________________
[૧૫૦ | * * તપાવલિ * * * ૧૨૯, ચિંતામણિ ત૫.
(વિ, પ્ર.) આ તપમાં પ્રથમ એક ઉપવાસ, પછી એકાસણું, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે ઉપવાસ, પાંચમે દિવસે એકાસણું છઠે દિવસે ઉપવાસ કર, ઉદ્યાપને જ્ઞાનપૂજા, રાત્રિ જાગરણ કરવું, પાંચ સ્ત્રીઓને તંબેલ આપવું. “ નામે અરિહંતાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૩૦, પરદેશી રાજાને છ .
(છું. પ.) આ તપમાં તેર છ કરવા, પારણે બેસણાં કરવાં, કુલ ૩૯ દિવસે આ તપ પૂર્ણ થાય છે, ગણણું નીચે પ્રમાણે – ન કારક દંસણુધરાણું નામે બીયરુઈધરાણું નમે રેચક દંસણુધરાણું
નમો અભિગમરુઈધરાણું નમે દીપક દંસણધરાણું નમે વિથારઈધરાણું નામે નિસગઈધરાણું , નમે કિરિયાઈધરાણું નમે ઉવએસઈધરાણું
નમે સંખેવઈધરાણું નમે સુઈધરાણું
નમે ધમ્મ ઈધરાણું નામે આણુઈધરાણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org