________________
* * .નાનાં દશ પચ્ચખાણ * [ ૧૨૫ ] ૩ શ્રી સમક્તિનીધિનાથાય નમઃ ૮ ૮ ૮ ૨૦ ૪ શ્રી કેવલજ્ઞાનીનાથાય નમઃ
૨૧ ૨૧ ૨૧ ૨૦ ૫ શ્રી એકવગતાય નમઃ
૩૧ ૩૧ ૩૧ ૨૦ ૬ શ્રી સ્વર્ગનીધિનાથાય નમઃ
૪૫ ૪૫ ૪૫ ૨૦ ૭ શ્રી ગૌતમલશ્વિનાથાય નમઃ ૨૮ ૨૮ ૨૮ ૨૦ ૮ શ્રી અક્ષયનીધિનાથાય નમઃ
८ ८ ८ २० ૯ શ્રી પરવતાય નમઃ
૧૩ ૧૩ ૧૩ ૨૦ ૧૦ શ્રી મુનિસુવ્રતાય નમઃ
૧૨ ૧૨ ૧૨ ૨૦ ઉઘાપને માદક દશ પ્રભુ પાસે હેકવા. જ્ઞાનપૂજા કરવી અને અષ્ટપ્રકારી પૂજા ભણવવી.
૯૭, નાનાં દશ પચ્ચકખાણ
(પં. ત વિગેરે ) આ તપમાં પ્રથમ એક ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે આયંબિલ, એથે દિવસે એકાસણું, પાંચમે દિવસે નીવી, છઠે દિવસે એક કવળ, સાતમે દિવસે ખીરનું એકાસણું, આઠમે દિવસે ટેઠવા અથવા ટોપરાનું એકાસણું, નવમે દિવસે ભરે ભાણે એકાસણું, તથા દશમે દિવસે ઉપવાસ. એ પ્રમાણે દશ દિવસ કરવું. ગણણું ઉઘાપન વિગેરે મેટા દશ પચ્ચકખાણ પ્રમાણે કરવું. ( જુઓ નં. ૯૬ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org