________________
* * * તે કાઠીયાને તપ * * * [ ૧૨૧ ]. પારણું કરવું, છઠે બે વાડકા–એકમાં ઘી તથા એકમાં પાણી ભરી ઢાંકવા. પછી અજાણ્યા માણસ પાસે ઉઘડાવવા. ઘીને ઉઘડે તે એકાસણું અને પાણીને ઉઘડે તે આયંબિલ કરવું. સાતમા અદ્મને પારણે છે ઘર બીજાનાં અને એક ઘર પિતાનું એમ સાત ઘરમાંથી કઈ પણ ઠેકાણે પારણું કરવું. આઠમે પારણે ચંદનબાળાની જેમ અડદના બાકુળાનું મુનિને દાન કરી પિતે પારણું તેનું જ કરવું. નવમે પારણે કેટલી અથવા પુરીનું ભુંગળુ વાળી ખાવું. દશમે સુખડી મળે તે ખાવી. (પણ ઉની રઈ ખાવી નહીં) અગ્યારમે દ્રાક્ષ, ખારેક વિગેરે મે ખાવ ( અભક્ષ્ય મેવ ખાવે નહીં. ) બારમે હૈયેલી ખાંડ વિગેરેનું પાણી પીવું. તેરમે પારણે દહીં, ખાંડ ખાવું. (બધાં પારણું એકાસણુના જ જાણવાં. ) આ તપનું નામ “છુટા અમે પણ કહેવાય છે. કુલ ૧૩ અફૂમ અને ૧૩ પારણા મળી બાવન દિવસે આ તપ પૂર્ણ થાય છે. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. ગણણું નીચે પ્રમાણે વિશ નવકારવાળીનું ગણવું.
૧ આલસકાઠી નિવારકાય સિદ્ધાય નમઃ ૨ મેહકાઠી ૩ અવજ્ઞાકાઠીયે ૪ માનકાઠી ૫ ક્રોધકાઠી
૧ ફાલ્ગન માસ પછી દ્રાક્ષાદિ મે અભક્ષ્ય છે, માટે તેવા બતમાં અમને પારણે આયંબિલ કરે તે પણ ચાલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org