________________
માક્ષ
* * જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ * [ ૧૮ ]
શ્રાવણ વદ. ૭ શ્રી શાંતિનાથ પરમેષ્ટિને નમઃ
વ્યવન ૭ શ્રી ચંદ્રપ્રભ પારંગતાય નમઃ
મેક્ષ ૮ શ્રી સુપાર્શ્વનાથ પરમેષ્ટિને નમઃ
વ્યવન ભાદરવા શુદિ. ૯ શ્રી સુવિધિનાથ પારંગતાય નમઃ
ભાદરવા વદ. ૧) શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ
કેવલા ૧૩ ને દિવસે શ્રી મહાવીરને ગર્ભાપહાર થયે તે કલ્યાણક ગણવું નહીં.
આસે શુદિ. ૧૫ શ્રી નેમિનાથ પરમેષ્ટિને નમઃ
બાકીની વિધિ ઉપર કહેલી રીત પ્રમાણે જાણવી. દરેક કલ્યાણકે સાથીયા ૧૨ કરવા, ખમાસમણ ૧૨ દેવા, કાઉસ્સગ ૧૨ લેગસ્સનો કરે અને નવકારવાળી ૨૦ ગણવી.
વ્યવન
૯-૧૦–૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ.
એકાંતરા ત્રણ ઉપવાસ કરવા અથવા લાગેટ ઉપવાસ ત્રણ (અઠ્ઠમ) કરવા. એ પ્રમાણે જ્ઞાનતપ કરે. ઉદ્યાપનમાં સાધુને પુસ્તક તથા જ્ઞાનના ઉપકરણનું દાન દેવું. જ્ઞાનપૂજા કરવી, જ્ઞાનની પાસે છએ વિગઈના પદાર્થો ઢાકવા. આ તપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org