________________
[ ૧૪૦ ] *
*
તપાવલિ
*
*
*
૧૧૩, છમાસી તપ.'
(જે. પ્ર. વિગેરે ) શ્રી મહાવીરસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસી (ઉપવાસ ૧૮૦ ને) તપ છે. તેથી તેને આશ્રયીને એક એંશી ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ઉદાપને ૧૮૦ લાડુ, ફળ વિગેરે પ્રભુ પાસે ઢેકવાં. “ શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ” એ પદનું ગણું નવકારવાળી વિશનું ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
એકાંતરા ઉપવાસ છ માસ સુધી કરવા. તેમાં ચૌદશે ખવાય નહીં. ચોમાસીને છઠ્ઠ કરે. શરૂ કરતાં છઠ્ઠ તેમજ પારણું પણ છઠે થાય છે. (આ છ-માસી તપમાં ઉપવાસ ૯૦ થાય છે.)
૧૧૪, શત્રુંજય મોદક તપ.
| (જ. પ્ર. વિગેરે) આ તપમાં પહેલે દિવસે પુરિમ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે ઉપવાસ કરે. ઉઘાપને પાંચ માણાના માદક તથા
૧ આ ૧૮૦ ઉપવાસ પારણુવાળા શક્તિને અભાવે કહ્યા છે. નહીં તે આશરે ૩૦૦ વર્ષ અગાઉ દિલ્હીપતિના દિવાનનાં ફઈબા (ચંપાબા) એ બાગટ ૧૮૦ ઉપવાસ પાદશાહ સમક્ષ કર્યા હતા, આ લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org