________________
[ ૫૪ ]
*
*
તપાવલિ
*
*
*
તપને દિવસે ગણણું વિગેરે નીચે પ્રમાણે ૧ ક્ષાંતિગુણધરાય નમઃ ૬ સંયમ ગુણધરાય નમઃ ૨ માર્દવગુણધરાય નમઃ ૭ સત્યગુણધરાય નમઃ ૩ આજીવગુણધરાય નમઃ ૮ શૌચગુણધરાય નમઃ ૪ મુકિતગુણધરાય નમઃ ૯ અકિંચનગુણધરાય નમઃ ૫ તપગુણધરાય નમઃ ૧૦ બ્રહ્મચર્યગુણધરાય નમઃ
સાથીયા ૧૦, ખમાસમણ ૧૦, કાઉસગ્ગ ૧૦ લેગસને, અને નવકારવાળી ૨૦ ગણવી.
૩૪, પંચપરમેષ્ઠિ તપ. પાંચ પરમેષ્ઠિની આરાધના માટે આ તપ છે, તેમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે એકલઠાણું, (માત્ર એક જ હાથ ચાલે પણ બીજું કઈ અંગ ચાલવું ન જોઈએ, તથા સ્થાનકે જ ચોવિહાર કરવું જોઈએ) ત્રીજે દિવસે આયંબિલ, ચોથે દિવસે એકાસણું, પાંચમે દિવસે નવી, છઠે દિવસે પુરિમ અને સાતમે દિવસે આઠ કવળ (અથવા બીજી પ્રતને આધારે બેસણું પણ છે.) એ પ્રમાણે સાત દિવસની એક એની થઈ. એવી પાંચ ઓળી કરવાથી ૩૫ દિવસે તપ પૂર્ણ થાય છે.
ઉઘાપને પચતીર્થીબિંબ ભરાવવું, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની ભક્તિ કરવી. માદક ૩૫ તથા બીજી વસ્તુ પાંચ-પાંચ પ્રભુ પાસે ઢાકવી. સંઘપૂજા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org