________________
* * * રત્નમાળા તપ * * [ ૧૪૯ ] એકાસણું, ૮ આયંબિલ, ૯ એકલઠાણું, ૧૦ એકાસણું, ૧૧ ઉપવાસ, ૧૨ એકાસણું [ જે ખાવાની ચીજ હોય તે સર્વે જિનેશ્વર પાસે મૂકી પછી ખાવી. ), ૧૩ ઉપવાસ, ૧૪ એકાસણું (તે દિવસે જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરી પ્રભુપાસે ખીરને થાળ ધર), ૧૫ ઉપવાસ, ૧૬ એકાસણું, ૧૭ ઉપવાસ, ૧૮ બેસણું, ૧૯ ઉપવાસ, ૨૦ એકાસણું, ૨૧ નીવી, ૨૨ આયંબિલ, ૨૩ એકલઠાણું, ૨૪ ઉપવાસ, ૨૫ એકાસણું, ૨૬ ઉપવાસ, ૨૭ એકલઠાણું, ૨૮ ઉપવાસ, ૨૯ એકાસણું, ૩૦ ઉપવાસ, ૩૧ એકાસણું, ૩૨ એકલઠાણું, ૩૩ બેસણું, ૩૪ ઉપવાસ, ૩૫ એકાસણું, ૩૬ એકલઠાણું, ૩૭ ઉપવાસ, ૩૮ એકાસણું, (અષ્ટપ્રકારી પૂજા, ખીરને થાળ ઢોક), ૩૯ ઉપવાસ, ૪૦ એકાસણું (ખાવાની બધી ચીજ પ્રભુ પાસે ઢોકવી). ૪૧ ઉપવાસ, ૪ર એકાસણું, ૪૩ એકલઠાણું, ૪૪ આયંબિલ, ૪૫ ઉજળા ધાન્યનું એકાસણું, ૪૬ ઉપવાસ, ૪૭ પરઘરીયું એકાસણું, ૪૮ એકલઠાણું, ૪૯ એક ધાન્યનું આયંબિલ, ૫૦ એકાસણું પ૧ ચૌવિહાર ઉપવાસ પર એકાસણું ( અતિથિ સંવિભાગ કરે.) આ પ્રમાણે તપ બાવન દિવસ કર. દરરોજ દહેરાસરે ચૌદ સાથીયા તથા દી કરે. . ઉપવાસને દિવસે જિનભક્તિ વિશેષ કરવી. ત૫ પૂરે થયે ઉદ્યાપને અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, પ્રભુના કંઠમાં સુવર્ણ, રૂપાને અથવા પુષ્પને હાર શક્તિ પ્રમાણે પહેરાવ. સંઘવાત્સલ્ય કરવું. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org