SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ * * *સ્વર્ગ સ્વસ્તિક તપ * * [૧૪] ૧૨૫, સ્વર્ગ સ્વસ્તિક તપ. (જે. પ્ર. વિગેરે) પ્રથમ ચાર એકાસણું ઉપર એક ઉપવાસ કરે. ઉઘાપને પાંચ ધાને સ્વસ્તિક પુર. પાંચે ધાન્ય મણ મણ પ્રમાણ જ્ઞાનની પાસે હેકવાં. “નમો નાણસ્સ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકાવન કરવા. ૧ર૬, બાવન જિનાલય ત૫. ( પં. ત. લા. જા.) આ તપ નંદીશ્વરદ્વીપના બાવન જિનાલયની આરાધના નિમિત્ત છે. તેને બાવન અજવાળા તપ કહે છે, તે સ્ત્રી જાતિએ કરેલ અપભ્રંશ છે. - આ તપમાં અજવાળી અને અંધારી આઠમ અને ચૌદશને દિવસે ઉપવાસ કરવા. એ રીતે તેર મહિને બાવન ઉપવાસે તપ પૂર્ણ કરે. આ તપ કરતાં જે કઈ તિથિ ભૂલી જવાય તે કરેલ તપ ફરીથી શરૂ કરે પડે છે. ઉઘાપને જ્ઞાનની પૂજા ભક્તિ તથા દર્શન ભક્તિ કરવી. અથવા નંદીશ્વરદ્વીપની પૂજા ભણાવવી ગણણું વિગેરે નીચે પ્રમાણે અજવાળી આઠમે–શ્રી ચંદ્રાનનસ્વામિસર્વજ્ઞાય નમઃ અંધારી આમે–શ્રીવધમાન સ્વામિસવાય નમઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy