SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ * કા એકસે વીશ કલ્યાણક તપ ( ૧૧ ) આ પ્રમાણે સાધુ તથા શ્રાવકને કરવા લાયક અગિયાર આગાઢ તપ શ્રી જિનેશ્વરે કહેલા છે. મુનિઓએ કરેલી તપશ્ચર્યાઓના ઉઘાપન માટે મૂલગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે – ગૃહસ્થીઓએ ઉદ્યાપનમાં તપવિધિમાં કહ્યા પ્રમાણે કમ કરવું, તથા સાધુઓએ તપશ્ચર્યા કરી હોય તો તેનું ઉદ્યાપન શ્રાવક પાસે કરાવવું. અથવા તેમ ન બને તે માનસિક ઉદ્યાપન કરવું. જે ત૫ દિવસને આંતરે કરવામાં આવે તે અનાગાઢ તપ કહેવાય છે, અને જે અંતરા વિના શ્રેણિબંધ તપ કરવામાં આવે તે આગાઢ તપ કહેવાય છે, એમ જિનેશ્વએ કહ્યું છે. ૮ એકસ વીશ કલ્યાણક ત૫. જે દિવસે તીથકરને ગર્ભાવતાર, (વન) જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મેક્ષ થયે હેય, તે દિવસે જે તપ કરે તે કલ્યાણકતપ કહેવાય છે. - જે દિવસે એક કલ્યાણક હેય તે દિવસે એકાસણ કરવું. જે દિવસે બે કલ્યાણક હેય, તે દિવસે નવી કરવી, ત્રણ કલ્યાણક હોય તે દિવસે આયંબિલ કરવું અને ચાર કલ્યાણકને દિવસે ઉપવાસ કરે એમ કહ્યું છે. - (પાંચ કલ્યાણકને દિવસે એકાસણા પૂર્વક ઉપવાસ કરે. એટલું આચાર ઉપદેશમાં અધિક કહ્યું છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy