________________
[ ૧૮ ] * * તપાવલિ * * * માન કૃષ્ણવર્ણ સહિત એવા સર્વ સાધુને મારી ત્રિકાળ વંદના હેજે.
૬ “ઈચ્છામિ ૩૪ હી નમે સણસ્સ” એ છઠે પદે. સડસઠ બેલે શેભિત, નૈઋત્ય ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી દર્શન પદને મારી ત્રિકાળ વંદના હેજે.
૭ “ઈચ્છામિ88 હી નમે નાણસ્સ” એ સાતમે પદે એકાવન ભેદે શેભિત, અગ્નિ ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી જ્ઞાન પદને મારી ત્રિકાળ વંદના હેજે.
૮ ઈચ્છામિ ૩૪ હી નમે ચરિત્તસ્સ” એ આઠમે પદે સત્તરભેદે શેજિત, વાયવ્ય ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી ચારિત્રપદને મારી ત્રિકાળ વંદના હેજે.
૯ “ઈચ્છામિ ૩૪ હી નમે તવસ્સ” એ નવમે પદે બાર ભેદે શોભિત ઈશાન ખુણે બિરાજમાન, શ્વેતવણુ સહિત એવા શ્રી ત: પદને મારી ત્રિકાળ વંદના હેજે,
આ રીતે નવ દિવસ પર્યત વિધિ કરે આ સંક્ષેપથી વિધિ કહ્યો છે, સવિસ્તર વિધિ સુવિહિત ગુરૂદ્વારા જાણો. તથા નવ પદની ઓળીની ચેપડીથી જાણ.
(ખમાસમણ દેતાં બેલવાના દુહા.) પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાએ, નમે નમે જિણભાણ ૧ અષ્ટ કમ મલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ; ભાવાય ઔષધ સમી, અમૃત દષ્ટિ જાસ. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org