________________
[ ૯૨ ]
*
તપાવલિ
*
*
*
૬૫, નિર્વાણ દીપક ત૫.
( દીવાળીનો છે. ) નિર્વાણ (મેક્ષ) ના માર્ગને વિષે દીવા સમાન આ તપ હવાથી નિર્વાણદીપક નામે કહેવાય છે. તેમાં દીવાળીની ચૌદશ તથા અમાવાસ્યા એ બને દિવસને ૭૬ કરે. તે બને દિવસ અને રાત્રિએ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પાસે અખંડ ચેખા તથા અખંડ ઘીના દીવા મૂકવા. ઉદ્યાપનમાં શ્રી મહાવીરસ્વામીની મોટી સ્નાત્રવિધિએ પૂજા કરી એક હજાર ઘીના દીવા મૂકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ પ્રમાણે ત્રણ વર્ષ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. આ તપનું ફળ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવ કને કરવાને આગાઢ તપ છે. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ગણણું આ પ્રમાણે–
શ્રી મહાવીરસ્વામિ સર્વજ્ઞાય નમઃ' એ પદની નવકારવાળી ૨૦ ચતુદશીના દિવસે ગણવી.
શ્રી મહાવીરસ્વામિ પારંગતાય નમઃ” એ પદની નવ કારવાળી ૨૦ અમાવાસ્યાની પ્રથમ રાત્રી ગણવી.
“ શ્રી ગૌતમસ્વામિ સવજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી ૨૦ અમાવાસ્યાની પાછલી રાત્રીયે ગણવી.
*
૧ ખીર ભરીને પાત્રુ ગુરુને વહેરાવવું એ પણ પ્રચાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org