________________
તપાલિ *
૪૬, લક્ષપ્રતિપદ્મ તપ.
(લખી પડવા તપ )
એટલે એક
શુકલપક્ષની એકમને દિવસે એકાશનાર્દિક ( અથવા ઉપવાસાદિક )* તપ કરવા. એ રીતે ખાર એકમે વર્ષે આ તપ પૂર્ણ થાય છે. આ તપ શ્રાવક અને શ્રાવિ કાને કરવાના છે. ઉદ્યાપનમાં દેવપૂજા પૂર્વક દેવની પાસે લક્ષ (એક લાખ) ધાન્ય ઢોકવુ. લક્ષ ધાન્યનુ પ્રમાણ આ પ્રમાણે—ચાખા માાં પ, મગ પાલી ૨, મઠે પાલી ૧,
અડદ પાલી ૧, ચણા માણા ૨, ચાળા માણા ૨,તુવેર પાલી ૮, વાલ માણા ૨, તલ પાલી ૭, જીવાર માણા ૫, ગોધૂમ માણા ૭, જવ માણા ૨, કાંગ માણા ૩, કૈદ્રા માણા ૩. આ તપનું ફળ અગણ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય તે છે. શ્રાવકને કરવાના આગાઢ તપ છે.
॥ ઇતિ ગીતાકિતાનિ તાંસિ ॥
[ ૬૬ ]
*
*
હવે આચાર્યક્તિ ફળ તપસ્યાઓ કહે છે— ૪૭, સર્વાંગસુંદર તપ.
જે તપ કરવાથી સર્વાં અગા સુંદર થાય તે સર્વાંગસુદર તપ કહેવાય છે. તેમાં પ્રથમ શુક્લપક્ષની એકમને દિવસે ઉપવાસ કરીને પારણે આયંબિલ કરવુ ફ્રી
ઉપવાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org