________________
[ ૧૦૮ ] * * તપાવલિ * * * નવ દિવસ થાય તથા પારણાના દિવસ પાંચ થાય. બન્ને મળી ૧૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. “નમો સિદ્ધાણું” એ પદનું ગણુણું વિશ નવકારવાળીથી ગણવું. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. ઉદ્યાપનમાં નવ મુક્તાફળ મૂકી જ્ઞાનભક્તિ કરવી.
બીજી રીત. અથવા પ્રથમ એક છરૃ કરે, પછી પારણું કરવું. પછી એકાંતર પારણવાળા સાત ઉપવાસ કરવા, પછી એક અમ કરવો, પછી પારણું કરી સાત ઉપવાસ એકાંતર પારણુંવાળા કરવા, પછી છેવટ એક છરૃ કરે. એ રીતે એકવીશ ઉપવાસ અને સેળ પારણુએ પૂર્ણ થાય છે. બીજું સવ ઉપર પ્રમાણે જાણવું.
૮૦, ક્ષીરસમુદ્ર ત૫. આ તપમાં સાત ઉપવાસ નિરંતર કરી પારણે ગુરુને ક્ષીર વહેરાવી માત્ર ક્ષીરવડે એકાસણું કરવું, ઠામ ચૌવિહાર કરે. ઉદ્યાપને ખીર, ખાંડ અને વૃતથી ભરેલે થાળ દેવ પાસે ઢોકે ગુરુને દાન દેવું. સંઘવાત્સલ્ય, જ્ઞાનપૂજા કરવી.
બીજી રીત. (. પ્ર. જે. સિં. વિગેરેમાં)
આ તપ શ્રાવણ માસમાં કરે. પર્યુષણ પહેલાં તેને આરંભ કરે. તેમાં આઠ એકાસણું ઉપર એક ઉપવાસ કરે. ઉઘાપન ઉપર પ્રમાણે, “ક્ષીરવર સમસમ્યગુદનધરાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org