SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ * * * નીરજશિખ ત૫ * * [ ૬૭ ] કરી આયંબિલ કરવું. એ પ્રમાણે આઠ ઉપવાસ અને સાત આયંબિલ કરી પંદર દિવસે (પૂર્ણિમાએ) આ તપ પણ કરે. શકિત પ્રમાણે સંયમાદિક દશ પ્રકારના ધર્મનું પાલન કરવું. કષાયને ત્યાગ કરે. પૂર્ણિમાને દિવસે ઉઘાપન કરવું, તેમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક દેવની પાસે રત્નજડિત સુવર્ણમય પુરૂષ કરાવી ઢો. યથાશક્તિ ફળ, પકવાન ઢોકવાં. મુનિદાન, સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સવ અંગની સુંદરતાની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. ગણણમાં “નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૪૮, નીરજશિખ તપ. (નરૂકસિંહ તપ) નીરજ એટલે રોગરહિત જેની શિખા એટલે ચૂડા છે, તે નીરૂજશિખ નામને તપ કહેવાય છે. આ તપ સર્વાગ સુંદરની જેમજ કરે એટલે એકાંતર આઠ ઉપવાસ તથા સાત આયંબિલ મળી પંદર દિવસે પૂર્ણ કર. વિશેષ એટલું કે, આ તપ કૃષ્ણ પક્ષની એકમને દિવસે આરંભ કરી અમાવાસ્યાએ પૂર્ણ કરાય છે. ઉદ્યાપન વિગેરે સર્વાંગસુંદરની ૧ શ્રી પ્રવચનસારોદ્ધારના બાલાવબોધ વિગેરેમાં પારણે આઠ આયંબિલ કહ્યાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy