SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦ ] * * તપાવલિ * * * કરવાથી નિમળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ યથાશક્તિ સિદ્ધાંતાદિ પુસ્તક લખાવીને મુકવું. પ્રવચનસારે દ્વારે દશન તપ પણ એ જ રીતે ઉપર પ્રમાણે કરે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિએ દેવની પૂજા ભવવી. જિનપ્રતિમાની પાસે છએ વિગઈના પદાર્થો ઢોકવા. સાધુઓને વસ્ત્ર, પાત્ર વિગેરેનું દાન દેવું. સમકિતની છ ભાવનાનું શ્રવણ કરવું. દેરાસરની પ્રમાજના-પુજના વિગેરે કરવું. આ તપનું ફળ નિમળ બેધિનો લાભ થાય તે છે. ચારિત્ર તપ પણ એ જ પ્રમાણે કરે. ૪ઉદ્યાનમાં મુનિઓને છએ વિગઈના પદાર્થોનું દાન દેવું. તથા વસ્ત્ર, પાત્ર વિગેરેનું દાન દેવું. આ તપ કરવાથી નિર્મળ ચારિ. ત્રની પ્રાપ્તિ થાય છે. આ ત્રણે તપ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. સાખટ લેના જ્ઞાન તપનું ગણણું– હીં નમો નાણસ ૫૧ ૫૧ ૫૧ ૨૦ દશન તપનું ગણણું–૩૪હીં નમે દસણમ્સ ૬૭ ૨૭ ૨૭ ૨૦ ચારિત્ર તપનું ગણણું– હી નમે ચારિત્તસ્સ ૭૦ ૭૦ ૭૦ ૨૦ અથવા સાથીયા વિગેરે જ્ઞાનતપમાં પાંચ, દર્શન તપમાં - બાર અને ચારિત્રતામાં સત્તર કરવા. x અઠ્ઠમના દિવસે માં પૌષધ અથવા દેશાવકાશિક કરવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy