________________
* * શત્રુંજય છછું અઠ્ઠમ તપ ક [ ૧૪૧ ] પાંચ રૂપીઆ દેવ પાસે ઢાંકવા. જ્ઞાનની પૂજા રૂપાનાણુથી કરવી. “શ્રી શત્રુંજયતીર્થાય નમઃ” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે એકવીશ કરવા.
૧૧૫, શત્ર જય છઠ્ઠ–અઠ્ઠમ તપ.
(પં. ત. વિગેરે ) આ તપમાં પહેલે તથા છેલ્લે અદૃમ કરે, અને વચ્ચે સાત છઠ્ઠ કરવા. એ રીતે વશ ઉપવાસ તથા નવ પારણું મળી ૨૯ દિવસે તપ પૂર્ણ થાય છે. સાથીયા વિગેરે ૨૧-૨૧ કરવા. નવકારવાળી વીશ નીચે પ્રમાણે ગણવી. અમે ૧ શ્રી પુંડરીકગણુધરાય નમઃ છઠે ૨ શ્રી ઋષભદેવ સર્વજ્ઞાય નમઃ , ૩ શ્રી વિમલગધરાય નમઃ
૪ શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ , ૫ શ્રી હરિગણુધરાય નમઃ , ૬ શ્રી બાહુબલિગણધરાય નમઃ , ૭ શ્રી સહસ્ત્રાદિગણધરાય નમઃ , ૮ શ્રી સહસકમલાય નમઃ અમે ૯ શ્રી કેડિગણુધરાય નમઃ
અથવા નીચે પ્રમાણે – બંને અમે ૧ શ્રી સિદ્ધાક્રિશર્વજયસિદ્ધગિરિવરાય નમઃ
છઠે. ૨ શ્રી આદીશ્વર પરમેષ્ટિને નમઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org