________________
[ ૧૨૪ ] * * તપાવલિ * * * ૧ શ્રી નૈસર્ગનિધાનાય નમઃ ૬ શ્રી કાલનિધાનાય નમઃ ૨ શ્રી પાંડુકનિધાનાય નમઃ ૭ શ્રી મહાકાલનિધાનાય નમઃ ૩ શ્રી પિંગલનિધાનાય નમઃ ૮ શ્રી માણવનિધાનાય નમઃ ૪ શ્રી સર્વરક્તનિધાનાય નમઃ ૯ શ્રી શંખકનિધાનાય નમઃ ૫ શ્રી મહાપદ્મનિધાનાય નમઃ
આ તપથી નિધાનની પ્રાપ્તિ થાય છે. સાથીયા વિગેરે નવ નવ કરવા. ઉઘાપને પ્રભુને નવ અંગે તિલક ચડાવવાં.
૯૬, મોટાં દશ પચ્ચકખાણ
(પં. ત. વિગેરે ) પહેલે દિવસે તિવિહારે ઉપવાસ કરે. બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે એક ચોખાનું આયંબિલ એટલે એક ચોખાને દાણો ગળ અને ઠામ ચોવિહાર. ચોથે દિવસે નીવી. પાંચમે દિવસે એક કવળ ઠામ ચોવિહાર છઠે દિવસે એક અંગીયું એકાસણું એટલે એક હાથ અને મેઢા સિવાય બીજું અંગ હલાવવું નહીં, ઠામ ચોવિહાર કરે. સાતમે દિવસે દત્તિનું આયંબિલ, ઠામ ચોવિહાર. આઠમે દિવસે આયંબિલ તિવહાર, નવમે દિવસે પરઘરીયું એકાસણું ઠામ ચૌવિહાર. તથા દશમે દિવસે ખાખરીયું આયંબિલ એટલે માત્ર ખાખરાજ ખાવા, ઠામ ચોવિહાર કરે. ગણણું સાથીયા વિગેરે નીચે પ્રમાણે.
સાવ ખલેટના ૧ શ્રી સમકિત પારંગતાય નમઃ ૬૭ ૬૭ ૬૭ ૨૦ ૨ શ્રી અક્ષયસમક્તિાય નમઃ - ૧૭ ૧૭ ૧૭ ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org