________________
[ ૧૦૬ ] * * તપાવલિ * * * પછી દશ ઉપવાસ અને પછી બે ઉપવાસ એમ વીશ ઉપવાસ કરવા. (દશ કર્યા પછી તરતજ બે ઉપવાસ કરવા, તેમાં પારણાના દિવસનું જ આંતરું આવવું જોઈએ એવી પ્રવૃત્તિ છે) “શ્રી અષ્ટાપદ તીર્થાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે જેવીશ–વીશ કરવા.
૭૬, કલંક નિવારણ તપ અથવા સીતાત૫.
આ તપમાં ઉપવાસ એક, બેસણું એક આયંબિલ એક, બેસણું એક, આયંબિલ એક, ઉપવાસ એક, આ પ્રમાણે સીતા તપ કરવાથી કલંક ન આવે. ઉદ્યાપને જ્ઞાન પૂજા કરવી પ્રભુ પાસે માદક નવ ઢેકવા. ગુરૂના નવ અંગની પૂજા કરવી. “ નામે અરિહંતાણું ” પદની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વગેરે બાર-બાર કરવા.
૭૭, ઋષભનાથજી કાંતુલા (હાર) ત૫.
શ્રી કષભનાથજીના હાર જે તપ હેવાથી ગષભકાંતુલા તપ કહેવાય છે. તે તપમાં પ્રથમ બે ઉપવાસ પછી એકાસણું, પછી સાત ઉપવાસ એકાસણાને આંતરે કરવા. પછી એક અદૃમ (૩ લાગ, ઉપવાસ, પછી એકાસણું, પછી
૧ આ તપમાં કોઈ ૯ દિન પણ કહે છે, પરંતુ પં. શ્રી ગંભીરવિજ્યજીવાળી ભાષાની પ્રતિમાં ૬ દિન હતા. કદાચ લીટીઓ પડી હોય તે જ્ઞાની જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org