SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ * * *મિન એકાદશી તપ * * [ ૧૭ ] એકાંતરે સાત ઉપવાસ એકાસણવાળા કરવા, પછી એક છે (બે ઉપવાસ) કરવા, પછી એકાસણું કરવું. આવી રીતે કુલ દિન ૩૮ થાય. આ તપના ઉદ્યાપનમાં શ્રી કષભદેવજીને મેતીને હાર ચઢાવ. ગણણું “શ્રી બાષભનાથાય નમઃ” નવકારવાળી ૨૦, સાથીયા-ખમાસમણ વિગેરે બાર-બાર જાણવા. ૭૮, મૌન એકાદશી ત૫. આ તપ માગશર શુદિ અગીયારસે શરૂ કરશે. તે દિવસે ઉપવાસ કરે. એ રીતે અગિયાર વરસની માગશર શુદિ અગીઆરશ કરવી, અથવા અગીયાર માસની અગીઆર શુક્લ એકાદશી કરવી. અથવા અગીઆર વરસ સુધી દરેક માસની શુદ અગીઆરશ કરવી. અથવા દર વરસની મૌન અગીઆરશ જાવેજછવ કરવી. (કુલ ચાર પ્રકાર છે.) “શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી વશ ગણવી તથા મોન એકાદશીને દિવસે દેઢસો કલ્યાણકની એક–એક નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ૧૧-૧૧ કરવા. ૭૯, કઠાભરણ ત૫. ( સિદ્ધિવધુ કંઠાભરણુ ) આ તપમાં પ્રથમ એક છ૬ કરે પછી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી અદૃમ કરી પારણું, પછી ઉપવાસ કરીને પારણું, પછી છઠ્ઠ કર. એ રીતે તપના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy