________________
* * * દમયંતી તપ * * [૬૯]
૫૦ દમયંતી ત૫. દમયંતીએ નળ રાજાની વિયેગાવસ્થામાં આ તપ કરેલ હોવાથી તે દમયંતી તપ કહેવાય છે. તેમાં દરેક જિનને ઉદ્દેશીને વિશ–વીશ તથા શાસનદેવતાને ઉદ્દેશીને એક–એક એમ એકવીસ-એકવીશ આંતરા રહિત આયંબિલ કરવાં, તેથી પાંચસેને ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શકિત ન હોય તો એક તીર્થંકરનાં એકવીશ આયંબિલ કરીને પછી પારણું કરવું. એ રીતે કરવાથી વશ દિવસ પારણાના વધે છે. ઉદ્યાપનમાં ચોવીશ તિલક કરાવીને પ્રભુને ચડાવવાં તથા પાંચસેને ચાર સંખ્યા પ્રમાણે રૂપાનાણું, પક્વાન્ન, ફળ વિગેરે ઢેકવાં. મોટી ' સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી, સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી આપત્તિનો નાશ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થકરને તપ ચાલતું હોય, તે તીથી કરના નામ સાથે “સર્વજ્ઞાય નમઃ' એ પદ જેડી ગણણું નવકારવાળી ૨૦ નું ગણવું. સાથીયા વગેરે બાર-બાર કરવા. શાસનદેવતાના તપને દિવસે તે તે શાસનદેવીના નામનું ગણણું ગણવું.
૫૧, આયતિજનક તપ. આયતિ એટલે ઉત્તરકાળ, તેને શુભપણે જે ઉત્પન્ન કરે તે આયતિ (શુભ) જનક તપ કહેવાય છે. આ તપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org