________________
*
*
* નવપદની એલી *
* [ ૧૭ ]
૫ ,, નમે એ સવ્વસાહણે ૨૭ ૨૭ ૨૭ ૨૦ નમો દંસણસ
૬૭ ૬૭ ૬૭ ૨૦ ૭ , નમે નાણસ
૫૧ ૫૧ ૫૧ ૨૦ , નમે ચારિત્તસ્સ
૧૭ ૧૭ ૧૭ ૨૦ છે નમે તવસ્સ
૧૨ ૧૨ ૧૨ ૨૦ નવ પદનાં ખમાસમણ નીચે પ્રમાણે આપવાં.
૧ “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીડિઆએ મયૂએણ વંદામિ 88 હી નમો અરિહંતાણું” આ પ્રમાણે પ્રથમ પદે બાર ગુણે ભિત, મધ્યભાગે બિરાજમાન, ઉજવળ વણ સહિત એવા શ્રી અરિહંત ભગવાનને મારી ત્રિકાળ વંદના હેજે.
૨ “ઈચ્છામિ ખમાર ૩૪ હી નમો સિદ્ધાણું” એ બીજે પદે આઠ ગુણે શેભિત, પૂર્વ દિશાએ બિરાજમાન, રક્તવર્ણ સહિત એવા શ્રી સિદ્ધ ભગવંતને મારી ત્રિકાળ વંદના હેજે.
૩ “ઈચ્છામિ ૩૪ હી નમે આયરિયાણું) એ ત્રીજે પદે છત્રીશ ગુણે શોભિત, દક્ષિણ દિશાએ બિરાજમાન, પિત્ત વણ સહિત એવા શ્રી આચાર્ય ભગવાનને મારી ત્રિકાલ વંદના હેજે.
૪ “ઈચ્છામિ ૩૪ ફ્રી નમે વિક્ઝાયાણું” એ ચેાથે પદે પચીશ ગુણે શોભિત, પશ્ચિમ દિશાએ બિરાજમાન, નીલવણ સહિત એવા શ્રી ઉપાધ્યાયજીને મારી ત્રિકાળ વંદના હેજે.
૫ “ઈચ્છામિ & હી નમે એ સવ્વસાહૂણું” એ પાંચમે પદે સત્તાવીશ ગુણે શેબિત ઉત્તર દિશાએ બિરાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org