal & Private Use Only * સા મ॰ લેા ન૰ 0 ૨૩ ૨૩ ૨૩ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૪૧૦૪ ૧૦૪૨૦ ૪૨ ૪૨ ૪૨ ૨૦ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૨૩ ૨૩ ૨૩ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૩ ૨૩ ૨૩ ૨૦ ૪૨ ૪૨ ૪૨ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૩૬ ૩૬ ૩૬ ૨૦ ૫૭ ૫૭ ૫૭ ૨૦ ૫૦ ૫૦ ૫૦ ૨૦ ૫૦ ૫૦ ૫૦ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૨૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ * * ચતુર્ગતિ નિવારણ તપ * [ ૧૧૫ ] ૮૬, ચતુગંતિ નિવારણુ તપ. ( નં. ક. ) આ તપમાં ચાર ઓળી કરવાની છે, તેમાં પહેલી ઓળીમાં પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે એક કવળ, ત્રીજે દિવસે એકાસણું, ચોથે દિવસે બે કવળ, પાંચમે દિવસે એકાસણું, છઠે દિવસે ત્રણ કવળ, આ રીતે વધતા વધતા પંદરમે દિવસે એકાસણું અને સેળમે દિવસે આઠ કવળ. એ પ્રમાણે ૮ એકાસણું અને આઠ પારણાના દિવસ મળીને ૧૬ દિવસ અને કવળ ૩૬ કુલ થાય છે. આ પહેલી ઓળી થઈ. બીજી ઓળીમાં પહેલે દિવસે નવી, બીજે દિવસે [ પારણાને દિવસે] નવ કવળ, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે દશ કવળ, એ પ્રમાણે ચડતા ચડતા પંદરમે દિવસે નવી તથા સેળમે દિવસે સોળ કવળ-આ રીતે બીજી ઓળી થઈ. ત્રીજી ઓળીમાં પહેલે દિવસે આયંબિલ, બીજે દિવસે સત્તર કવળ, ત્રીજે દિવસે આયંબિલ, ચેાથે દિવસે અઢાર કવળ એ રીતે ચડતા ચડતા પંદરમે દિવસે આયંબિલ અને સોળમે દિવસે વશ કવળ આ ત્રીજી ઓળી થઈ. એજ રીતે ચેથી એળીમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે પચીશ કવળ, ત્રીજે દિવસે ઉપવાસ, ચોથે દિવસે છવીસ કવળ, એ રીતે ચડતા ચડતા પંદરમે દિવસે ઉપવાસ અને સેળમે દિવસે બત્રીશ કવળ આવે. આ રીતે ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે, તેમાં ૩૨ તપના દિવસ અને ૩૨ કવળના દિવસ કુલ કવળ પ૨૮ થાય છે. “નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] * * તપાવલિ * * * ૮૭, ચઉટ્રિક તપ. ( નં. ક. વિગેરે ) : આ તપમાં એકાંતર આયંબિલ ૩ર કરવાં, પારણે એકસણ કરવાં, એકાસણે વિવિધ આહારનું પચ્ચખાણ કરવું. “નમે અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૮૮, ચંદનબાળા ત૫. (લા.) આ તપ કાતિક વદ ૧૦ થી વૈશાખ શુદિ ૧૦ સુધીમાં અથવા પર્યુષણમાં અથવા કઈ પણ દિવસે કરવામાં આવે છે. તેમાં માત્ર એક અદૃમ કરી ચોથે દિવસે પારણે મુનિને અડદના બાકળાનું દાન દઈ પિતે પણ તેનું જ પારણું કરવું. પચ્ચખાણ આય બિલનું કરવું તથા ઠામ ચઉવિહાર કરવો, “મહાવીરસ્વામિનાથાય નમઃ” એ પદનું ગણું વીશ નવકારવાળીનું ગણવું સાથીયા વિગેરે બાર-બાર કરવા. વિશેષ વિધિ–શ્રી ચંદનબાળાના તપને પારણે રૂપાની સુપડીને ખૂણે અડદના બાકુળા ભરીની વહેરવે, તે સાથે રૂપનાણુથી ગુરૂપૂજન કરે, પગમાં તથા હાથમાં સૂતરની અથવા રેશમની ફાલકીની આંટી નાંખી મુનિને દાન આપે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ * * છ— જિનની એની તપ * * [ ૧૭ ] ૮૯, છ— જિનની ઓળી તપ. આ તપમાં અતીત, અનાગત અને વર્તમાન જિન આશ્રયી ત્રણ ચોવીશી તથા સીમંધરાદિક વિશ જિન વિચરતા અને શ્રી રાષભાનન. ચંદ્રાનન, વારિણ અને વધમાન એ ચાર શાશ્વત જિન-કુલ છ— જિન આશ્રયી એક એક ઉપવાસ કરે. વખતની અનુકૂળતાએ છૂટા છૂટા કરતાં છ— ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. ગણણું નીચે પ્રમાણે. જે તીર્થકરને તપ ચાલતું હોય તેના નામનું ગણવું. નવકારવાળી વીશ ગણવી. સાથી આ, ખમાસમણ વિગેરે બાર-બાર કરવા. ઉઘાપને ચોવીશ જિનને તીલક વિગેરે ચડાવવાં. અતીત ચોવીશી જિનનામ. ૧ શ્રી કેવલજ્ઞાનીને નમઃ ૧૩ શ્રી સુમતિનાથાય નમઃ ૨ શ્રી નિવણિને નમઃ ૧૪ શ્રી શિવગતિનાથાય નમઃ ૩ શ્રી સાગરાય નમઃ ૧૫ શ્રી અસ્તાગનાથાય નમઃ ૪ શ્રી મહાયશસે નમઃ ૧૬ શ્રી નમીશ્વરાય નમઃ ૫ શ્રી વિમલાય નમઃ ૧૭ શ્રી અનિલનાથાય નમઃ ૬ શ્રી સર્વાનુભૂતયે નમઃ ૧૮ શ્રી યશોધરનાથાય નમઃ ૭ શ્રીધરનાથાય નમઃ ૧૯ શ્રી કૃતાથનાથાય નમઃ ૮ શ્રી દત્તનાથાય નમઃ ૨૦ શ્રી સ્વામિનાશાય નમઃ * ૯ શ્રી દાદરનાથાય નમઃ ૨૧ શ્રી શુદ્ધમતિનાથાય નમ: ૧૦ શ્રી સુતેજનાથાય નમઃ ૨૨ શ્રી શિવંકરનાથાય નમઃ ૧૧ શ્રી સ્વામિનાથાય નમઃ ૨૩ શ્રી સ્વજનનાથાય નમઃ ૧૨ શ્રી મુનિસુવ્રતનાથાય નમઃ ૨૪ શ્રી સંપ્રતિનાથાય નમઃ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] * * તપાવલિ * * * વર્તમાન વીશી જિનનામ. ૧ શ્રી ઋષભદેવાય નમઃ ૧૩ શ્રી વિમલનાથાય નમઃ ૨ શ્રી અજિતનાથાય નમ: ૧૪ શ્રી અનંતનાથાય નમઃ ૩ શ્રી સંભવનાથાય નમઃ ૧૫ શ્રી ધર્મનાથાય નમઃ ૪ શ્રી અભિનંદનનાથાય નમઃ ૧૬ શ્રી શાંતિનાથાય નમઃ પ શ્રી સુમતિનાથાય નમઃ ૧૭ શ્રી કુંથુનાથાય નમઃ ૬ શ્રી પદ્મપ્રભવે નમઃ ૧૮ શ્રી અરનાથાય નમઃ ૭ શ્રી સુપાર્શ્વનાથાય નમઃ ૧૯ શ્રી મલ્લિનાથાય નમઃ ૮ શ્રી ચંદ્રપ્રભવે નમઃ ૨૦ શ્રી મુનિસુવ્રતનાથાય નમઃ ૮ શ્રી સુવિધિનાથાય નમઃ ૨૧ શ્રી નમિનાથાય નમ: ૧૦ શ્રી શીતલનાથાય નમઃ ૨૨ શ્રી નેમિનાથાય નમઃ ૧૧ શ્રી શ્રેયાંસનાથાય નમઃ ૨૩ શ્રી પાર્શ્વનાથાય નમઃ ૧૨ શ્રી વાસુપૂજ્યનાથાય નમઃ ૨૪ શ્રી મહાવીરસ્વામિને નમઃ અનાગત વીશી જિનનામ. ૧ શ્રી પદ્મનાભાય નમઃ ૨ શ્રી સુરદેવાય નમઃ ૩ શ્રી સુપાશ્વનાથાય નમઃ ૪ શ્રી સ્વયંપ્રભવે નમઃ ૫ શ્રી સર્વાનુભૂતયે નમઃ ૬ શ્રી દેવકૃતનાથાય નમઃ ૭ શ્રી ઉદયનાથાય નમઃ ૮ શ્રી પેઢાલનાથાય નમઃ ૯ શ્રી પદિલનાથાય નમઃ ૧૦ શ્રી શતકીયે નમઃ ૧૧ શ્રી સુવ્રતનાથાય નમઃ ૧૨ શ્રી અમરામનાથાય નમઃ ૧૩ શ્રી નિષ્કષાયનાથાય નમઃ ૧૪ શ્રી નિપુલાકનાથાય નમઃ ૧૫ શ્રી નિમમનાથાય નમઃ ૧૬ શ્રી ચિત્રગુપ્તાય નમઃ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ * * જિનગુણ સંપત્તિ તપ * ( ૧૧૯ ] ૧૭ થી સમાધિનાથાય નમઃ ૨૧ શ્રી મલ્લનાથાય નમઃ ૧૮ શ્રી સંવરનાથાય નમઃ ૨૨ શ્રી દેવનાથાય નમઃ ૧૯ શ્રી યશેધરનાથાય નમઃ ૨૩ શ્રી અનન્તવીર્યનાથાય નમઃ ૨૦ શ્રી વિજયનાથાય નમઃ ૨૪ શ્રી ભદ્રકુનાથાય નમઃ વિહરમાન વીશ જિનનામ. ૧ શ્રી સીમંધરસ્વામિને નમઃ ૧૧ શ્રી વજધરાય નમઃ ૨ શ્રી યુગન્ધરસ્વામિને નમઃ ૧૨ શ્રી ચંદ્રાનનજિનાય નમઃ ૩ શ્રી બાહુ જિનાય નમઃ ૧૩ શ્રી ચંદ્રબાહવે નમઃ ૪ શ્રી સુબા હુ જિનાય નમઃ ૧૪ શ્રી ભુજંગનાથાય નમઃ ૫ શ્રી સુજાત જિનાય નમઃ ૧૫ શ્રી ઈશ્વરનાથાય નમઃ ૬ શ્રી સ્વયંપ્રભવે નમઃ ૧૬ શ્રી નેમિપ્રભવે નમઃ ૭ શ્રી બાષભાનનાય નમઃ ૧૭ શ્રી વીરસેનનાથાય નમઃ ૮ શ્રી અનન્તવીર્યાય નમઃ ૧૮ શ્રી મહાભદ્રાય નમઃ ૯ શ્રી સુરપ્રભાય નમઃ ૧૯ શ્રી દેવજસાજિનાય નમઃ ૧૦ શ્રી વિશાલનાથાય નમઃ ૨૦ શ્રી અજિતવીર્યાય નમઃ શ્રી શાશ્વત ચાર જિનનામ. ૧ શ્રી ભુજગનાથાય નમઃ ૩ શ્રી વર્ધમાનજિનાય નમઃ ૨ શ્રી ચંદ્રાનનજિનાય નમઃ ૪ શ્રી વારિણજિનાય નમઃ ૯૦, જિનગુણુ સંપત્તિ ત૫. ( નં. બ. ) આ તપમાં નેવુ ઉપવાસ છુટક છુટક કરવાના છે. તે આ પ્રમાણે-તીથકર નામકર્મના વીશ, તીથકરના સહજ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] * * તપાવલિ * * * અતિશય ચાર, કમયથી થયેલા અતિશય અગીયાર, દેવકૃત અતિશય ગણેશ, વનાદિક કલ્યાણક પાંચ તથા સિદ્ધના ગુણ એકત્રીશ. આટલા ગુણ આશ્રયી એક-એક ઉપવાસ કરતાં નેવું ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીઓ વિગેરે બાર-બાર કરવા. ૯૧, જિન જનક તપ. આ તપમાં નિરંતર બળીશ આયંબિલ કરવાં. ઉજમણે જિનપૂજા, ગુરુભકિત, સંઘભક્તિ વિગેરે કરવું. “નમો અરિ હંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીઆ વિગેરે બાર-બાર કરવા. ૯૨, તેર કાઠીયાને તપ. પ્રથમ એક અદૃમ કરી પારણે લાપસીનું એકાસણું કરવું, ઠામ ચોવિહાર કરે. બીજા અ૬મને પારણે ઘઉંના રોટલાનું એકાસણું, ત્રીજા અદૃમને પારણે દૂધચેખાની ખીરનું એકાસણું, ચેાથે માન મૂકી પરઘર જઈ એકાસણું કરવું. પાંચમે પારકે ઘેર જઈ તે કહે કે પારણું કરે તે ૧ પરવર એટલે પિતાના સંબંધીનું જ જાણવું. પણ જેને તેને ત્યાં ન સમજવું. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ * * * તે કાઠીયાને તપ * * * [ ૧૨૧ ]. પારણું કરવું, છઠે બે વાડકા–એકમાં ઘી તથા એકમાં પાણી ભરી ઢાંકવા. પછી અજાણ્યા માણસ પાસે ઉઘડાવવા. ઘીને ઉઘડે તે એકાસણું અને પાણીને ઉઘડે તે આયંબિલ કરવું. સાતમા અદ્મને પારણે છે ઘર બીજાનાં અને એક ઘર પિતાનું એમ સાત ઘરમાંથી કઈ પણ ઠેકાણે પારણું કરવું. આઠમે પારણે ચંદનબાળાની જેમ અડદના બાકુળાનું મુનિને દાન કરી પિતે પારણું તેનું જ કરવું. નવમે પારણે કેટલી અથવા પુરીનું ભુંગળુ વાળી ખાવું. દશમે સુખડી મળે તે ખાવી. (પણ ઉની રઈ ખાવી નહીં) અગ્યારમે દ્રાક્ષ, ખારેક વિગેરે મે ખાવ ( અભક્ષ્ય મેવ ખાવે નહીં. ) બારમે હૈયેલી ખાંડ વિગેરેનું પાણી પીવું. તેરમે પારણે દહીં, ખાંડ ખાવું. (બધાં પારણું એકાસણુના જ જાણવાં. ) આ તપનું નામ “છુટા અમે પણ કહેવાય છે. કુલ ૧૩ અફૂમ અને ૧૩ પારણા મળી બાવન દિવસે આ તપ પૂર્ણ થાય છે. