________________
* * *મિન એકાદશી તપ * * [ ૧૭ ] એકાંતરે સાત ઉપવાસ એકાસણવાળા કરવા, પછી એક છે (બે ઉપવાસ) કરવા, પછી એકાસણું કરવું. આવી રીતે કુલ દિન ૩૮ થાય. આ તપના ઉદ્યાપનમાં શ્રી કષભદેવજીને મેતીને હાર ચઢાવ. ગણણું “શ્રી બાષભનાથાય નમઃ” નવકારવાળી ૨૦, સાથીયા-ખમાસમણ વિગેરે બાર-બાર જાણવા.
૭૮, મૌન એકાદશી ત૫. આ તપ માગશર શુદિ અગીયારસે શરૂ કરશે. તે દિવસે ઉપવાસ કરે. એ રીતે અગિયાર વરસની માગશર શુદિ અગીઆરશ કરવી, અથવા અગીયાર માસની અગીઆર શુક્લ એકાદશી કરવી. અથવા અગીઆર વરસ સુધી દરેક માસની શુદ અગીઆરશ કરવી. અથવા દર વરસની મૌન અગીઆરશ જાવેજછવ કરવી. (કુલ ચાર પ્રકાર છે.) “શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી વશ ગણવી તથા મોન એકાદશીને દિવસે દેઢસો કલ્યાણકની એક–એક નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ૧૧-૧૧ કરવા.
૭૯, કઠાભરણ ત૫.
( સિદ્ધિવધુ કંઠાભરણુ ) આ તપમાં પ્રથમ એક છ૬ કરે પછી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી અદૃમ કરી પારણું, પછી ઉપવાસ કરીને પારણું, પછી છઠ્ઠ કર. એ રીતે તપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org