________________
* * * લઘુપંચમી તપ * * [ પ પ ] સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ સર્વવિઘની શાંતિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
સાવ ખલેન ૩૪ નમે અરિહંતાણું
૧૨ ૧૨ ૧૨ ૨૦ ૩૪ નામે સિદ્ધાણં
૮ ૮ ૮ ૨૦ ૩ૐ નમો આયરિયાણું
૩૬ ૩૬ ૩૬ ૨૦ ૭૪ નમે ઉવઝાયાણું
૨૫ ૨૫ ૨૫ ૨૦ 38 નમો લેએ સવસાહૂણં
૨૭ ૨૭ ૨૭ ૨૦
૩૫, લઘુપંચમી ત૫. પંચમીને દિવસે કરવાને તપ તે પંચમીતપ કહેવાય છે. તે તપ શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, પિષ અને ચૈત્ર, એટલા માસ વજીને બીજા માસમાં શુદ પાંચમે શરૂ કરો. પુરૂષ અથવા સ્ત્રીએ જિનચૈત્યને વિષે જાત્યાદિક પુછપ વડે દેવપૂજા કરવી. પછી જ્ઞાનનું સ્થાપન કરી તેની પણ પુષ્યાદિ વડે પૂજા કરવી. પછી તેની આગળ શુભ (અક્ષત) તંદુલ વડે સુંદર સ્વસ્તિક કરો. તેના પર છૂતપૂર્ણ પાંચ વાટવાળે દેદીપ્યમાન દીપક મૂક. પાસે ફળ મેદક આદિ નેવેદ્ય મૂકવું. પિતે મસ્તક પર ગંધ, અક્ષત અને ચંદનને ધારણ કરી ગુરૂ પાસે જઈ શુક્લ પંચમીતપને આરંભ કરો. પાંચ માસની શુકલ પાંચમને દિવસે બેસણું કરવું, પછી પાંચ માસની પાંચ શુકલ પંચમીએ એકાસણું કરવું, પછી પાંચ માસની પાંચ શુકલ પંચમીએ નવી કરવી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org