________________
* * * કર્મ ચક્રવાલ તપ * * [ ૧૭ ] , ૧૬૧, કર્મ ચક્રવાલ ત૫.
( જે પ્ર. ન. અ. વિગેરે ) પ્રથમ એક અદૃમ કરી પારણું કરવું, પછી ચોસઠ ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. (કઈ પ્રતમાં સાઠ તથા કેઈમાં એકસઠ ઉપવાસ લખ્યા છે.) છેવટ એક અમ કરે. તેમાં કુલ ઉપવાસ ૭૦ અને ૬૬ પારણા થાય છે. ઉજમણે ૧૨૮ માદક જ્ઞાન પાસે ઢાંકવા. સુવર્ણ ચક દેવ પાસે ઢેકવું. “નમે અરિહંતાણું, એ પદની નવકારવાળી વશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૬૨, પકડી ત૫.
(જૈ. પ્ર. જે. સિં.) પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરીને પારણું, પછી એક ઉપવાસ કરીને પારણું, એ પ્રથમ એળી થઈ. પછી એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ ઉપર પારણું, એ બીજી ઓળી થઈ. એક ઉપવાસ ઉપર પારણું, બે ઉપવાસ ઉપર પારણું, ત્રણ ઉપવાસ ઉપર પારણું, બે ઉપવાસ ઉપર પારણું, એક ઉપવાસ ઉપર પારણું એ ત્રીજી ઓળી થઈ. પછી એક ઉપવાસ ને પારણું, બે ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસ ને પારણું, ચાર ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસ ને પારણું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org