________________
*
નવકાર તપ
૬૬, નવકાર તપ
(નાના)
નવકારના ફળને આપનાર હોવાથી આ નવકાર તપ કહેવાય છે. તેમાં શક્તિહીન માણસે નર ૩૦ વાળા તપમાં કહ્યા પ્રમાણે અડસઠ એકાસણાં કરી ન શકે તેણે નવકારના પદ જેટલા સાં લગાલગ કરવાં. ઉદ્યાપન વગેરે ૩૦ વાળા નવકાર તપમાં કહ્યા પ્રમાણે કરવા, તેનું ફળ પણ તેના જેવું જ છે. આ મુનિ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગણું વિગેરે તપ નંબર ૩૦ પ્રમાણે સમજવુ.
અથવા ૬૮ ઉપવાસ એટલે નવ એકાસવિધિ નંબર
*
*
*
Jain Education International
* [ ૭૩ ]
૬૭, અવિધવા દશમી તપ.
વૈધવ્ય રહિત થવા માટે સ્ત્રી જાતિએ કરવાના આ તપ છે. તેમાં ભાદરવા શુદિ દશમને દિવસે બ્રહ્મચર્ય પાળવુ' અને એકાસણું ( અથવા મતાંતરે ઉપવાસાદિક યથાશક્તિ) કરવું. રાત્રીએ 'બીકા દેવી પાસે સ'ગીતાદિપૂર્વક જાગરણ કરવુ’, તથા અખા દેવીનું પૂજન કરવું. શ્રીફળ દશ, પકવાન્ન દેશ વિગેરે સર્વાં ફળાદિક વસ્તુ દશ-દશ ઢાંકવી. આ પ્રમાણે દશ વર્ષ સુધી આ તપ કરવા.
દરેક ભાદરવા શુદિ ૧૧ ને દિવસે સાધમિકને જમાડી સાધુને દાન આપી પછી પારણુ કરે. અંબાદેવીને કકુની પીળ કરવી, મંજન કરવુ, તેમ પોતાને પણ અંજન કરવું
For Personal & Private Use Only
www.jainelibrary.org