________________
* * આગમક્તકેવલી તપ * [ ૧૩૫ ] સિથ પાંચ, એકલઠાણું ચાર, એકલધર એક, અલવાડે
એક (ઢોકળાં વિગેરે અલેપ પદાથ), એક કવળ એક–આ પ્રમાણે ૨૫ દિવસે તપ પૂર્ણ કરે.
૩૪ નમે અરિહંતાણું ” એ પદની નવકારવાળી વિશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૭૪, આગમોક્ત કેવલિ ત૫. આયંબિલ નિરંતર દશ કરવા, ઉપર એક ઉપવાસ કરે. ઉજમણે માદક અગીઆર, નાળીયેર અગીઆર તથા રૂમાલ એક પુસ્તક આગળ ઢેકવાં. શ્રી જિનની અષ્ટપ્રકારી પૂજા કરવી, ગુરુભક્તિ કરવી. ગણુણું “નમો નાણસ્સ” પદનું ગણવું સાથીયા વિગેરે ૫૧ કરવા.
૭૫, ચત્તારિ અઠ્ઠ દસ દોય ત૫.
(જે. પ્ર. વિગેરે). આ તપ અષ્ટાપદે રહેલા વીશ તીર્થંકરની આરાધના માટે છે. તેમાં પ્રથમ ચાર ઉપવાસ, પછી આઠ ઉપવાસ,
૨ એકલઘરાની એવી રીત છે કે:-પાણીને લોટે લઈને કોઈ સંબંધીને ઘેર જવું. તે વખતે જે તે ઘરમાંથી “ આ પધારે” એમ કહે તે ત્યાં એકાસણું કરવું. અથવા કાંઇક બીજું કહે અર્થાત્ કેમ આવ્યા ? ઈત્યાદિ કહે છે ત્યાંજ પાણી પીને ચૌવિહારનું પચ્ચફખાણ કરીને આવવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org