SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ * * ચાંદ્રાયણ તપ * * [ ૨૩ ] ૧૨ ચાંદ્રાયણ તપ. ચંદ્રતુ. અયન એટલે જવું તે, અર્થાત્ હાનિ અને વૃદ્ધિ, તેણે કરીને જે થયેલું તે ચાંદ્રાયણ તપ કહેવાય છે. તે બે પ્રકારે છે. પહેલું. યવમધ્ય અને ખીજું વજ્રમધ્ય. તેમનુ' સ્વરૂપ આ પ્રમાણે છે-જયની જેમ જેના મધ્યભાગ સ્થૂલ હોય અને આદિ-અંત ભાગ હીણુ (પાતળા) હાય તે યવમધ્ય કહેવાય છે, તથા વજ્રની જેમ જે વચ્ચે સૂક્ષ્મ (પાતળા) ડાય અને આદિ-અંતમાં સ્થુલ હાય તે વજ્રમધ્ય કહેવાય છે. અહીં સ્થૂલતા અને હીનતા (સૂક્ષ્મતા) એ કરીને વ્રુત્તિ તથા ગ્રાસની બહુલતા અને અપતા જાણવી. પહેલુ. યવમધ્ય ચાંદ્રાયણુ તપ આ પ્રમાણે કરવું–શુકલપક્ષની પ્રતિપદાને દિવસે એક, ખીજને દિવસે છે, એમ એક એક દત્ત તથા કવળની વૃદ્ધિ કરી પૂર્ણિમાને દિવસે ૫દર દત્ત તથા કવળ લેવા. પછી કૃષ્ણપક્ષના પડવાએ ૫દર, ખીજને દિવસે ચોદ, એમ એક એક દૃત્તિ તથા કવળ એછા કરી અમાવાસ્યાએ એક દત્તી તથા કવળ લેવા. એ પ્રમાણે ચવમધ્ય ચાંદ્રાયણ યતિ તથા શ્રાવકને અન્નેને માટે જાણવુ. For Personal & Private Use Only મધ્ય ચાંદ્રાયણ પશુ સાધુ અને શ્રાવક અન્તને આ પ્રમાણે જાણવુ. કૃષ્ણપક્ષની પ્રતિપદથી આરભીને પ`દર ગ્રાસ તથા વ્રુત્તિમાંથી એક એક એછેા કરવાથી અમાવાસ્યાને દિવસે એક એક ગ્રાસ અને દત્તિ રહે છે, પછી શુકલપક્ષના પડવાથી આરભીને એક એક ગ્રાસ અને દત્તની વૃદ્ધિ કરી પૂર્ણિમાએ પંદર ગ્રાસ આ પ્રમાણે તથા દૃત્તિ થાય છે. Jain Education International www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy