________________
*
[ ૧૪૮ ] * * તપાવલિ * * અજવાળી ચૌદશે–શ્રી ઋષભાનનસ્વામિસર્વજ્ઞાય નમઃ અંધારી ચૌદશે–શ્રી વારિણસ્વામિસર્વજ્ઞાય નમઃ
સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૨૭, અષ્ટમહાસિદ્ધિ ત૫. (લા.)
આ તપમાં લગભગ આઠ એકાસણું કરવાં. અથવા એકાંતરા આઠ ઉપવાસ કરવા, ઉઘાપને જ્ઞાનપૂજા વિગેરે યથાશક્તિ કરવું. ગણણું નીચે પ્રમાણે– ૧ અણિમા સિદ્ધયે નમઃ ૫ વશિતા સિદ્ધયે નમઃ ૨ મહિમા સિદ્ધયે નમઃ ૬ પ્રાકામ્ય સિદ્ધયે નમઃ ૩ લઘિમા સિદ્ધયે નમઃ ૭ પ્રાપ્તિ સિદ્ધયે નમઃ ૪ ગરિમા સિદ્ધયે નમ: ૮ ઈશિતા સિદ્ધયે નમઃ
અથવા કામાવસાયિ સિ સાથીયા વિગેરે આઠ-આઠ કરવા.
૧૨૮, રત્નમાળા ત૫ (લા.) આ તપ બાવન દિવસ કરવાનું છે. તેમાં અનુક્રમે નીચે પ્રમાણે તપ કર–૧ ઉપવાસ, ૨ એકાસણું, ૩ એક ધાન્યનું આયંબિલ, ૪ એકલઠાણું (એકાસણું), ૫ પરઘરીયું એકાસણું-ઠામ ચોવિહાર, ૬ ઉપવાસ, ઉ ઉજળા ધાન્યનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org