________________
[ ૨૪ ] * * તપાવલિ * * *
જે જે તીર્થકરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામનું ગણું વિશ નવકારવાળીનું ગણવું. સાથીયા, ખમા- સમણા અને લેગસ, એ બાર-બાર કરવા.
૧૪ પરમભૂષણ ત૫. જે તપ કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક અથવા ચક્રવતિને યેગ્ય એવા મુકુટ-કુંડલાદિક ઉત્કૃષ્ટ ભૂષણ પામીએ તેનું નામ પરમભૂષણ તપ કહેવાય છે. આ તપમાં એકાંતર એકાસણુવાળા બત્રીશ આયંબિલ કરવા, એટલે આ તપ ૬૪ દિવસે પૂર્ણ થાય છે. (અથવા લાગ2 બત્રીશ આયંબિલ કરવા. “જૈનપ્રધ”) ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરી જિનેશ્વરને રત્નજડિત સુવર્ણમય મુકુટ, કુંડલ, હાર, તિલક વિગેરે આભૂષણ ચડાવવાં, તથા બત્રીસ-બત્રીશ પકવાન, ફળ વિગેરે ઢેકવાં. આ તપ કરવાથી પરમ સંપત્તિ તથા ગુણની પ્રાપ્તિ થાય છે. આ યતિ અને શ્રાવકને કરવાને અનાગાઢ તપ છે. ગણું વિગેરે નીચે પ્રમાણે–
સાવ ખ૦ લેન નમે અરિહંતાણું–
૧૨ ૧૨ ૧૨ ૨૦
૧૫ જિનદીક્ષા ત૫. અરિહંતની દીક્ષાને અનુકરણ કરનારે તપ, તે દીક્ષાતપ કહેવાય છે, તેમાં જે તીર્થકરે જે તપશ્ચર્યા કરીને દીક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org