SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ * તીર્થંકર વર્ધમાન તપ * ૧૩ તીર્થંકર વર્ધમાન તપ. * [ શ્રી શ્રમણસ'ધ તપ ] જે વૃદ્ધિ પામે તે વધમાન કહેવાય. તે તપ આ રીતે કરવા. પ્રથમ ઋષભદેવજીને આશ્રયી એક એકાસણું કરવુ. અજિતનાથજીને આશ્રયી એ એકાસણાં કરવાં, એ રીતે વધતાં મહાવીરસ્વામીને આશ્રયી ચાવીશ એકાસણાં કરવાં, ત્યારે પછી પદ્માનુપૂર્વી વડે મહાવીરસ્વામી આશ્રયી એક એકા સણું, પાર્શ્વનાથ આશ્રયી એ એકાસણાં, એ રીતે કરતાં ઋષભદેવજી આશ્રયી ૨૪ એકાસણાં કરવાં, અર્થાત્ દરેક જિનને આશ્રયીને પચીશ-પચીશ એકાસણાં કુલ થાય છે. [ ૨૩ ] અથવા એકી સાથે દરેક જિનને આશ્રયીને પચીશ પચીશ એકાસણાં કરવાં. Jain Education International આ બન્ને રીતે કરતાં કુલ ૭સે દિવસે એટલે સા એકાસણું આ તપ પૂર્ણ થાય છે, ઉદ્યાપનમાં ચેાવીશ જિનેશ્વાની મેાટી સ્નાત્રપૂજા કરી. ચાવીશ—ચાવીશ પુષ્પ, ફળ, પકવાન્ન, મેાદક વિગેરેથી પૂજા કરવી. તથા જે દિવસે જે તીથકર આશ્રયી તપ ચાલતા હાય તે દિવસે તે દેવની વિશેષ પૂજા-ભક્તિ કરવી. સઘની પૂજા, વાત્સલ્ય કરવું. આ તપનું ફળ તીર્થંકર નામકર્મોના બંધ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ઉપર જે એકાસણાં કરવાનાં કહ્યાં છે તે બદલ નીવી અથવા આયંબિલ કરવાનુ ‘જૈનપ્રાધ’ તથા ‘જૈનસિ’માં કહ્યું છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy