________________
* * * કેટિશિલા ત૫ * * [ ૧૦૯ ] નમઃ” એ પદનું ગણાણું નવકારવાળી વીશનું ગણવું. સાથી આ વિગેરે સાત-સાત કરવા. ( આ બીજી રીત પ્રચલિત નથી.)
૮૧, કોટિશિલા ત૫.
( વ્રત નં. ડ. )
કેટિશિલા ઉપર છ તીર્થંકરના ગણધરો વિગેરે સાધુઓ મેક્ષે ગયા છે. તેમને ઉદ્દેશીને આ તપ કરવાનું છે, તેમાં. શ્રી શાંતિનાથજીના શાસનમાં ચકાયુધ આદિ સંખ્યાતા સાધુઓ મેક્ષે ગયા, માટે તેમને ઉદ્દેશીને પ્રથમ એક ઉપવાસ કરો. પછી આઠ એકાસણું કરવાં, પછી એક ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. સવ મળી દિન અગ્યારે આ તય પૂરો થાય છે, પછી શ્રી કુંથુનાથસ્વામિના શાસનમાં પણ સંખ્યાતા મુનિઓ સિદ્ધ થયા છે, તેથી તેમને આશ્રયીને પણ ઉપર પ્રમાણે જ અગ્યાર દિવસને તપ કરે, પછી શ્રી અરનાથસ્વામીના વારામાં બાર કેડ મુનિઓ સિદ્ધિ પદને પામ્યા છે, તેથી તેમને આશ્રયીને પ્રથમ એક ઉપવાસ કરીને પછી દશ એકાસણું કરવાં, પછી એક છેલ્લે ઉપવાસ કરી પારણે એકાસણું કરવું, તેથી પારણા સહિત તેર દિવસે આ તપ પૂરે થાય છે. શ્રી મલ્લિનાથજીના વારામાં છ કરોડ મુનિએ મેક્ષે ગયા છે, તેથી તેમને આધીને પહેલે ઉપવાસ, પછી ચાર એકાસણાં પછી એક ઉપવાસ કરીને પારણે એકાસણું કરવું. કુલ સાત દિવસે આ તપ પૂરે થાય છે. શ્રી મુનિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org