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. ગણણું નીચે પ્રમાણે વિશ નવકારવાળીનું ગણવું. ૧ આલસકાઠી નિવારકાય સિદ્ધાય નમઃ ૨ મેહકાઠી ૩ અવજ્ઞાકાઠીયે ૪ માનકાઠી ૫ ક્રોધકાઠી ૧ ફાલ્ગન માસ પછી દ્રાક્ષાદિ મે અભક્ષ્ય છે, માટે તેવા બતમાં અમને પારણે આયંબિલ કરે તે પણ ચાલે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] * * તપાવલિ ૬ પ્રમાદકાઠી નિવારકાય સિદ્ધાય નમઃ ૭ કુપણકાઠી ૮ ભયકાઠીયે ૯ શોકકાઠી ૧૦ અજ્ઞાનકાઠી ૧૧ વ્યાક્ષેપકાઠી ૧૨ કુતુહલકાઠીયે , ૧૩ વિષયકાઠીયે ૦ ૦ અથવા નીચે પ્રમાણે ગણવું. ૧ % હી ધમેજજમિયાણું નમઃ ૨ , વિજયરાગાણું નમઃ , વિનયધારીણું નમઃ , મદ્વગુણસંપન્નાણે નમઃ ખંતિગુણસંપન્નથું નમઃ અમરચારિણે નમઃ દાનલીસંપન્નાણું નમઃ વવગયભયાણું નમઃ વિયસેયાણં નમઃ સુમઈનાણધરાણું નમઃ , લદ્ધીજુત્તાણું નમઃ , અમ્પકમ્મસંવરધારીણું નમઃ ૧૩ છે અ૬પવયણણણીધારીણું નમઃ ૦ ૧ ? < હિ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ * * * દેવલ ઈડ તપ * * [ ૧૨૩ ] આ પ્રમાણે ગણી ન શકે તે “નમે સિદ્ધાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી. બીજી રીતે તે કાઠીયાના તેર અમ આયંબિલના પારણાવાળા પણ કરાય છે. ૯૩, દેવલ ઇંડા ત૫. (વિધિ પ્રપા.). આ તપમાં બેસણું પાંચ, એકાસણું સાત, નવી નવ, આયંબિલ પાંચ, ઉપવાસ એક. એ પ્રમાણે સત્તાવીશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. “નમે અરિહંતાણું” પદની વિશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૯૪, દ્વાદશાંગી ત૫. | (જે. પ્ર. નં. બ,) આ તપમાં શુકલપક્ષની બારસ બાર માસ સુધી કરવી. એકાસણાદિક તપ કરે. ઉદ્યાપન જ્ઞાનપંચમીની જેમ કરવું. “દુવાલસંગીણું નમઃ” એ પદનું ગણુણું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૯૫, નવનિધાન તપ. (લા. વિ. પ્ર.) આ તપ શુકલપક્ષની નવ નવમીને દિવસે ઉપવાસ કરવાથી પૂર્ણ થાય છે. ગણણું નીચે પ્રમાણે – For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ] * * તપાવલિ * * * ૧ શ્રી નૈસર્ગનિધાનાય નમઃ ૬ શ્રી કાલનિધાનાય નમઃ ૨ શ્રી પાંડુકનિધાનાય નમઃ ૭ શ્રી મહાકાલનિધાનાય નમઃ ૩ શ્રી પિંગલનિધાનાય નમઃ ૮ શ્રી માણવનિધાનાય નમઃ ૪ શ્રી સર્વરક્તનિધાનાય નમઃ ૯ શ્રી શંખકનિધાનાય નમઃ ૫ શ્રી મહાપદ્મનિધાનાય નમઃ આ તપથી નિધાનની પ્રાપ્તિ થાય છે. સાથીયા વિગેરે નવ નવ કરવા. ઉઘાપને પ્રભુને નવ અંગે તિલક ચડાવવાં. ૯૬, મોટાં દશ પચ્ચકખાણ (પં. ત. વિગેરે ) પહેલે દિવસે તિવિહારે ઉપવાસ કરે. બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે એક ચોખાનું આયંબિલ એટલે એક ચોખાને દાણો ગળ અને ઠામ ચોવિહાર. ચોથે દિવસે નીવી. પાંચમે દિવસે એક કવળ ઠામ ચોવિહાર છઠે દિવસે એક અંગીયું એકાસણું એટલે એક હાથ અને મેઢા સિવાય બીજું અંગ હલાવવું નહીં, ઠામ ચોવિહાર કરે. સાતમે દિવસે દત્તિનું આયંબિલ, ઠામ ચોવિહાર. આઠમે દિવસે આયંબિલ તિવહાર, નવમે દિવસે પરઘરીયું એકાસણું ઠામ ચૌવિહાર. તથા દશમે દિવસે ખાખરીયું આયંબિલ એટલે માત્ર ખાખરાજ ખાવા, ઠામ ચોવિહાર કરે. ગણણું સાથીયા વિગેરે નીચે પ્રમાણે. સાવ ખલેટના ૧ શ્રી સમકિત પારંગતાય નમઃ ૬૭ ૬૭ ૬૭ ૨૦ ૨ શ્રી અક્ષયસમક્તિાય નમઃ - ૧૭ ૧૭ ૧૭ ૨૦ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ * * .નાનાં દશ પચ્ચખાણ * [ ૧૨૫ ] ૩ શ્રી સમક્તિનીધિનાથાય નમઃ ૮ ૮ ૮ ૨૦ ૪ શ્રી કેવલજ્ઞાનીનાથાય નમઃ ૨૧ ૨૧ ૨૧ ૨૦ ૫ શ્રી એકવગતાય નમઃ ૩૧ ૩૧ ૩૧ ૨૦ ૬ શ્રી સ્વર્ગનીધિનાથાય નમઃ ૪૫ ૪૫ ૪૫ ૨૦ ૭ શ્રી ગૌતમલશ્વિનાથાય નમઃ ૨૮ ૨૮ ૨૮ ૨૦ ૮ શ્રી અક્ષયનીધિનાથાય નમઃ ८ ८ ८ २० ૯ શ્રી પરવતાય નમઃ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૧૦ શ્રી મુનિસુવ્રતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ઉઘાપને માદક દશ પ્રભુ પાસે હેકવા. જ્ઞાનપૂજા કરવી અને અષ્ટપ્રકારી પૂજા ભણવવી. ૯૭, નાનાં દશ પચ્ચકખાણ (પં. ત વિગેરે ) આ તપમાં પ્રથમ એક ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે આયંબિલ, એથે દિવસે એકાસણું, પાંચમે દિવસે નીવી, છઠે દિવસે એક કવળ, સાતમે દિવસે ખીરનું એકાસણું, આઠમે દિવસે ટેઠવા અથવા ટોપરાનું એકાસણું, નવમે દિવસે ભરે ભાણે એકાસણું, તથા દશમે દિવસે ઉપવાસ. એ પ્રમાણે દશ દિવસ કરવું. ગણણું ઉઘાપન વિગેરે મેટા દશ પચ્ચકખાણ પ્રમાણે કરવું. ( જુઓ નં. ૯૬ ) For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] * * તપાવલિ * * * ૯૮, નવપદની ઓળી (સિદ્ધચક્રારાધનપ.) ( જે. પ્ર. ) આ તપ પ્રથમ આ શુદિ ૭ ના દિવસથી આરભીને આસે શુદિ પૂર્ણિમા પર્વત નવ દિવસ સુધી તથા ચૈત્ર શુદિ ૭ થી આરંભી ચૈત્ર શુદિ પૂર્ણિમા સુધી નવ દિવસ આય. બિલ કરવાથી થાય છે. તેમાં પ્રથમ દિવસ એકલા ખનીજ વસ્તુ, બીજે દિવસે કેવળ ઘઉંની, ત્રીજે દિવસે કેવળ ચણાની, ચોથે મગની, પાંચમે અડદની, અને છઠે, સાતમે, આઠમે તથા નવમે દિવસે કેવળ ચેખાની વસ્તુઓ ખાઈને આયંબિલ કરવાં જોઈએ. એમ ન બની શકે તે સામાન્ય રીતે આયંબિલ કરવાં. એ રીતે સાડા ચાર વર્ષ પયત કરવાથી એકાશી આયંબિલ થાય છે, અને આ તપ પૂર્ણ થાય છે. તપના નવે દિવસોએ બ્રહ્મચર્ય પાળવું. હંમેશાં સાંજ-સવાર પ્રતિક્રમણ કરવું. ત્રણ ટંક દેવ વાંદવા. પડિલેહણ કરવી, એક–એક દિવસે એક–એક પદની ક્રિયા કરવી. જે પદના જેટલા ગુણ હેય તેટલા સાથીયા કરવા. ખમાસમણ દેવાં, કાઉસ્સગ્ન કર, તે તે પદના ગુણની ભાવના ભાવવી, કીર્તન કરવું. હંમેશા સ્નાત્ર પૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી, ગણણું વિગેરે નીચે પ્રમાણે – સાવ ખ૦ લે. નવ ૧ % હીં નમે અરિહંતાણું ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૨ , નમો સિદ્ધાણું ૮ ૮ ૮ ૨૦ ૩ , નમે આયરિયાણું 35 36 3६ २० ૪ , નમે વિઝાયાણું ૨૫ ૨૫ ૨૫ ૨૦ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ * * * નવપદની એલી * * [ ૧૭ ] ૫ ,, નમે એ સવ્વસાહણે ૨૭ ૨૭ ૨૭ ૨૦ નમો દંસણસ ૬૭ ૬૭ ૬૭ ૨૦ ૭ , નમે નાણસ ૫૧ ૫૧ ૫૧ ૨૦ , નમે ચારિત્તસ્સ ૧૭ ૧૭ ૧૭ ૨૦ છે નમે તવસ્સ ૧૨ ૧૨ ૧૨ ૨૦ નવ પદનાં ખમાસમણ નીચે પ્રમાણે આપવાં. ૧ “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીડિઆએ મયૂએણ વંદામિ 88 હી નમો અરિહંતાણું” આ પ્રમાણે પ્રથમ પદે બાર ગુણે ભિત, મધ્યભાગે બિરાજમાન, ઉજવળ વણ સહિત એવા શ્રી અરિહંત ભગવાનને મારી ત્રિકાળ વંદના હેજે. ૨ “ઈચ્છામિ ખમાર ૩૪ હી નમો સિદ્ધાણું” એ બીજે પદે આઠ ગુણે શેભિત, પૂર્વ દિશાએ બિરાજમાન, રક્તવર્ણ સહિત એવા શ્રી સિદ્ધ ભગવંતને મારી ત્રિકાળ વંદના હેજે. ૩ “ઈચ્છામિ ૩૪ હી નમે આયરિયાણું) એ ત્રીજે પદે છત્રીશ ગુણે શોભિત, દક્ષિણ દિશાએ બિરાજમાન, પિત્ત વણ સહિત એવા શ્રી આચાર્ય ભગવાનને મારી ત્રિકાલ વંદના હેજે. ૪ “ઈચ્છામિ ૩૪ ફ્રી નમે વિક્ઝાયાણું” એ ચેાથે પદે પચીશ ગુણે શોભિત, પશ્ચિમ દિશાએ બિરાજમાન, નીલવણ સહિત એવા શ્રી ઉપાધ્યાયજીને મારી ત્રિકાળ વંદના હેજે. ૫ “ઈચ્છામિ & હી નમે એ સવ્વસાહૂણું” એ પાંચમે પદે સત્તાવીશ ગુણે શેબિત ઉત્તર દિશાએ બિરાજ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] * * તપાવલિ * * * માન કૃષ્ણવર્ણ સહિત એવા સર્વ સાધુને મારી ત્રિકાળ વંદના હેજે. ૬ “ઈચ્છામિ ૩૪ હી નમે સણસ્સ” એ છઠે પદે. સડસઠ બેલે શેભિત, નૈઋત્ય ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી દર્શન પદને મારી ત્રિકાળ વંદના હેજે. ૭ “ઈચ્છામિ88 હી નમે નાણસ્સ” એ સાતમે પદે એકાવન ભેદે શેભિત, અગ્નિ ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી જ્ઞાન પદને મારી ત્રિકાળ વંદના હેજે. ૮ ઈચ્છામિ ૩૪ હી નમે ચરિત્તસ્સ” એ આઠમે પદે સત્તરભેદે શેજિત, વાયવ્ય ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી ચારિત્રપદને મારી ત્રિકાળ વંદના હેજે. ૯ “ઈચ્છામિ ૩૪ હી નમે તવસ્સ” એ નવમે પદે બાર ભેદે શોભિત ઈશાન ખુણે બિરાજમાન, શ્વેતવણુ સહિત એવા શ્રી ત: પદને મારી ત્રિકાળ વંદના હેજે, આ રીતે નવ દિવસ પર્યત વિધિ કરે આ સંક્ષેપથી વિધિ કહ્યો છે, સવિસ્તર વિધિ સુવિહિત ગુરૂદ્વારા જાણો. તથા નવ પદની ઓળીની ચેપડીથી જાણ. (ખમાસમણ દેતાં બેલવાના દુહા.) પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાએ, નમે નમે જિણભાણ ૧ અષ્ટ કમ મલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ; ભાવાય ઔષધ સમી, અમૃત દષ્ટિ જાસ. ૨ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ * * નવ બ્રહ્મચર્ય ગુપ્ત તપ * [ ૧૨૯ ] છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણાંદ; જિનમત પરમત જાણુતા, નમે નમે તે સુરદ. ૩ બધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્વ પ્રતીત; ભણે ભણાવે સૂવને, જય જ્ય પાઠક ગીત. ૪ સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ. ૫ કાલેકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારત, નમે નમે દશન તેહ. ૬ અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્ય ધમ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. ૭ રત્નત્રયી વિગુ સાધના, નિષ્ફળ કહી સદેવ; ભાવ રણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૮ કમ ખપાવે ચીકણ, ભાવ મંગલ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ, ૯ ૯૯, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ. | ( ન. ક. ) આ તપમાં એક-એક ગુપ્તિને આશ્રયીને એક–એક એકાસણું નવ-નવ કવળનું કરવું, એટલે નવ દિવસે આ તપ પૂરે થાય અને તેમાં કવળ સંખ્યા એકાશી થાય. સાથીયા વિગેરે નવ-નવ કરવા. ગણું-“ નમે નવખંભરગુધિરાણું” એ પદનું વિશ નવકારવાળી પ્રમાણ ગણવું. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] * * તપાવલિ * * * ઉદ્યાપને સાધુ-સાધ્વીને તથા બ્રહ્મચારી શ્રાવક-શ્રાવિ કાને વસ્ત્રદાન દેવું. ૯૯, નિગોદ આયુક્ષય ત૫. | ( જે. સિં. ) પ્રથમ એક ઉપવાસ ઉપર એકાસણું, પછી બે ઉપવાસ ઉપર એકાસણું, પછી ત્રણ ઉપવાસ ઉપર એકાસણું, પછી બે ઉપવાસ ઉપર એકાસણું, પછી એક ઉપવાસ ઉપર એકાસણું એમ ચોદ દિવસે તપ પૂર્ણ કરે. ઉદ્યાપને ચોદ માદક ઢાકવા. આ તપનું ફળ નિગદના આયુષ્યને ક્ષય થાય તે છે. “નમે અરિહંતાણું” એ પદની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. બીજો વિધિ. ( ૨ વિ. ) પ્રથમ એક ઉપવાસ પછી એકાસણું, પછી બે ઉપવાસ એક એકાસણું, પછી ત્રણ ઉપવાસ એક એકાસણું, પછી ચાર ઉપવાસ એક એકાસણું, પછી પાંચ ઉપવાસને એક એકાસણું, પછી ૪ ઉપવાસને એકાસણું, પછી ૩ ઉપવાસ ને એકાસણું, પછી ૨ ઉપવાસને એકાસણું, પછી એક ઉપવાસને એકાસણું એ પ્રમાણે કુલ ૩૪ દિવસ (૨૫ ઉપવાસ ને ૯ એકાસણ) કરવાથી પણ એ તપ થાય છે. બાકીને વિધિ ઉપર પ્રમાણે જાણવે. ઉઘાપને ૩૪ મોદક વિગેરે પ્રભુ પાસે ઢાંકવા. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ * * * નિજિગીષ્ટ તપ * * [ ૧૩૫ ] ૧૦૦, નિજિગીષ્ટ તપ. (નં. અ. વિગેરે વિ. પ્ર.) આ તપમાં એક ઉપવાસ ઉપર એક આયંબિલ–એ પ્રમાણે આઠ ઉપવાસ અને આઠ આયંબિલ વડે એટલે સોળ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સેળ મેદક, ફળ વિગેરે દેવ પાસે ઢાંકવા. ( નિરજશિખ અથવા નિરજસિંહ તપ કૃષ્ણપક્ષેજ થાય છે, તેમાં મુખ્યત્વે ગ્લાન સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવાની છે. તેમજ તે તપ પંદર દિવસે પૂર્ણ થાય છે.) “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૦૧, દારિદ્રયહરણ ત૫. (વિ. પ્ર.) આ તપ પૂર્ણિમાથી શરૂ કરવાનું છે. પ્રથમ દિવસે ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નીવી, એથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે બેસણું, એ પ્રમાણે એક એળી થઈ. બીજી ઓળી પણ એ જ પ્રમાણે કરવી. કુલ દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. પારણે સાધુને દાન આપવું. ઉદ્યાપને જ્ઞાનપૂજા કરવી. “નમે નાણસ્સ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે પ૧ કરવા. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૩ ] * * તપાવલિ ૧૦૨, પંચામૃત તપ. | ( વિ. પ્ર.) આ તપમાં પાંચ અદૃમ છ માસમાં કરવાના છે, તેમાં પહેલા અદૃમને પારણે સાધુને વહેરાવીને શ્રીખંડ ખા. બીજા અદૃમને પારણે શીરે ખાવે. ત્રીજા અદૃમને પારણે લાપસી, ચોથા અફ્રેમને પારણે લાડુ તથા પાંચમા અમને પારણે ખીર ખાવી. દરેક પારણે સાધુને વહેરાવીને પછી પારણું કરવું. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી ૨૦ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૦૩, પાંચ છ ત૫. (પં. ત.) પ્રથમ છ કરીને પારણે વ્રત, સાકર અને ઘઉંને આ (ચૂરમું અથવા શીરે), બીજા ને પારણે દૂધ-ચેખા ને સાકર, ત્રીજા છદ્રને પારણે ઝેળી–પાત્રો સાધુ-સાધ્વીને વહેરાવીને ભયે ભાણે એકાસણું, ચોથા ક્ને પારણે મછરહિત સ્વાદ કર્યા વિના એકાસણું, પાંચમા ક્રૂને પારણે પાણીને લેટે ભરીને બીજા બે-ત્રણ ઘેર જવું. જો કેઈ જમવાનું ન કહે તે દિવસે ઉપવાસ કરે. આ તપ પાંચ છ તથા પાંચ પારણુ વડે એટલે પંદર દિવસે પૂરો થાય છે. ઉદ્યાપને સ્વામીભાઈઓને જમાડીને શ્રીફળ આપવાં. “ નમે અરિહંતાણું” પદની નવકારવાલી વિશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ * * * પંચ મહાવ્રત તપ * * [ ૧૩૩ ] ૧૦૪, પંચ મહાવ્રત ત૫. (રા. વિ.) આ તપમાં પ્રત્યેક મહાવ્રતને આશ્રયીને એક-એક ઉપવાસ તથા એક એક બેસણું કરવું. એમ પાંચ ઉપવાસ એકાંતર બેસણાના પારણાવાળા કરવાથી દશ દિવસે તપ પૂર્ણ થાય છે નમે લેએ સવ્વસાહૂણું” પદની નવકારવાળી વીશ ગણવી સાથીયા વિગેરે સત્તાવીશ કરવા ૧૦૫, પાર્શ્વજિન ગણધર ત૫. ( પ્રચલિત. ) આ તપમાં લગલગ દશ છ કરવા. છÇને પારણે બેસણું કરવું. સાથીયા વિગેરે દશ-દશ કરવા. ગણણું નીચે પ્રમાણે– ૧ શ્રી શુભગણુધરાય નમઃ ૨ શ્રી આયશેષગણધરાય નમઃ ૩ શ્રી વિશિષ્ટગણુધરાય નમઃ ૪ શ્રી બ્રહ્મચારિ ગણધરાય નમઃ ૫ શ્રી મગણધરાય નમઃ | ૬ શ્રી ધરગણુધરાય નમઃ ૭ શ્રી વીરભદ્રગણુધરાય નમઃ ૮ શ્રી યશોભદ્રગણુધરાય નમ: ૯ શ્રી અમાથી (જય) ગણુધરાય નમઃ ૧૦ શ્રી મહાગુણી વિજય) ગણધરાય નમઃ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] * * તપાવલિ* * * 'ઉદ્યાપનમાં શ્રી ગણધર દેવની પૂજા કરવી ને તેને અંગીયા વિગેરે ૧૦ ચડાવવાં. ગણધરની પ્રતિમાને અભાવે કઈ પણ પ્રભુની પ્રતિમાને ચડાવવાં. ૧૦૬, પોષ દશમી ત૫. (પં, ત. વિગેરે) આ તપ પિસ દશમી એટલે ગુજરાતી માગશર વદ દશમના દિવસને અનુસરીને થાય છે, તેમાં પ્રથમ નવમીને દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું ને ઠામ ચોવિહાર કરે. દશમીને દિવસે એકાસણું કરી કામ ચોવિહાર કરે. તથા અગીયારશને દિવસે તેવિહારું એકાસણું કરવું. એકસણું કરીને વિવિધ આહારનું પચ્ચકખાણ કરવું. ત્રણે દિવસ બ્રહ્મચર્ય પાળવું. બન્ને વખત પ્રતિક્રમણ કરવું. જિનમંદિરમાં જઈ અષ્ટપ્રકારી અથવા સત્તર પ્રકારી પૂજા ભણાવવી. સ્નાત્ર મહત્સવ કર. નવ અંગે આડંબરપૂર્વક ભગવાનની પૂજા કરવી. ગુરુ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરવું. આ પ્રમાણે દશ વર્ષ સુધી કરવું. વળી તપને દિવસે ( માગશર વદિ ૧૦ મે પીષધ કરે. આ પ્રમાણે જે તપ કરે છે, તેની મનકામના સિદ્ધ થાય છે. આ લેકમાં ધનધાન્યાદિક પામે, પરલેકમાં ઈંદ્રાદિક પદ પામે અને છેવટે મોક્ષ પદ પામે. “શ્રી પાશ્વનાથાહતે નમઃ” એ પદનું ગણણું વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ . * * * બીજને તપ * * [ ૧૩૫ ]. ઉઘાપને દશ પુંઠા, દશ રૂમાલ ( પુસ્તક બાંધવાના ), દશ નવકારવાલી, દશ નીલમણિ, દશ ચંદરવા, સોનું, રૂપું, કાંસું, પીત્તળ એ ચાર ધાતુઓની દશ દશ પ્રતિમા અને જ્ઞાન, દર્શન ને ચારિત્રના ઉપકરણે દશ-દશ કરાવવા, બાકી વિધિ ગુરૂગમથી જાણ. ૧૦૭, બીજને તપ. (પં. ત.) આ તપ કાર્તિક શુદિ બીજથી શરૂ કરવાનું છે, તેમાં દરેક માસની શુદિ બીજે ચૌવિહારે ઉપવાસ કર. એ રીતે બાવીશ માસ સુધી અથવા ઉત્કૃષ્ટ બાવીસ વરસ સુધી આ તપ કરે, સવાર-સાંજ બન્ને વખત પ્રતિકમણ, પ્રતિલેખના, ત્રિકાલ દેવવંદન વિગેરે કરવું. ઉદ્યાપન શક્તિ પ્રમાણે કરવું. બાવીસ-બાવીશ વસ્તુઓ જ્ઞાન પાસે ઢોકવી. ગણણું વિગેરે નીચે પ્રમાણે સમજવું. સાવ ખ૦ લેન ૧ શ્રી નંદિસૂત્રાય નમઃ ૫૧ પ૧ ૫૧ ૨૦ ૨ શ્રી અનુગારસૂત્રાય નમઃ ૬૨ દર ૬૨ ૨૦ અથવા સાવ ખ૦ લે. નવ ૧ શ્રી એનિયુક્તિસૂત્રાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨ શ્રી અનુગદ્વારસૂવાય નમઃ | ૬૨ ૬૨ ૨૨ ૨૦ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] * * તપાલિ * તપને દિવસે ઉપર પ્રમાણે એ-એ ગણુણુાં વીશ–વીશ નવકારવાળીનાં ગણવાં, સાથીયા વિગેરે પણ બે-એ સૂત્રના કરવા. ૧૦૮, માટા રત્નાત્તર તપ. ( 21. fa. ) પ્રથમ એક અર્જુમ કરીને પારણું, પછી ખીજો અર્જુમ કરીને પારણું, પછી ત્રીજો અધૂમ કરીને પારણું, પારણે બેસણું કરવુ. એ રીતે ત્રણ રૃમ અને ત્રણ પારણાવડે આ તપ થાય છે. “નમા અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. * ૧૦૯, રત્નરાહણ તપ. ( જે. પ્ર. વિગેરે ) આ તપ આસે। શુદિ પાંચમને દિવસે શરૂ કરવા. તેમાં ચાર-ચાર દિવસની પાંચ એળી છે. તેમાં પ્રથમ દિવસે એકાસણુ’, બીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આયંબિલ, ચેાથે દિવસે ઉપવાસ. એ પહેલી ઓળી થઈ. બીજી એળીએ નીવી, આયંબિલ ઉપવાસ, એકાસણુ અનુક્રમે કરવાં. ત્રીજી એળીએ અનુક્રમે આયંબિલ, ઉપવાસ, એકાસણું નીવી કરવાં, ચેાથી ઓળીએ ઉપવાસ, એકાસણુ’, નીવી, આયંબિલ કરવા, પાંચમી ઓળીએ ઉપવાસ, એકાસણુ, નીવી, આય'બિલ કરવાં. આ રીતે આ તપ વીશ દિવસે પૂરા થાય. ઉદ્યાપને નવકારવાળી પ, સ્થા For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ બૃહત્સ’સારતારણ * * [ ૧૩૯ ] પનાચાય ૫, રત્નમય બિબ પ કરાવવાં, મેઇક ૨૦ જ્ઞાન પાસે ઢાકવાં. તપના દિવસેામાં બ્રહ્મચય સહિત જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવી. પારણાને દિવસે ગુરુની અગપૂજા યથાશક્તિ દ્રવ્યવડે કરવી. દેવની અષ્ટપ્રકારી પૂજા કરવી. આ તપ ત્રણ વર્ષ પર્યંત કરવા. “નમે અહિં તાણુ ” પદ્મની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર માર કરવા. * * * ૧૧૦, બૃહત્સંસારતારણ તપ. ( જે. પ્ર. વિગેરે ) આ તપમાં પ્રથમ એક અઠ્ઠમ કરી પારણે આય મિલ કરવું. પછી બીજો અર્જુમ કરી આયંબિલ કરવું. પછી ત્રીજો અર્જુમ કરી આયંબિલ કરવું. એ રીતે નવ ઉપવાસ અને ત્રણ આયબિલ એમ બાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને દૂધ ભર્યા તરભાણા ઉપર રૂપાની એડી ( વહાણુ ) તરાવવી. વહાણુમાં રૂપાનાણુ”, મેતી, વિદ્રુમ ભરવાં. યથાશક્તિ પૂજા ભણાવવી. જ્ઞાનપૂજા કરવી. ધ્રુવ વાંદવા, પ્રતિક્રમણ, પડિ. લેહણ વિગેરે સ કરવું, ગણું વગેરે નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું ગણવુ, ૧ કેશિગણુધરાય નમઃ ૨ સૂરિસિંહગણુધરાય નમઃ ૩ દર્શન આરાધનાય નમઃ For Personal & Private Use Only સા॰ ખ૦ લા॰ ન॰ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૬૭ ૬૭ ૬૭ ૨૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] * * તપાવલિ * * ૪ જ્ઞાન આરાધનાય નમઃ ૫ ચારિત્ર આરાધનાય નમઃ ૬ તપ આરાધનાય નમઃ ૭ દેવકૃત આરાધનાય નમઃ ૮ ક્ષાયિક સમ્યક્ત્વાય નમઃ ૯ સાગરસેનાય નમઃ ૧૦ વિમલબોધાય નમઃ ૧૧ મહાયશસે નમ: ૧૨ સવનુભૂતાય નમઃ ૫૧ ૫૧ પ૧ ૨૦ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૯ ૯ ૯ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૧૧૧, લઘુ સંસારતારણું ત૫. (જે. પ્ર. વિગેરે) આ તપમાં પ્રથમ ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ, કરી ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ, પછી ત્રીજીવાર ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ. એ રીતે નવ આયંબિલ અને ત્રણ ઉપવાસ એમ બાર દિવસ વડે આ તપ પૂર્ણ થાય છે. બીજું સર્વ પર્વવત્ ( જુએ નં. ૧૧૦). ૧૧૨, ઋષભદેવ સંવત્સર તપ. વર્ષ તપ (પ્રત નં. બ) આ તપ ફાગણ (ગુજરાતી) વદ ૮ ને રેજ શરૂ કરી યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા. તેમાં કુલ ઉપવાસ ૪૦૦ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ * * .