________________
[ ૧૮ ]
*
તપાવલિ
ક
જ
૭ શ્રી અગુરુલઘુગુણધારકાય નમ: ૮ શ્રી અનન્તવીર્યગુણધારકાય નમઃ
કાયેત્સર્ગ, સાથીયા, તથા ખમાસમણાં કમપ્રકૃતિ પ્રમાણે કરવાં.
જે દિવસે જે કમને તપ ચાલતો હોય તે દિવસે તે કમની પૂજામાંથી એક એક ઢાળ અનુક્રમે ભણાવવી (સ્નાત્ર સહિત) (તેની રીત ચોસઠપ્રકારી પૂજામાંથી જાણવી.)
ઉજમણામાં આઠ કમની ૧૫૮ પ્રકૃતિ સૂચવનારૂં આઠ શાખા ને ૧૫૮ પત્રોવાળું રૂપાનું વૃક્ષ અને કમવૃક્ષના છેદને માટે તેના મૂળમાં મૂકવાને સેનાનો કુહાડો, તથા ચોસઠ માદક જ્ઞાનની પાસે ઢોકવા અથવા દેવની પાસે ઢેકવા. જ્ઞાનની પૂજા કરવી તથા દાન દેવું. મેટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરવી. સંઘ વાત્સલ્ય કરવું. એ રીતે પ્રથમ ઓળી થઈ. એવી આઠ એળી કરવી. એટલે ચોસઠ દિવસે કમસૂદન તપ પૂર્ણ થાય. આ તપનું ફળ કમને ક્ષય થાય એ છે, આ સાધુ તથા શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે.
અથવા બીજી રીતે આ તપ આ રીતે પણ કરવામાં આવે છે. પ્રથમ એક અઠ્ઠમ કર, પછી સાઠ એકાંતર ઉપવાસ કરવા તથા છેલ્લે એક અઠ્ઠમ કરે. કુલ ૬૬ ઉપવાસ અને દર પારણા થવાથી ચાર માસ અને આઠ દિવસે આ તપ પૂર્ણ થાય છે. આ વિધિએ તપ કરતાં સિદ્ધપદનું ગણણું ગણવું. જ્ઞાન, ગુરૂ અને સંઘની ભક્તિ કરવી. ઉદ્યાપન ઉપર પ્રમાણે કરવું. (જેનધમસિંધુ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org