________________
[ ૧૨૦ ] * * તપાવલિ * * * અતિશય ચાર, કમયથી થયેલા અતિશય અગીયાર, દેવકૃત અતિશય ગણેશ, વનાદિક કલ્યાણક પાંચ તથા સિદ્ધના ગુણ એકત્રીશ. આટલા ગુણ આશ્રયી એક-એક ઉપવાસ કરતાં નેવું ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીઓ વિગેરે બાર-બાર કરવા.
૯૧, જિન જનક તપ. આ તપમાં નિરંતર બળીશ આયંબિલ કરવાં. ઉજમણે જિનપૂજા, ગુરુભકિત, સંઘભક્તિ વિગેરે કરવું. “નમો અરિ હંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીઆ વિગેરે બાર-બાર કરવા.
૯૨, તેર કાઠીયાને તપ. પ્રથમ એક અદૃમ કરી પારણે લાપસીનું એકાસણું કરવું, ઠામ ચોવિહાર કરે. બીજા અ૬મને પારણે ઘઉંના રોટલાનું એકાસણું, ત્રીજા અદૃમને પારણે દૂધચેખાની ખીરનું એકાસણું, ચેાથે માન મૂકી પરઘર જઈ એકાસણું કરવું. પાંચમે પારકે ઘેર જઈ તે કહે કે પારણું કરે તે
૧ પરવર એટલે પિતાના સંબંધીનું જ જાણવું. પણ જેને તેને ત્યાં ન સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org