૪ષભદેવ સંવત્સર તપ * [ ૧૩૯ ] કરવા. તે ત્રીજે વર્ષે અક્ષયતૃતીયાને દિવસે પૂર્ણ થાય. (તપ કરતાં વચમાં જે અક્ષય તૃતીયા આવે તે દિવસે ખાધા વાર આવતું હોય તે ઉપવાસ કરે.) છેલે દિવસે દેવગુરુની પૂજાપૂર્વક સંઘવાત્સલ્ય કરી પારણું કરવું. “ શ્રી અષભદેવનાથાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. બીજી રીત–શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ તપ ૩૬૦ ઉપવાસને છે. તેથી તેને આશ્રયીને ૩૬૦ ઉપવાસ એકાંતર પારણુવાળા કરવા, બીજું સર્વ ઉપર પ્રમાણે હાલમાં આ તપ કરવાને પ્રચાર આ પ્રમાણે છે – ફાગણ વદ ૮ ને દિવસે ઉપવાસથી શરૂ કરી એકાંતરે પારણે બેસણું કરી તેર મહિનાને ૧૧ દિવસે એટલે અખાત્રીજને દિવસે પારણું કરે છે. પારણે ૧૦૮ ઘડા શેરડીના રસને અથવા સાકરના પાણીના પીએ છે. ( ઘડો રૂપાને અતિશય નાને બનાવે છે. ) આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ. તથા ચઉદશને ખાધાવાર ન આવવું જોઈએ, તેમ ત્રણે ચમાસીના (૧૪-૧૫ ના ) છક્ કરવા જોઈએ અને છેવટે છદ્રથી એછે તપે પારણું ન કરવું જોઈએ. પારણે શેરડીને રસ પીવાને છે, તે પણ તાજો જ હોય તે પીવાય. કારણ કે બે પહેર પછી શેરડીનો રસ લઘુપ્રવચનસારેદ્ધારમાં અભક્ષ્ય કહ્યો છે. તેવા રસના અભાવે સાકરના પાણથી પણ ચાલે છે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] * * તપાવલિ * * * ૧૧૩, છમાસી તપ.' (જે. પ્ર. વિગેરે ) શ્રી મહાવીરસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસી (ઉપવાસ ૧૮૦ ને) તપ છે. તેથી તેને આશ્રયીને એક એંશી ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ઉદાપને ૧૮૦ લાડુ, ફળ વિગેરે પ્રભુ પાસે ઢેકવાં. “ શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ” એ પદનું ગણું નવકારવાળી વિશનું ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા. એકાંતરા ઉપવાસ છ માસ સુધી કરવા. તેમાં ચૌદશે ખવાય નહીં. ચોમાસીને છઠ્ઠ કરે. શરૂ કરતાં છઠ્ઠ તેમજ પારણું પણ છઠે થાય છે. (આ છ-માસી તપમાં ઉપવાસ ૯૦ થાય છે.) ૧૧૪, શત્રુંજય મોદક તપ. | (જ. પ્ર. વિગેરે) આ તપમાં પહેલે દિવસે પુરિમ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે ઉપવાસ કરે. ઉઘાપને પાંચ માણાના માદક તથા ૧ આ ૧૮૦ ઉપવાસ પારણુવાળા શક્તિને અભાવે કહ્યા છે. નહીં તે આશરે ૩૦૦ વર્ષ અગાઉ દિલ્હીપતિના દિવાનનાં ફઈબા (ચંપાબા) એ બાગટ ૧૮૦ ઉપવાસ પાદશાહ સમક્ષ કર્યા હતા, આ લેખ છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ * * શત્રુંજય છછું અઠ્ઠમ તપ ક [ ૧૪૧ ] પાંચ રૂપીઆ દેવ પાસે ઢાંકવા. જ્ઞાનની પૂજા રૂપાનાણુથી કરવી. “શ્રી શત્રુંજયતીર્થાય નમઃ” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે એકવીશ કરવા. ૧૧૫, શત્ર જય છઠ્ઠ–અઠ્ઠમ તપ. (પં. ત. વિગેરે ) આ તપમાં પહેલે તથા છેલ્લે અદૃમ કરે, અને વચ્ચે સાત છઠ્ઠ કરવા. એ રીતે વશ ઉપવાસ તથા નવ પારણું મળી ૨૯ દિવસે તપ પૂર્ણ થાય છે. સાથીયા વિગેરે ૨૧-૨૧ કરવા. નવકારવાળી વીશ નીચે પ્રમાણે ગણવી. અમે ૧ શ્રી પુંડરીકગણુધરાય નમઃ છઠે ૨ શ્રી ઋષભદેવ સર્વજ્ઞાય નમઃ , ૩ શ્રી વિમલગધરાય નમઃ ૪ શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ , ૫ શ્રી હરિગણુધરાય નમઃ , ૬ શ્રી બાહુબલિગણધરાય નમઃ , ૭ શ્રી સહસ્ત્રાદિગણધરાય નમઃ , ૮ શ્રી સહસકમલાય નમઃ અમે ૯ શ્રી કેડિગણુધરાય નમઃ અથવા નીચે પ્રમાણે – બંને અમે ૧ શ્રી સિદ્ધાક્રિશર્વજયસિદ્ધગિરિવરાય નમઃ છઠે. ૨ શ્રી આદીશ્વર પરમેષ્ટિને નમઃ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ર ] * * તપાવલિ * * * , ૩ શ્રી ,, અતે નમઃ , ૪ શ્રી , નાથાય નમઃ , ૫ શ્રી સર્વજ્ઞાય નમ: શ્રી , પારંગતાય નમ: , ૭ શ્રી શત્રુજય સિદ્ધક્ષેત્ર પુંડરીકાય નમઃ , , ૮ શ્રી સિદ્ધક્ષેત્ર પુંડરીક વિમલગિરયે નમઃ અથવા “ શ્રી શત્રુંજય પર્વતાય નમઃ ” એ ગણણું હંમેશાં ગણવું. એકવીશ ખમાસમણ નીચે પ્રમાણે આપવાં – ૧ શ્રી શત્રુંજય પર્વતાય નમઃ ૨ શ્રી પુંડરીક પર્વતાય નમઃ ૩ શ્રી સિદ્ધક્ષેત્ર પર્વતાય નમઃ ૪ શ્રી વિમલાચલાય નમઃ | ૫ શ્રી સુરગિરયે નમઃ ૬ શ્રી મહાગિરયે નમઃ ૭ શ્રી પુણ્યરાશયે નમઃ ૮ શ્રી પતાય નમઃ ૯ શ્રી પર્વતંદ્રાય નમઃ ૧૦ શ્રી મહાતીર્થાય નમઃ ૧૧ શ્રી સારસ્વતાય નમઃ ૧૨ શ્રી દંઢશક્તિ પર્વતાય નમઃ ૧૩ શ્રી મુક્તિનિલયાય નમઃ ૧૪ શ્રી પુષ્પદંતાય નમઃ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ * * * મેરૂ ત્રયેાદશી તપ ૧૫ શ્રી મહાપદ્માય નમઃ ૧૬ શ્રી પૃથ્વીપીઠાય નમઃ ૧૭ શ્રી સુભદ્રગિરિ પતાય નમઃ ૧૮ શ્રી કૈલાસિર પતાય નમઃ ૧૯ શ્રી પાતાલમૂલાય નમઃ ૨૦ શ્રી અકકાય નમઃ ૨૧ શ્રી સકામપૂરાય નમઃ ઉદ્યાપનમાં નવાણું પ્રકારી પૂજા ભણાવવી, યથાશક્તિ જ્ઞાનપૂજા તથા પ્રભાવનાદિ કરવુ. * [ ૧૪૩ ] ૧૧૬, મેરૂ ત્રયાશી તપ. ( ૫. ત. ) આ તપના ગુજરાતી માસ પ્રમાણે પાષ વદ તેરસને દિવસે આરભ કરાય છે. તે દિવસે શ્રી ઋષભદેવસ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે, તેથી એ દિવસનું માહાત્મ્ય ઘણુ મેટુ છે. તે દિવસે ચોવિહાર ઉપવાસ કરવા, શક્તિ ન હાય તે તિવિહાર ઉપવાસ કરવા. ) રત્નના પાંચ મેરૂ કરવા. તેમાં ચાર દિશાએ ચાર નાના મેરૂ કરવા, રત્નના ન બને તે ઘીના કરવા. તેની પાસે ચાર દિશાએ ચાર નંદાવર્ત્ત કરવા. દીપ, ધૂપ, પ્રમુખ ઘણા પ્રકારની પૂજા કરવી. એ રીતે તેર મહિનાની અથવા તેર વરસની ત્રદશી કરવી. “ શ્રી ઋષભદેવ પાર′ગતાય નમઃ” એ પદનું ગણુણું નવકારવાળી વીશનુ ગણવું. આ રીતે મહિને-મહિને કરવાથી સર્વ કર્મના ક્ષય For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ * તયાલિ થાય છે. આ ભવ તથા પરભવને વિષે સુખ-સ’પદા પામે છે, તે તપને દિવસે પૌષધ કરવા. પારણાને દિવસે ગુરુને પ્રતિલાભી-અતિથિસ વિભાગ કરી પારણું કરવું. સાથીયા વગેરે માર-બાર કરવા. [ ૧૪૪ ] * * ૧૧૭, શિવકુમારના મેલા [] તપ, ( જૈ. પ્ર. જે. સિ. ) આ તપમાં બાર છઠ્ઠું લગેાલગ આયંબિલના પારણાવાળા કરવા. લાગટ ન થઈ શકે તેા છુટક કરવા. ઉદ્યાપનમાં માર મેદક, ફળ, રૂપાનાણું વગેરે દેવ પાસે ઢાકવાં. જ્ઞાનની પૂજા તથા ગુરુની ભક્તિ કરવી. “નમે અરિહંતાણું ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૧૮, ષટકાય તપ. (૨૦ વિ. ) આ તપમાં લાગટ છે ઉપવાસ કરવા. ઉદ્યાપનમાં શક્તિ પ્રમાણે જીવદયામાં દ્રવ્ય વાપરવું. ગણ્ણું “ નમા અરિહંતાણુ ” પદની નવકારવાળી વીશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે 66 બાર-બાર કરવા. ૧૧૯, સાત સખ્ય આઠ મેાક્ષ તપ, ( જૈ. પ્ર. ) આ તપમાં સાત એકાસણાં કરી- ઉપર એક ઉપવાસ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ * * - * સિદ્ધિ તપ * * [ ૧૪પ ] કરે. ઉદ્યાપનમાં સાત મેદક તથા આઠમે ચારગણે મેટે માદક દેવ પાસે ઢેક, સોળ જાતિનાં પકવાન્ન તથા ફળ, વિગેરે ઢાકવાં. જ્ઞાનપૂજા કરવી. “નમે અરિહંતાણ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ૧૨-૧૨ કરવા. ૧ર૧, સિદ્ધિ તપ. ( પં. ત. જા.) આ તપમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે, ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી * ચાર ઉપવાસ ઉપર પારણું, એમ ચઢતાં ચઢતાં આઠ ઉપવાસ ઉપર પારણું કરવું. પારણું બેસણું કરવું. ઉદ્યાને યથાશકિત પૂજા-પ્રભાવના કરવી. ગણુણું નીચે પ્રમાણે વશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. ૧ શ્રી અનન્તજ્ઞાનસંયુતાય સિદ્ધાય નમઃ ૨ શ્રી અનન્તદર્શનસંયુતાય સિ. ૩ શ્રી અવ્યાબાધ ગુણસં. ૬ શ્રી અરૂપીનિરંજનગુણસં૦ ૪ શ્રી અનન્તચારિત્ર ગુણ૦ ૭ શ્રી અગુરુલઘુગુણસંયુ. ૫ શ્રી અક્ષયસ્થિતિ ગુણસં. ૮ શ્રી અનન્તવીર્યગુણસંયુ. ૧૨૨, સિંહાસન તપ. (પં. ત. લા. ) આ તપમાં પાંચ ઉપવાસ ઉપર પારણું કરવું. એ રીતે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] * * તપાવલિ * * * ચાર વાર પાંચ-પાંચ ઉપવાસ કરવા. તેમાં કુલ વીશ ઉપવાસ થાય છે. ઉદ્યાપન યથાશક્તિ કરવું ગણણું “નમે સિદ્ધાણ” પદનું વીશ નકવારવાળીનું ગણવું. સાથીયા વિગેરે પાંચપાંચ કરવા. (આ તપ સમવસરણ તપ પૂરો થયે કરવાની પ્રવૃત્તિ છે.) - ૧૨૩, સૌભાગ્યસુંદર ત૫. ( જે પ્ર. વિગેરે ) આ તપ એકાંતરા સોળ ઉપવાસ કરવાથી અને પારણે આયંબિલ કરવાથી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. “નમો અરિસ હતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વગેરે બાર-બાર કરવા. ઉઘાપને જ્ઞાનની પૂજા-ભકિત કરવી. ૧૨૪, સ્વર્ગકરંડક [સ્વર્ગ દંડ] તપ . ( જૈ. .વિગેરે ) આ તપમાં પ્રથમ બાર દેવકને આશ્રયીને બાર એકાસણું કરવાં, પછી નવગ્રેવેયક આશ્રયી નવ નીવી, પછી પાંચ અનુત્તર વિમાન આશ્રયી પાંચ આયંબિલ, છેવટ એક ઉપવાસ–એ રીતે સત્તાવીશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. “નમો અરિહંતાણું” પદની વિશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ * * *સ્વર્ગ સ્વસ્તિક તપ * * [૧૪] ૧૨૫, સ્વર્ગ સ્વસ્તિક તપ. (જે. પ્ર. વિગેરે) પ્રથમ ચાર એકાસણું ઉપર એક ઉપવાસ કરે. ઉઘાપને પાંચ ધાને સ્વસ્તિક પુર. પાંચે ધાન્ય મણ મણ પ્રમાણ જ્ઞાનની પાસે હેકવાં. “નમો નાણસ્સ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકાવન કરવા. ૧ર૬, બાવન જિનાલય ત૫. ( પં. ત. લા. જા.) આ તપ નંદીશ્વરદ્વીપના બાવન જિનાલયની આરાધના નિમિત્ત છે. તેને બાવન અજવાળા તપ કહે છે, તે સ્ત્રી જાતિએ કરેલ અપભ્રંશ છે. - આ તપમાં અજવાળી અને અંધારી આઠમ અને ચૌદશને દિવસે ઉપવાસ કરવા. એ રીતે તેર મહિને બાવન ઉપવાસે તપ પૂર્ણ કરે. આ તપ કરતાં જે કઈ તિથિ ભૂલી જવાય તે કરેલ તપ ફરીથી શરૂ કરે પડે છે. ઉઘાપને જ્ઞાનની પૂજા ભક્તિ તથા દર્શન ભક્તિ કરવી. અથવા નંદીશ્વરદ્વીપની પૂજા ભણાવવી ગણણું વિગેરે નીચે પ્રમાણે અજવાળી આઠમે–શ્રી ચંદ્રાનનસ્વામિસર્વજ્ઞાય નમઃ અંધારી આમે–શ્રીવધમાન સ્વામિસવાય નમઃ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ * [ ૧૪૮ ] * * તપાવલિ * * અજવાળી ચૌદશે–શ્રી ઋષભાનનસ્વામિસર્વજ્ઞાય નમઃ અંધારી ચૌદશે–શ્રી વારિણસ્વામિસર્વજ્ઞાય નમઃ સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૨૭, અષ્ટમહાસિદ્ધિ ત૫. (લા.) આ તપમાં લગભગ આઠ એકાસણું કરવાં. અથવા એકાંતરા આઠ ઉપવાસ કરવા, ઉઘાપને જ્ઞાનપૂજા વિગેરે યથાશક્તિ કરવું. ગણણું નીચે પ્રમાણે– ૧ અણિમા સિદ્ધયે નમઃ ૫ વશિતા સિદ્ધયે નમઃ ૨ મહિમા સિદ્ધયે નમઃ ૬ પ્રાકામ્ય સિદ્ધયે નમઃ ૩ લઘિમા સિદ્ધયે નમઃ ૭ પ્રાપ્તિ સિદ્ધયે નમઃ ૪ ગરિમા સિદ્ધયે નમ: ૮ ઈશિતા સિદ્ધયે નમઃ અથવા કામાવસાયિ સિ સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. ૧૨૮, રત્નમાળા ત૫ (લા.) આ તપ બાવન દિવસ કરવાનું છે. તેમાં અનુક્રમે નીચે પ્રમાણે તપ કર–૧ ઉપવાસ, ૨ એકાસણું, ૩ એક ધાન્યનું આયંબિલ, ૪ એકલઠાણું (એકાસણું), ૫ પરઘરીયું એકાસણું-ઠામ ચોવિહાર, ૬ ઉપવાસ, ઉ ઉજળા ધાન્યનું For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ * * * રત્નમાળા તપ * * [ ૧૪૯ ] એકાસણું, ૮ આયંબિલ, ૯ એકલઠાણું, ૧૦ એકાસણું, ૧૧ ઉપવાસ, ૧૨ એકાસણું [ જે ખાવાની ચીજ હોય તે સર્વે જિનેશ્વર પાસે મૂકી પછી ખાવી. ), ૧૩ ઉપવાસ, ૧૪ એકાસણું (તે દિવસે જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરી પ્રભુપાસે ખીરને થાળ ધર), ૧૫ ઉપવાસ, ૧૬ એકાસણું, ૧૭ ઉપવાસ, ૧૮ બેસણું, ૧૯ ઉપવાસ, ૨૦ એકાસણું, ૨૧ નીવી, ૨૨ આયંબિલ, ૨૩ એકલઠાણું, ૨૪ ઉપવાસ, ૨૫ એકાસણું, ૨૬ ઉપવાસ, ૨૭ એકલઠાણું, ૨૮ ઉપવાસ, ૨૯ એકાસણું, ૩૦ ઉપવાસ, ૩૧ એકાસણું, ૩૨ એકલઠાણું, ૩૩ બેસણું, ૩૪ ઉપવાસ, ૩૫ એકાસણું, ૩૬ એકલઠાણું, ૩૭ ઉપવાસ, ૩૮ એકાસણું, (અષ્ટપ્રકારી પૂજા, ખીરને થાળ ઢોક), ૩૯ ઉપવાસ, ૪૦ એકાસણું (ખાવાની બધી ચીજ પ્રભુ પાસે ઢોકવી). ૪૧ ઉપવાસ, ૪ર એકાસણું, ૪૩ એકલઠાણું, ૪૪ આયંબિલ, ૪૫ ઉજળા ધાન્યનું એકાસણું, ૪૬ ઉપવાસ, ૪૭ પરઘરીયું એકાસણું, ૪૮ એકલઠાણું, ૪૯ એક ધાન્યનું આયંબિલ, ૫૦ એકાસણું પ૧ ચૌવિહાર ઉપવાસ પર એકાસણું ( અતિથિ સંવિભાગ કરે.) આ પ્રમાણે તપ બાવન દિવસ કર. દરરોજ દહેરાસરે ચૌદ સાથીયા તથા દી કરે. . ઉપવાસને દિવસે જિનભક્તિ વિશેષ કરવી. ત૫ પૂરે થયે ઉદ્યાપને અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, પ્રભુના કંઠમાં સુવર્ણ, રૂપાને અથવા પુષ્પને હાર શક્તિ પ્રમાણે પહેરાવ. સંઘવાત્સલ્ય કરવું. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ [૧૫૦ | * * તપાવલિ * * * ૧૨૯, ચિંતામણિ ત૫. (વિ, પ્ર.) આ તપમાં પ્રથમ એક ઉપવાસ, પછી એકાસણું, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે ઉપવાસ, પાંચમે દિવસે એકાસણું છઠે દિવસે ઉપવાસ કર, ઉદ્યાપને જ્ઞાનપૂજા, રાત્રિ જાગરણ કરવું, પાંચ સ્ત્રીઓને તંબેલ આપવું. “ નામે અરિહંતાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૩૦, પરદેશી રાજાને છ . (છું. પ.) આ તપમાં તેર છ કરવા, પારણે બેસણાં કરવાં, કુલ ૩૯ દિવસે આ તપ પૂર્ણ થાય છે, ગણણું નીચે પ્રમાણે – ન કારક દંસણુધરાણું નામે બીયરુઈધરાણું નમે રેચક દંસણુધરાણું નમો અભિગમરુઈધરાણું નમે દીપક દંસણધરાણું નમે વિથારઈધરાણું નામે નિસગઈધરાણું , નમે કિરિયાઈધરાણું નમે ઉવએસઈધરાણું નમે સંખેવઈધરાણું નમે સુઈધરાણું નમે ધમ્મ ઈધરાણું નામે આણુઈધરાણું For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુ:ખના તપ [ ૧૫૬ ] ૧૩૧, સુખ-દુ:ખના મહિમાના તપ. ( all.) પ્રથમ માસે ઉપવાસ ઉપર આય'મિલ-એ પ્રમાણે પદર ઉપવાસ અને પ`દર આયખિલ કરવાં, ખીજે માસે પાંદર આય'ખિલ અને પદર નીવી એકાંતરે કરવાં. ત્રીજે મહિને પંદર નીવી અને દર એકાસણાં એકાંતરે કરવાં, ચેાથે મહિને પંદર એકાસણાં અને પંદર બેસણાં એકાંતરે કરવાં, ઉજમણે જ્ઞાનની પૂજાભકિત કરવી, “નમે અરિહંતાણં ” પદની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે માર-બાર કરવા. ૧૩૨, રત્નપાવડી તપ. ( આસા-યંત્રના છ ) આ તપમાં આઠ છઠ્ઠું ને ૧ અઠ્ઠમ (૩ ઉપવાસ) કરવામાં આવે છે. તે કોઇ પણ વરસના આસેા શુદિ ૧૪-૧૫ ના છઠ્ઠું કરવેા. ને છેલ્લે નવમે વર્ષે આસા શિદ ૧૩-૧૪-૧૫ ને અર્જુમ કરવે, ગણણું તથા સાથીયા વિગેરે નીચે પ્રમાણે પહેલી એનીએ નમા અરિહંતાણુ ખીજી નમે સિદ્ધાણુ ત્રીજી નમે આયરિયાણ ચાથી પાંચમી ,, "" 99 ,, નમા ઉવજ્ઝાયાણ નમેા લાએ સવ્વસાહૂણ * For Personal & Private Use Only ૧૨ ૧૨ ૧૨ ૮ . ૩૬ ૩૬ ૩૬ ૨૫ ૨૫ ૨૫ ૨૭ ૨૭ ૨૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] * * તપાવલિ છઠ્ઠી , નમે દૂસરા १७ १७ १७ સાતમી , મે નાણસ્સ પ૧ પ૧ પ૧ આઠમી , નમો ચરિત્તસ્સ ७० ७० ७० નવમી , નમે તવસ્ત્ર ૧૨ ૧૨ ૧૨ ઉઘાપનમાં નવપદજીની પૂજા ભણાવવી. ૧૩૩, સુંદરી તપ. આ તપમાં સાઠ આયંબિલ લાગટ કરવાં. ઉઘાપને જ્ઞાનની પૂજા ભક્તિ કરવી. “નમો સિદ્ધાણં' પદનું ગણણું ગણવું. સાથીયા, ખમાસમણ વિગેરે આઠ-આઠ કરવા. ઉદ્યાપને સિદ્ધની પૂજા ભકિત કરવી. ૧૩૪, મેરૂ કલ્યાણક ત૫. | (જે. પ્ર. વિગેરે) આ તપ શ્રી આદીશ્વર ભગવંતની ભક્તિને છે, તેમાં પ્રથમ ત્રણ અદૃમ કરવા. પારણું બેસણું કરવું. પછી એકાંતર છ ઉપવાસ કરવા, પારણે બેસણું કરવું. પ્રથમ ત્રણ અક્મ ન થઈ શકે તે બે અદૃમ કરવા અને પછી એકાંતર છ ઉપવાસ કરીને છેવટ એક અદૃમ કરે. આ તપ એકજ વર્ષમાં કરે. મેરૂત્રદશીને દિવસે છેલ્લે ઉપવાસ આવે એ પ્રમાણે તપ કરે. ઉદ્યાપને યથાશક્તિ પૂજા ભણાવવી. “શ્રી કષભદેવ પારંગતાય નમ:' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ * * - * તીર્થ તપ * * [ ૧૫૩ ] ૧૩૫, તીર્થ તપ. (શ્રા.) તીથે જવાના મુહૂર્તને દિવસે કે તીથે પ્રથમ દર્શન કરવાના દિવસે દર વર્ષે તે યાત્રાની યાદીને માટે ઉપવાસ કરે તેને તીથલપ કહે છે. (ગુજરાતી શ્રાદ્ધવિધિ ૪૬૩ મે પાને છે.) દર વર્ષનું ગણણું “શ્રી તીર્થાધિરાજાય નમઃ” સમ જવું. સાથીયા વિગેરે ૨૦-૨૦ કરવા. ૧૩૬, પ્રાતિહાય તા. ( ૨. વિ. ) પ્રથમ ઉપવાસ ૧, પછી એકાસણું ૧, પછી બેસણું ૧ એવી રીતે આઠ વાર કરવાથી ૨૪ દિવસેએ આ તપ પૂર્ણ થાય છે. પછી જ્ઞાનપૂજા, પ્રભુપૂજા, પ્રભાવના, રાત્રિ જાગરણ કરવું. ગણણું “નમે અરિહંતાણું” પદનું વિશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર-બાર સમજવા. ' ૧૩૭, પચરંગી ત૫ (પ્ર.) આ તપમાં ૨૫ માણસે લેવા જોઈએ, તેમાંથી એક પંચકે (પાંચ માણસે) પ્રથમ પાંચ ઉપવાસનાં પચ્ચખાણ કરવાં, બીજે દિવસે બીજા પાંચ માણસે ૪ ઉપવાસનાં પચ્ચફખાણ કરવાં. ત્રીજા દિવસે ત્રીજા પાંચ માણસે ૩ ઉપવાસનાં પચ્ચકખાણ કરવાં. ચેાથે દિવસે ચોથા પાંચ માણસે બે For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪ ] * * તપાવલિ * * * ઉપવાસનાં પચ્ચખાણ કરવાં. પાંચમે દિવસે. બાકીના પાંચ માણસે ૧ ઉપવાસનાં પચ્ચકખાણ કરવાં. આ પચીસે માણ સનાં પારણું એક દિવસે આવવાં જોઈએ. આ તપમાં જ્ઞાનની સ્થાપના કરવી. પ્રદક્ષિણા, સાથીયા, ખમાસમણ વિગેરે ૫૧ ૫૧ સમજવાં. પૂર્ણ તપે વરઘોડો ચડાવે. “નમે નાણસ્સ' પદની ૨૦ નવકારવાળી ગણવી. . ૧૩૮, યુગપ્રધાન તપ. પ્રથમ જ્ઞાનની પૂજા ભણાવવી. પહેલા ઉદયના દિવસ ૨૦, તથા બીજા ઉદયના દિવસ ૨૩, તેમાં પહેલા ઉદયના ૨૦ દિવસ છે, પહેલે અને છેલ્લે દિવસે આયંબિલ અથવા ઉપવાસ કરે, બાકીના અઢાર દિવસ એકાસણું કરવાં. હંમેશાં વિશ ખમાસમણ દેવાં, વીશ પ્રદક્ષિણા દેવી, વીશ લેગસ્સને કાઉસ્સગ્ન કર, બને વખત પ્રતિક્રમણ ત્રણે કાળ દેવવંદન તથા જ્ઞાનની પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે જ્ઞાનપૂજા કરવી. અને વચ્ચેના અઢાર દિવસ શકિત પ્રમાણે જ્ઞાનપૂજા કરવી. સાથીયા વીશ, બદામ ૨૦, તથા ફળ-નૈવેદ્ય વિગેરે (વીશ-વીશ) વસ્તુઓ જ્ઞાન પાસે કવી. પ્રથમ તપના આરંભમાં પૂજા ભણાવવી. પછી જ્ઞાન પૂજવું. પછી પ્રદક્ષિણા, પછી ખમાસમણ, પછી ચૈત્યવંદન અને પછી પચ્ચખાણ કરવું. બીજા ઉદયનો વિધિ પણ એ જ રીતે જાણે વિશેષ એ કે પહેલે ને છેલ્લે દિવસે આયંબિલ અથવા ઉપવાસ કરે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ * * . * યુગપ્રધાન તપ * * [ ૧૩૫ ] વચ્ચે ૨૧ એકાસણું કરવાં. ૨૩ દિવસે તપ પૂર્ણ કરે. યુગપ્રધાનની છબી ઠવણી ઉપર મૂકવી ને તેની વાસક્ષેપ વડે પૂજા કરવી. ગણણું નીચે પ્રમાણે વિશ નવકારવાળી પ્રમાણ દરરોજ ગણવું – પહેલા ઉદયમાં. શ્રી સુધર્માસ્વામિને નમઃ ૨ , જંબુસ્વામિને નમઃ પ્રભવસ્વામિને નમઃ ,, શય્યભવસ્વામિને નમઃ યશોભદ્રસૂરયે નમઃ સંભૂતિવિજયસૂરયે નમઃ ભદ્રબાહુસૂરયે નમઃ સ્થૂલભદ્રસૂરયે નમઃ આય સુહસ્થિસૂરયે નમઃ આયમહાગિરયે નમઃ ગુણસુન્દરસૂરયે નમઃ કાલિકાચાર્યસૂરયે નમઃ કન્દિલાચાર્યસૂરયે નમઃ રેવતિમિત્રસૂરયે નમઃ આયધમસૂરયે નમઃ » ભદ્રગુપ્તસૂરયે નમઃ ૧૭ છે ગુપ્તસૂરયે નમઃ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ તપાલિ ૧૮ શ્રી વજ્રસ્વામિસૂરયે નમઃ ૧૯ આય રક્ષિતસૂરયે નમઃ દુલિકાપુષ્પમિત્રસૂરયે નમઃ બીજા ઉદયમાં. ૨૦ [ ૧૫૬ ] ܡ ૬ ૧ શ્રી વજ્રસેનસૂરયે નમઃ ૩ ર નાગહસ્તિસૂરયે નમઃ રેવ'તમિત્રસૂરયે નમઃ સિ'હસૂરયે નમ: નાગાર્જુનસૂરયે નમઃ ભૂતદ્દીન્નસૂરયે નમઃ કાલિકાચા સૂરયે નમઃ સત્યમિત્રસૂરયે નમઃ હારિ@સૂરયે નમઃ જિનભદ્રક્ષમાશ્રમણુસૂરયે નમઃ . ઉમાસ્વાતિવાચકસૂરયે નમઃ હ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ * ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ 99 99 ,, 99 99 ,, "" 99 ,, 99 "2 99 66 99 ,, ,, 99 99 ,, પુષ્પમિત્રસૂરયે નમઃ સંભૂતિસૂરયે નમઃ સભૂતિગુપ્તસૂરયે નમઃ ધરક્ષિતસૂરયે નમઃ જ્યેષ્ઠાંગગણિસૂરયે નમઃ ફ્લ્યુમિત્રસૂરયે નમઃ ધધાષસૂરયે નમઃ વિનયમિત્રસૂરયે નમઃ For Personal & Private Use Only * Page #166 -------------------------------------------------------------------------- ________________ * * * * મુક્તાવલી તપ * * [ ૧૫૭ ] શ્રી શીલમિત્રસૂરયે નમઃ ૨૧ , રેવંતસૂરયે નમઃ ૨૨ , સુમિમિત્રસૂરયે નમઃ ૨૩ , અરીહત્રિસૂરયે નમ: અજ્ઞાનતિમિરભાસ્કરમાં આપેલા યંત્રાનુસાર બે ઉદયનાં નામો લખ્યાં છે. ૧૩૯, મુક્તાવલી ત૫. • તપસ્વીઓને કંઠના આભરણરૂપ નિમળ મુક્તાવલી સમાન હેવાથી આ તપ મુક્તાવલી નામને કહેવાય છે, તે મુક્તાવલીમાં ઉપવાસાદિક સળ સુધી બે આવળી આનુપૂર્વીવડે તથા પશ્ચાનુપૂર્વીવડે અનુક્રમે જાણવી. તેમાં પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી છÇ ઉપર પારણું. પછી ઉપવાસ ઉપર પારણું, પછી અમ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી ચાર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું. પછી પાંચ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી છ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી સાત ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, એ રીતે સોળ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું કરવું. ત્યારપછી પશ્ચાનુપૂર્વી એ લેવું. એટલે કે સેળ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી પંદર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી ચૌદ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] * * તપાવલિ ** * * પારણું, પછી તેર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું કરવું. આ પ્રમાણે ઉપવાસ ૩૦૦ તથા પારણાના દિવસ ૬૦ મળી એક વર્ષે આ તપ પૂર્ણ થાય છે. તેને કનકાવળીની જેમ ચાર વાર કરવાથી ચાર વર્ષ પૂર્ણ થાય છે. તપને અંતે ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક પૂજા ભણાવીને પ્રભુના કંઠમાં મુક્તાવલી (મેતીની માળા) આરપવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી વિવિધ પ્રકારના ગુણોની શ્રેણી પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું “નમે અરિહંતાણું” ની નવકારવાળી વશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૪૦, રત્નાવળી ત૫. ગુણરૂપ રત્નોની આવળી હવાથી આ તપ રત્નાવલી નામને કહેવાય છે. તેમાં અનુક્રમે કાલિકા, દાડિમ, લતા, તરલ (પદક), બીજી લતા, દાડિમ અને કાલિકા એ પ્રમાણે રત્નાવણી થાય છે. તેમાં પ્રથમ કાહલિકાને વિષે એક ઉપવાસ, પારણું, ત્યારપછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું કરવું. ત્યારપછી દાડિમને વિષે આઠ અફૂમ કરવા, ત્યારપછી એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું; એ પ્રમાણે અનુકમે સોળ ઉપવાસ સુધી કરવાથી એક લતા (ર) થાય છે. પછી ત્રીશ અમ કરવાથી પદક થાય છે, ત્યારપછી પશ્ચાનુપૂર્વીવડે એટલે સેળ ઉપવાસ ઉપર પારણું, પછી પંદર ઉપવાસ ઉપર પારણું, પછી ચોદ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ * * લઘુ સિંહનિકીડિત તપ * [ ૧૫૯ ] ઉપવાસ ઉપર પારણું, એ પ્રમાણે ઉતરતાં-ઉતરતાં એક ઉપવાસ સુધી આવવું. એમ કરવાથી બીજી લતા પૂર્ણ થાય છે. ત્યારપછી બીજા દાડિમના આઠ અમ કરવા, પછી અદૃમ કરીને પારણું, પછી છઠ્ઠું કરીને પારણું, અને પછી ઉપવાસ કરીને પારણું કરવાથી બીજી કાહલિકા પૂર્ણ થાય છે, એ પ્રમાણે ઉપવાસના દિવસ ૪૩૪ તથા પારણાના દિવસ ૮૮ થાય છે. સવ મળી પરર દિવસે આ તપ પૂર્ણ થાય છે. કેઈના મતે આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં પાંચ વર્ષ નવ માસ અને અઢાર દિવસે થાય છે. ) ઉઘાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક ઘણુ મૂલ્યવાળી નિર્મળ રત્નની માળા પ્રભુના કંઠમાં પહેરાવવી. ગુપૂજા, સંઘપૂજ, સંઘવાત્સલ્ય કરવુ. આ તપ કરવાથી વિવિધ પ્રકારની લક્ષ્મી મળે છે. આ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગણણું પૂરની જેમ “નમે અરિહંતાણુંનું વિશ નવકાર વાળી પ્રમાણ ગણવું. સાથ આ વિગેરે બાર-બાર કરવા. ૧૪૧, લઘુ સિહનિ:ક્રીડિત તપ જેમ સિંહ ચાલતે-ચલતે પાછળ ભાગ જુએ છે, તેજ પ્રમાણે સિંહનિ કીડિત તપ કહેલું છે. તેમાં પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ, પછી ચાર ઉપવાસ, પછી ત્રણ ઉપવાસ પછી પાંચ, પછી ચાર, પછી છે, પછી પાંચ, પછી For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ] * * તપાવલિ * * * સાત, પછી છે, પછી આઠ, પછી સાત, પછી નવ, પછી આઠ એ પ્રમાણે ઉપવાસ કરી પારાગું કરવું. પછી પશ્ચાનુપૂવીએ લેવું એટલે કે પ્રથમ નવ ઉપવાસ, પછી સાત ઉપવાસ, પછી આઠ, પછી છે, પછી સાત, પછી પાંચ, પછી છે, પછી ચાર, પછી પાંચ, પછી ત્રણ, પછી ચાર, પછી બે, પછી ત્રણ, પછી એક, પછી બે અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. આ તપમાં ઉપવાસના દિવસ ૧૫૪ તથા પારણના દિવસ ૩૩ મળી કુલ ૧૮૭ દિવસ થાય છે. (આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં બે વરસ અને અદ્ભવીશ દિવસે પૂરો થાય છે, એમ મતાંતર છે.) ઉઘાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક પ્રભુની પૂજા ભણાવી ઉપવાસની સંખ્યા પ્રમાણે મોદક, ફળ, પકવાન્ન વિગેરે કવાં. આ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગણું વિગેરે પૂર્વવત્ “નમે અરિહંતાણું” નું ગણવું. ૧૪૨, બૃહત્ સિંહનિ:ક્રીડિત ત૫. આ તપ પણ પૂર્વની જે જ છે, પરંતુ અહીં તપસ્થાના દિવસે અધિક છે, તે આ પ્રમાણે – પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ, પછી ત્રણ પછી બે, પછી ચાર, પછી ત્રણ, પછી પાંચ, પછી સાત, પછી છે, પછી આઠ, પછી સાત, પછી નવ, પછી આઠ, પછી દશ, પછી નવ, પછી અગીઆર, પછી દશ, પછી બાર, પછી અગીઆર, પછી તેર, For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ * * * ભદ્ર તપ * * [ ૧૬૧ ] પછી બાર, પછી ચૌદ, પછી તેર, પછી પંદર, પછી ચૌદ, પછી સેળ અને પછી પંદર ઉપવાસ કરીને પારણું કરવું. પશ્ચાનુપૂર્વીએ આ પ્રમાણે લેવું. પ્રથમ સેળ ઉપવાસ, ચૌદ, પંદર, તેર, ચૌદ, બાર, તેર, અગીઆર, બાર, દશ, અગીઆર, નવ, દશ, આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એક, બે અને છેવટે એક ઉપવાસ કરી પારણું કરવું. (એ રીતે દરેકને અંતે પારણું કરવું, આ રીતે કુલ ઉપવાસના દિવસો ૪૯૭ તથા પારણના દિવસે ૬૧ મળી કુલ ૫૫૮ દિવસે એક વર્ષ છ માસ ને અઢાર દિવસે આ તપ પૂરે થાય છે.) (આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં છ વર્ષ, બે માસ અને બાર દિવસે પૂરે. થાય છે એ મતાંતર છે.) ઉદ્યાપનમાં મેટા સ્નાત્ર પૂર્વક પૂજા ભણાવીને ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, તથા મોદકાદિક નૈવેદ્ય અર્પણ કરવું. સાધુને અન્નાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉપશમશ્રેણીની પ્રાપ્તિરૂપ છે. આ પતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણું વિગેરે પૂર્વવતું. “નમે અરિહંતાણું” નું ગણવું. ૧૪૩, ભદ્ર ત૫. આ તપ ભદ્ર એટલે કલ્યાણકારક હેવાથી ભદ્ર તપ કહેવાય છે, તેમાં પ્રથમ શ્રેણિમાં પહેલે એક ઉપવાસ કરી For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] * * તપાવલિ * * * પારણું કરવું. પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી ચાર અને પછી પાંચ, પછી એક અને પછી બે ઉપવાસ કરી પારણું કરવું. ત્રીજી શ્રેણિએ પ્રથમ પાંચ ઉપવાસ, પછી એક, પછી બે, પછી ત્રણ અને પછી ચાર ઉપવાસ કરી પારણું કરવું. એથી શ્રેણિએ પ્રથમ બે ઉપવાસ, પછી ત્રણ, પછી ચાર, પછી પાંચ અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. પાંચમી શ્રેણિએ પ્રથમ ચાર, પછી પાંચ, પછી એક, પછી બે અને પછી ત્રણ ઉપવાસ કરી પારણું કરવું. સર્વને છેડે એક જ પારણાનો દિવસ આવે. આ રીતે કરતાં કુલ ઉપવાસ ૭૫ તથા પારણાના દિવસ ૨૫ મળી ત્રણ માસ અને દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉઘાપનમાં જિનેશ્વરનું સ્નાત્ર કરાવવું. ફળ, નૈવેદ્ય, મોદક વિગેરે શક્તિ પ્રમાણે ઢેકવાં. આ તપનું ફળ કલ્યાણની પ્રાપ્તિ થાય એ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “શ્રી મહાવીરસ્વામિનાથાય નમઃ” એ પહની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૪૪, મહાભદ્ર ત૫. આ મહાભદ્ર તપ પણ પૂર્વની જ જેમ થાય છે, તેમાં તપના દિવસે અધિક છે, તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ * * * ભત્તર તપ * * [ ૧૬૩ ] પ્રથમ શ્રેણિમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત ઉપવાસ અનુક્રમે આંતરરહિત પારણાવાળા કરવા. બીજી શ્રેણિમાં ચાર, પાંચ, છ, સાત, એક, બે અને ત્રણ ઉપવાસ આંતરરહિત પારણાવાળા કરવા. ત્રીજી શ્રેણિમાં સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ઉપવાસ એ જ રીતે કરવા. ચેથી શ્રેણિમાં વણ, ચાર, પાંચ, છ, સાત, એક અને બે, એ પ્રમાણે પૂર્વની જેમ ઉપવાસ કરવા. પાંચમી શ્રેણિમાં છે, સાત, એક, બે, ત્રણ, ચાર અને પાંચ એ પ્રમાણે કરવા. છઠ્ઠી શ્રેણિમાં બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને એક એ પ્રમાણે ઉપવાસ કરવા. સાતમી શ્રેણિમાં પાંચ, છ, સાત, એક, બે, ત્રણ અને ચાર એ પ્રમાણે આંતરરહિત પારણાવાળા ઉપવાસ અનુક્રમે કરવા. આ રીતે આ તપમાં ઉપવાસના દિવસ ૧૯૬ તથા પારણાના દિવસ ૪૯ થાય સર્વ મળીને ૨૪૫ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક પૂજા ભણાવવી. યથાશક્તિ ફળ, નૈવેદ્ય, ભેદક વિગેરે ઢોકવા. ગુપૂજા, સંઘપૂજા વિગેરે કરવું. આ તપનું ફળ સર્વ વિધનને નાશ તથા પુણ્યની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું વિગેરે ભદ્રતા પ્રમાણે ગણવું. (જુઓ તપ નંબર ૧૪૩). ૧૪૫, ભદ્રોત્તર તપ. ભદ્ર એટલે કલ્યાણ કરીને ઉત્તર એટલે ઉત્તમ હોવાથી For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] * * તપાવલિ * * * આ ભત્તર નામે તપ કહેવાય છે. તેમાં પ્રથમ શ્રેણિએ અનુક્રમે પાંચ, છ, સાત, આઠ અને નવ ઉપવાસ આંતરરહિત પારણાવાળા કરવા. બીજી શ્રેણિમાં સાત, આઠ, નવ, પાંચ અને છ ઉપવાસ કરવા. ત્રીજી શ્રેણિમાં નવ, પાંચ, છ, સાત અને આઠ ઉપવાસ કરવા. જેથી શ્રેણિમાં છ, સાત, આઠ, નવ અને પાંચ ઉપવાસ કરવા. તથા પાંચમી શ્રેણિમાં આઠ, નવ, પાંચ, છ અને સાત ઉપવાસ નિરંતર પારણુવાળા કરવા. તેથી ભદ્રોત્તર તપ થાય છે. આ તપમાં ઉપવાસ દિન ૧૭૫ તથા પારણાદિન ૨૫ મળી બસો દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપન ભદ્રતપની પેઠે જાણવું. આ તપ કરવાથી સર્વ વાંછિતની સિદ્ધિ થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે, ગણુણું વિગેરે તપ નંબર ૧૪૩ પ્રમાણે ગણવું. ૧૪૬, સર્વતોભદ્ર ત૫. તરફથી કલ્યાણ કરનાર હોવાથી આ તપ સવભદ્ર કહેવાય છે. અહીં પ્રથમ શ્રેણિ નિરંતર પારણાવાળા પાંચ, છ, સાત, આઠ, નવ, દશ અને અગીઆર ઉપવાસ વડે થાય છે. બીજી શ્રેણિ આઠ, નવ, દશ, અગીઆર, પાંચ, છ અને સાત ઉપવાસવડે થાય છે. ત્રીજી શ્રેણિ અગીઆર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ઉપવાસવડે થાય છે. એથી શ્રેણિ સાત, આઠ, નવ, દશ, અગીઆર, પાંચ અને છ ઉપવાસવડે થાય છે. પાંચમી શ્રેણિ દશ, અગીઆર, પાંચ, છ, સાત, આઠ અને નવ ઉપવાસે For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ * * ગુણરત્ન સંવત્સર તપ * [ ૧૬૫ ] કરીને થાય છે. છઠ્ઠી શ્રેણિ છ, સાત, આઠ, નવ, દશ, અગીઆર અને પાંચ ઉપવાસવડે થાય છે. તથા સાતમી શ્રેણિ નવ, દશ, અગીઆર, પાંચ, છ, સાત અને આઠ ઉપવાસવડે થાય છે. આ તપના ૩૨ તથા પારણાના દિવસ ૪૯ થાય છે. કુલ આ તપ ૪૪૧ દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાપન ભદ્રતપની પેઠે જાણવું. કેટલાએક આચાર્યો આ ચારે ભદ્રાદિક તપના ઉઘાપનમાં ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, પકવાન્ન વિગેરે ઠેકવાનું કહે છે. આ તપનું ફળ સર્વ પ્રકારની શાંતિ તથા સવ કમનો ક્ષયની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણું વિગેરે તપ નંબર ૧૪૩ પ્રમાણે ગણવું. ૧૪૭, ગુણરત્ન સંવત્સર ત૫. ગુણરૂપ રત્નની પ્રાપ્તિનું કારણ હોવાથી આ ગુણરત્ન તપ કહેવાય છે. (આ તપ શ્રી મહાવીરસ્વામીના શિષ્ય સકંદજીએ આચર્યો હતો.) તેમાં પહેલા માસમાં એક ઉપવાસ અને એક પારણું, એ રીતે પંદર ઉપવાસ અને પંદર પારણા મળીને ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. બીજે માસે બે ઉપવાસને આંતરે પારણા કરવાથી વિશ ઉપવાસ તથા દશ પારણું મળી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. ત્રીજે માસે ત્રણ-ત્રણ ઉપવાસે પારણું કરવાથી ચોવીશ ઉપવાસ તથા આઠ પારણું મળી For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] * * તપાવલિ * * * બત્રીસ દિવસ થાય છે. જેથે માસે ચાર-ચાર ઉપવાસ ઉપર પારણું કરવાથી ચેવીશ ઉપવાસ અને છ પારણું મળીને ત્રીશ ઉપવાસ થાય છે. પાંચમે માસે પાંચ-પાંચ ઉપવાસ ઉપર પારણું કરવાથી પચીશ ઉપવાસ અને પાંચ પારણું મળીને ત્રીસ દિવસ થાય છે. છ માસે છ-છ ઉપવાસ ઉપર પારણું કરવાથી ચાવીશ ઉપવાસ અને ચાર પારણાં મળીને અકૂવીશ દિવસ લાગે છે. સાતમે માસે સાત-સાત ઉપવાસ ઉપર પારણું કરવાથી એકવીશ ઉપવાસ અને ત્રણ પારણાં મળી ચેવીશ દિવસે પૂર્ણ થાય છે. આઠમે માસે આઠ-આઠ ઉપવાસ ઉપર પારણું કરવાથી ચેવિશ ઉપવાસ તથા ત્રણ પારણાં મળીને સત્તાવીશ દિવસ થાય છે. નવમે માસે નવ-નવ ઉપવાસ ઉપર પારણું કરવાથી સત્તાવીશ ઉપવાસ અને ત્રણ પારણું મળી ત્રીસ દિવસ થાય છે. દશમે માસે દશ-દશ ઉપવાસ ઉપર પારણું કરવાથી ત્રીશ ઉપવાસ અને ત્રણ પારણા મળી તેત્રીશ દિવસ થાય છે. અગીઆરમે મારે અગીઆરઅગીઆર ઉપવાસ ઉપર પારણું કરવાથી તેત્રીશ ઉપવાસ અને ત્રણ પારણા મળી છત્રીસ દિવસ થાય છે. બારમે માસે બાર-બાર ઉપવાસ ઉપર પારણા કરવાથી વીશ ઉપવાસ અને બે પારણા મળી છવીસ દિવસ થાય છે. તેરમે માસે તેર-તેર ઉપવાસ ઉપર પારણા કરવાથી છવીશ ઉપવાસ અને બે પારણા મળી અને વિશ દિવસ થાય છે. ચૌદમે માસે ચોદ-ચૌદ ઉપવાસ ઉપર પારણું કરવાથી અાવીશ ઉપવાસ અને બે પારણા મળી ત્રીસ દિવસ થાય છે. પંદરમે માસે પંદર-પંદર ઉપવાસ ઉપર પારણું કરવાથી ત્રીશ ઉપવાસ અને બે પારણા મળી બત્રીશ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ * * . માણિજ્ય પ્રસ્તારિકા તપ * [ ૧૬૭ ] દિવસ થાય છે. સેળમે માસે સેળ-સેળ ઉપવાસ ઉપર પારણ કરવાથી બત્રીશ ઉપવાસ અને બે પારણા મળી ત્રીશ દિવસ થાય છે. આ રીતે આ ત૫ જૂનાધિક તથા સરખા દિવસોએ કરીને બરાબર સોળ માસે જ પૂર્ણ થાય છે. (એકંદર ગણતાં ૪૮૦ દિવસ થાય છે.) ઉઘાપનમાં મોટા સ્નાત્ર પૂર્વક જિનપૂજા, સાધુપૂજા, સંઘપૂજા વિગેરે યથાશક્તિ કરવું. આ તપનું ફળ ઉચ્ચ ગુણસ્થાન પર આરોહણ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગુણરત્ન સંવત્સરતપણે નમઃ” આ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૪૮, માણિજ્ય પ્રસ્તારિકા તપ '(માણિક્ય પાવડી) માણિક્યની પ્રસ્તારિકાની જેમ આ તપને વિસ્તાર હોવાથી માણિજ્ય પ્રસ્તારિકા તપ કહેવાય છે. તે આશ્વિન શુકલ એકાદશીએ આરંભી પૂર્ણિમા સુધી કરવાનો છે, એટલે કે એકાદશીએ ઉપવાસ, દ્વાદશીએ એકાસણું, ત્રદશીએ નવી, ચતુર્દશીએ આયંબિલ અને પૂર્ણિમાએ બેસણું કરવું. અથવા એકાદશીએ ઉપવાસ, દ્વાદશીએ આયંબિલ, ટદશીએ નવી, ચતુદશીએ એકાસણું તથા પૂર્ણિમાએ બેસણું એ પ્રમાણે For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ] * * તપાવલિ * * * કરવું તથા તે પાંચ દિવસમાં પ્રભાતે સૂર્યોદય પહેલાં સ્નાનપૂર્વક સારા ભાગ્યવાળી સુવાસિની સ્ત્રીનું મુખમંડન તથા ઉદ્વર્તન કરવું. પછી પોતે પણ પવિત્ર સુંદર વચ્ચે અથવા કસુંબી વસ્ત્રનું યુગલ પહેરીને તથા સંપત્તિ પ્રમાણે અલંકારે પહેરીને અખંડ અક્ષતની અંજલી ભરીને તે ઉપર એક જાતિફળ (જાયફળ) મૂકી મંગલાચ્ચારપૂર્વક ચેત્યને પ્રદક્ષિણા કરીને તે અંજલી જિનેશ્વર પાસે મૂકવી, પછી બીજી પ્રદક્ષિણમાં શ્રીફળ મૂકવું. ત્રીજી પ્રદક્ષિણમાં ડીંટ તથા પણ સહિત બીજેરૂં અક્ષતની અંજલી ઉપર મૂકવું. તથા ચેથી પ્રદક્ષિણામાં અક્ષતની અંજલી ઉપર સોપારી મૂકી પ્રદક્ષિણ કરીને અંજલી દેવ પાસે મૂકવી. પછી સાત ધાન્ય, લવણ, એકસ-આઠ હાથ વસ્ત્ર, એક-આઠ રાતી ચણેઠી, તથા કસુંબી વસ્ત્ર દેવ પાસે મૂકવું. આ પ્રમાણે ચાર વર્ષ સુધી કરવું. ઉદ્યાપનને વિષે એકસ-આઠ પૂર્ણ કુંભ દીવા સહિત દેવ પાસે ઢાંકવા. તથા એક રૂપાને દી સુવર્ણની વાટસહિત ઢોક. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી નિર્મળ ગુણની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. માણિકય પ્રસ્તારિકા તપસે નમઃ” નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ * * * પ ત્તર તપ * * [ ૧૬૯ ] ૧૪૯, પ ત્તર ત૫. (કમળની ઓળી) પદ્મ એટલે કમળની જેમ લક્ષ્મીવડે ઉત્કૃષ્ટ હોવાથી આ તપ પોત્તર નામે કહેવાય છે, તેમાં નવ પદ્મને વિષે દરેક પદ્મમાં આઠ-આઠ પાંખડી હેવાથી તે દરેકને એકાંતર એકાસણાના પારણાવાળે એક-એક ઉપવાસ કરે. એવી રીતે નવ વખત કરવું, તેથી આ તપ બેંતેર ઉપવાસ અને ઑતેર એકાસણાએ કરીને પૂર્ણ થાય છે. આ તપ શુકલ પક્ષની નવમીને રેજ શરૂ કરે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિઓ જિનપૂજા કરવી. આઠ પાંખડીવાળા સુવર્ણના નવ કમળ કરાવી પ્રભુ પાસે ઢાંકવા. સાધુને અન્નાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી મેટી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. પત્તરતપણે નમઃ” અથવા “નમે અરિહંતાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી. તથા સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૫૦, એકાવળી ત૫. એક આવળીની જેમ ઉપવાસ કરવાથી એકાવળી તપ થાય છે, તેમાં પ્રથમ એક ઉપવાસ પછી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, એમ કરવાથી પ્રથમ કાહલિકા થાય છે. પછી એકાંતર પારણાવાળા For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૭૦ ] * તપાવલિ આઠ ઉપવાસ કરવા. તેણે કરીને કાલિકાની નીચે દાડિમપુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યારપછી એક ઉપવાસ ઉપર એક પારણું, પછી એ ઉપવાસ ઉપર એક પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર એક પારણું, એ રીતે ચડતાં-ચડતાં સોળ ઉપવાસ ઉપર એક પારણું કરવાથી હારની એક સેર પૂરી થાય છે. ત્યારપછી ચાત્રીસ ઉપવાસ એકાંતર પારણાવર્ડ કરવાથી તે હારનું પત્રક થાય છે. ત્યારપછી વિલામના ક્રમથી એટલે સેાળ ઉપવાસ ઉપર એક પારણું, પંદર ઉપવાસ ઉપર એક પારણું, ચૌદ ઉપવાસ ઉપર એક પારણુ’, એમ ઉતરતાં-ઉતરતાં છેવટ એક ઉપવાસ ઉપર એક પારણુ કરવાથી બીજી સેર પૂરી થાય છે. પછી પારણાના આંતરાવાળા આઠ ઉપવાસ કરવાથી ખીજા દાડમના પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યારપછી ત્રણ ઉપવાસ ઉપર એક પારણું, પછી એ ઉપવાસ ઉપર એક પારણું, અને છેવટે એક ઉપવાસ ઉપર પારણું એ રીતે કરવાથી ખીજી કાહેલિકા પૂર્ણ થાય છે. આમ કરવાથી કુલ ૩૩૪ ઉપવાસ અને ૮૮ પારણા થાય છે. ઉદ્યાપનમાં બૃહસ્નાત્રપૂર્વક વિધિથી પૂજા કરીને પ્રતિમાને મેાટા મુક્તાફળના એક સેરના હાર ૧પહેરાવવે. સધવાત્સલ્ય, સંઘપૂજા, ગુરુપૂજા વિગેરે કરવુ. આ તપ કરવાથી નિળ ગુણુની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. * ૧ તથા સુવણૅ અક્ષરમય પુસ્તક લખાવી સુવિહિત મુનિને આપવું. તેવા જોગ ન હોય તો શ્રી સંધના ભંડારમાં મૂકવું, પણ પે:તાની નિશ્રાએ ન રાખવુ. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ * * * ઘન તપ * * [ ૧૭ ] બીજી રીતે એકાસણું ૧, નવી ૧, આયંબિલ ૧, તથા ઉપવાસ ૧, એ રીતે એક ઓળી થઈ. એવી પાંચ ઓળી કરવાથી પણ એકાવળી તપ થાય છે. (આ મતાંતર વિધિપ્રપામાં છે.) નમે અરિહંતાણું” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૫૧, ઘન તપ. આ તપ આંકડાના ઘનની યુક્તિએ થાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી ફરીથી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. આ રીતે ઉપવાસ બાર તથા પારણું આહ મળી વિશ દિવસે આ તપ પૂરે થાય છે. ઉદ્યાપનમાં મોટી નાગવિધિએ પૂજા કરી ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, મેદક વિગેરે દેવ પાસે ઢેકવા. સ ઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. મુનિને દાન દેવું. આ તપનું ફળ મહાલક્ષમી (મોક્ષલક્ષમી)ની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] * * તપાવલિ * * * ૧૫૨, વર્ગ ત૫. વર્ગના આંકવડે જે તપ તે વગ તપ કહેવાય છે. તેમાં નીચે પ્રમાણે એકાંતર પારણવાળા નિરંતર ઉપવાસવડે આઠ શ્રેણિએ તપ કર. પહેલી શ્રેણી ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ બીજી શ્રેણી ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ત્રીજી શ્રેણી ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ચેથી શ્રેણી ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ પાંચમી શ્રેણી ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ છઠ્ઠી શ્રેણી ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ સાતમી શ્રેણી ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ આઠમી શ્રેણું ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ એટલે કે પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું. પછી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ પછી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. એ રીતે પહેલી શ્રેણ થઈ. તે પ્રકારે બીજી સાતે શ્રેણીઓ કરવી. તે પ્રમાણે કરતાં ઉપવાસ ૯૬ તથા પારણા ૬૪ મળી કુલ દિવસ સંખ્યા ૧૬૦ થાય. ઉદ્યાપને મેટી સ્નાત્ર પૂર્વક ૧૬૦ મેદક, ફળ, પુષ્પ વિગેરે ઢેકવાં. સંઘવાત્સલય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ મહાદ્ધિ પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણમાં “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથી આ વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ * * * શ્રેણી તપ * * [ ૧૭૩] ૧૫૩, શ્રેણી ત૫. શ્રેણીના અંકવડે જે તપ તે તપ કહેવાય છે. આ શ્રેણી તપમાં છ શ્રેણીઓ કહી છે, તેમાં પ્રથમ શ્રેણીએ પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી પારણું કરવું, બીજી શ્રેણીમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું ત્રીજી શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર ઉપવાસ એ જ પ્રમાણે પારણાવાળા કરવા. જેથી શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર. અને પાંચ. પાંચમીમાં એક, બે, ત્રણ, ચાર પાંચ, અને છ. તથા છઠ્ઠીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, અને સાત નિરંતર ઉપવાસ અનુક્રમે પારણાના આંતરવાળા કરવા. એ રીતે કરવાથી ઉપવાસ ૮૩ અને પારણા ૨૭ મળી કુલ ૧૧૦ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને મેટી સ્નાત્રવિધિ પૂર્વક ૧૧૦ પકવાન્ન, ફળ, પુષ્પ વગેરે ઢેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૫૪, સૂર્યાયણ તપ. સૂર્યની જેમ અયન એટલે ગતિ અર્થાત્ હાનિ અને વૃદ્ધિ કરીને જે તપ થાય તે સૂર્યાયણ તપ કહેવાય છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] V * તપાવલિ * * * આ તપ વજમધ તથા યવમધ ચાંદ્રાયણની જેમ જ કરે. પરંતુ આ તપ કૃષ્ણપક્ષની પ્રતિપદાએ આરંભ. ઉદ્યાનમાં ચંદ્રને ઠેકાણે સૂર્ય કરે. બાકી સર્વ ચાંદ્રાયણ તપ પ્રમાણે જાણવું. આ તપનું ફળ મોટા રાજ્યની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (નંબર ૧૨ વાગે તપ જુઓ.) ૧૫૫, અમૃતાષ્ટમી ત૫. અમૃતના અભિષેક વડે જણાતી જે અષ્ટમી તે અમૃતાષ્ટમી કહેવાય છે. આ તપ શુકલ પક્ષની આઠ આઠમને દિવસે આયંબિલ (અથવા ઉપવાસ) વિગેરે પિતાની શક્તિ પ્રમાણે કરવાથી પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક ઘી તથા દુધના ભરેલા કળશ બે (ઉપર નવું વસ્ત્ર ઢાંકીને) તથા એક મણ માદક દેવ પાસે ઢેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. આ તપનું ફળ આરેગ્યતાની પ્રાપ્તિ થાય તે છે. બીજી રીતે એકાસણું તેર, નીવી ચેવીશ, આયંબિલ પંદર, એ પ્રમાણે લગલગ કરવાથી પણ આ તપ પૂર્ણ થાય છે. બીજે સવ વિધિ ઉપર પ્રમાણે સમજ. ૐ નમે સિદ્ધાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ * * - * અખંડ દશમી તપ * * [ ૧૭૫ ] ૧૫૬, અખંડ દશમી તપ. અખંડિત દશમીને દિવસે જે તપ કરવામાં આવે છે. તેનું નામ અખંડ દશમી તપ કહેવાય છે. તેમાં દશ શુકલ દશમીને દિવસે પિતાની શક્તિ પ્રમાણે એકાસણાદિક તપ કરે. તેથી તે તપ પૂર્ણ થાય છે. (તપને દિવસે અખંડ અન્નનું ભોજન કરવું એટલે કે મુશળ વડે નહિં ખાંડેલા એવા ચેખાનું ભજન કરવું.) ઉદ્યાપને દશ-દશ પકવાન્ન, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે ઢાકવું. અખંડ અક્ષતનું નૈવેદ્ય મૂકવું. અખંડ (નવું) વસ્ત્ર ગુરુને વહેરાવવું. ચૈત્યની ફરતી ઘીની ત્રણ ધારા અખંડ કરવી. ( પ્રભુની પ્રતિમા એક મેરા તાસમાં બિરાજમાન કરી, સવા પાંચ શેર ઘી લઈ તેની અખંડ ધારાવાડી જરા માત્ર પણ ધાર ત્રટે નહિ તે રીતે પ્રતિમાને ફરતી કરવી.) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અખંડ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથી આ વિગેરે બાર-બાર કરવા. ૧૫૭, પત્ર પાલી ત૫. પરલેકને વિષે પાલ જેવું તપ તે પરત્ર પાલી તપ કહેવાય છે. તેમાં શ્રી મહાવીર સ્વામિના કલ્યાણકની સમાપ્તિથી એટલે કે દિવાળીના દિવસથી આરંભીને પ્રથમ ત્રણ ઉપવાસ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬ ] * * તપાવલિ * * * (અદૃમ) કરવા. પછી આંતરા રહિત બત્રીશ નવી કરવી. કેઈના મતમાં દશ ઉપવાસ એકાંતરા કરવાનું પણ કહેવું છે. (જૈન ધમ સિંધુ તથા જૈન પ્રબંધમાં છેલ્લે પણ અમ કર. એમ કહ્યું છે.) આ પ્રમાણે પાંચ વર્ષ સુધી તપ કર. ઉઘાપને દરેક વર્ષે થાળમાં એક સેર લાપશીની પાળ કરી વચ્ચે ઘીથી પૂર્ણ કરી દેવ પાસે ઢાકવી. પાંચ વર્ષને અંતે છેલ્લા ઉદ્યાપનમાં મોટી નાગવિધિપૂર્વક જિનપૂજા કરી ઉપર પ્રમાણે નૈવેદ્ય તથા વિવિધ પ્રકારના પકવાન્ન, ફળ, રૂપાનાણું. વિગેરે દેવ પાસે ઢોકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ પરલોકમાં સદ્ગતિની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. શ્રી મહાવીરસ્વામિ પારંગતાય નમઃ” એ પદની નવકારવાળી વીશ પણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૫૮, કર્મચતુર્થ તપ. કમના ખંડનને માટે જે ચતુર્થ એટલે ઉપવાસ કરે તે કમચતુર્થ તપ કહેવાય છે. તેમાં પ્રથમ ત્રણ ઉપવાસ (અમ) કરીને પારણું કરવું. પછી એકાંતરા સાઠ ઉપવાસ કરવા, પછી છેડે ત્રણ ઉપવાસ (અક્રૂમ) આંતરા રહિત કરવા. એ પ્રમાણે ઉપવાસ ૬૬ તથા પારણાદિન ૬૨ મળી કુલ ૧૨૮ દિવસે આ તપ પૂરે થાય છે. ઉઘાપનમાં મેટી રમાત્ર વિધિપૂર્વક પાનું વૃક્ષ તથા સુવર્ણને કુહાડો કરાવી દેવ પાસે For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ * અષ્ટ પ્રવચનામાતૃ તપ * [ ૧૭૭ ] ઢાકવા, નાના પ્રકારના પકવાન્ન, ફળ વિગેરે ઢાકવાં. સધવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનુ ફળ કના નાશ થાય તે છે. ૐ નમે અરિહંતાણુ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર–ખાર કરવા. * ૧૫૯, અષ્ટ પ્રવચનમાતૃ તપ. પહેલે દિવસે એક કવળ, ખીજે દિવસે એક કવળ, ત્રીજે દિવસે એક કવળ એ પ્રમાણે ૧ ૧ ૧ ઇર્ષ્યાસમિતિની આરાધના ત્રણ દિવસ કરવી. પછી પહેલે દિવસે એ કવળ, ખીજે દિવસે એક, ત્રીજે દિવસે એ, એ પ્રમાણે ૨ ૧ ૨ ભાષાસમિતિની આરાધના ત્રણ દિન કરવી. એષણાસમિતિની આરાધના માટે અનુક્રમે ૩-૧-૩ એ પ્રમાણે ત્રણ દિવસ કરવા. આદાનભંડ નિક્ષેપણા સમિતિના અનુક્રમે ૪–૧–૪ એ પ્રમાણે ત્રણ દિવસ કરવા. ઉચ્ચારપાસવણુ-ખેલપારિષ્ઠાપનિકા સમિતિના અનુક્રમે ૫-૧-૫ કરવા. મનાગુપ્તિના ૬-૧-૬ કરવા. વચનગુપ્તિના ૭–૧–૭ કવળ કરવા. તથા કાયગુપ્તિના ૮-૧-૮ એ પ્રમાણે કરવા, સકળ સંખ્યા ૮૦ થાય છે. તપ દિન ૨૪ તથા પારણા દિન ૮ થાય છે. (એટલે કે એક માતૃના ત્રણ દિવસના તપ પૂરો થાય ત્યારે છેડે એક પારણું કરવાથી પારણાના દિવસ આઠ થાય છે. ) ગણણુ' વિગેરે નીચે પ્રમાણે જે માતૃના તપ ચાલતા હોય તેના નામનુ ગણવુ. ૧ ઈએસમિતિધરાય નમઃ For Personal & Private Use Only સા॰ ખ૦ લા॰ ન૦ 3 ૩ ૩ ૨૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] * * તપાવલિ ૨ ભાષા સમિતિધરાય નમઃ ૫ ૫ ૫ ૨૦ ૩ એષણાસમિતિધરાય નમઃ ७ ७ ७ २० ૪ આદાનભંડનિક્ષેપણાસમિતિધરાય નમઃ ૯ ૯ ૯ ૨૦ ૫ ઉચ્ચારપ્રસવણખેલ પારિષ્ઠાપનિકા સમિતિધરાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૬ મને ગુપ્તિધરાય નમઃ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૭ વચનગુપ્તિધરાય નમઃ ૧૫ ૧૫ ૧૫ ૨૦ ૮ કાયગુપ્તિધરાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૧૬૦, અષ્ટમાસી ત૫. | ( જે. પ્ર. જૈ, સિં. વિગેરે ) આ તપમાં એકાંતર એકાસણે ૨૪૦ ઉપવાસ કરવા. એટલે કે એક ઉપવાસ અને એક એકાસણું એ પ્રમાણે ૨૪૦ ઉપવાસ અને ૨૪૦ એકાસણું કરવાં. ઉજમણે ૨૪૦ મેદક ઢેકવા. આ તપ મધ્યમ બાવીશ તીર્થંકર આશ્રયીને કરવાને છે, તેથી જે જે તીર્થકરને તપ ચાલતું હોય તે તે તીથ કરના નામની સાથે નાથાય નમઃ એ પદ જેડી વીશ નવકારવાળી ગણવી. આ પ્રમાણે દરેક તીર્થકરને આશ્રયી ૨૪૦ ઉપવાસ તથા ૨૪ એકાસણું કરવાં. સાથીયા વિગેરે બાર-બાર કરવા. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ * * * કર્મ ચક્રવાલ તપ * * [ ૧૭ ] , ૧૬૧, કર્મ ચક્રવાલ ત૫. ( જે પ્ર. ન. અ. વિગેરે ) પ્રથમ એક અદૃમ કરી પારણું કરવું, પછી ચોસઠ ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. (કઈ પ્રતમાં સાઠ તથા કેઈમાં એકસઠ ઉપવાસ લખ્યા છે.) છેવટ એક અમ કરે. તેમાં કુલ ઉપવાસ ૭૦ અને ૬૬ પારણા થાય છે. ઉજમણે ૧૨૮ માદક જ્ઞાન પાસે ઢાંકવા. સુવર્ણ ચક દેવ પાસે ઢેકવું. “નમે અરિહંતાણું, એ પદની નવકારવાળી વશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૬૨, પકડી ત૫. (જૈ. પ્ર. જે. સિં.) પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરીને પારણું, પછી એક ઉપવાસ કરીને પારણું, એ પ્રથમ એળી થઈ. પછી એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ ઉપર પારણું, એ બીજી ઓળી થઈ. એક ઉપવાસ ઉપર પારણું, બે ઉપવાસ ઉપર પારણું, ત્રણ ઉપવાસ ઉપર પારણું, બે ઉપવાસ ઉપર પારણું, એક ઉપવાસ ઉપર પારણું એ ત્રીજી ઓળી થઈ. પછી એક ઉપવાસ ને પારણું, બે ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસ ને પારણું, ચાર ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસ ને પારણું, For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] * * તપાવલિ * * બે ઉપવાસ ને પારણું, એક ઉપવાસ ને પારણું, ઓળી થઈ. કુલ ૩૩ ઉપવાસ ને ૧૮ પારણું દિવસ થાય. ઉઘાપનમાં તપની સંખ્યા જેટલાં ( તથા પ્રવાલ દેવને ચડાવવા. પૂજા વિગેરે યથાશ નમે સિદ્ધાણું” એ પદની નવકારવાળી વીશ સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. Lovely For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ * જૈન સમાજનું અન્નડમાસિક કે OSCULLOS હસંપાદ૭:- જ્ઞોમચંદ ડી. શાહ વાર્ષિક લવાજમ રૂપીઆ પાય 3ii !! આજેજ ગ્રાહક બનો !! * હા લખો - રછ શ્રી કલ્યાણ પ્રકાશન મÉ૨ (c) ES ર૩ પાલીતાણા (લ્સૌરાષ્ટ્ર). " AAAMMMMM ડિમાણ પી. બેન-પાલીતાણા. Jain Education international Eersonal Prese