SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ * * - * મૈતમ પડઘો * * [ 1 ] ૧૫ શ્રી સંભવનાથ નાથાય નમ: ૧૬ શ્રી મહાવીર પારંગતાય નમઃ ૩ ૩ ૩ ૨૦ ૨૪ ૨૪ ૨૪ ૨૦ ૬૪, ગૌતમ પડશે. શ્રી ગૌતમસ્વામીના પાત્રને ઉદ્દેશીને આ તપ કરવામાં આવે છે, તેથી તેનું નામ ગૌતમ દુગ્રહ (પડઘો) કહેવાય છે. આ તપમાં દરેક પૂર્ણિમાએ યથાશકિત ઉપવાસએકાસણું વિગેરે તપ કરે. તથા શ્રી ગૌતમસ્વામીની માત્તની પૂજા કરવી. એ રીતે પંદર પૂર્ણિમા સુધી તપ કરે. ઉઘાપને શ્રી ગૌતમસ્વામીની તથા શ્રી મહાવીરસ્વામીની મેટી ખાત્રવિધિએ પૂજા કરવી. રૂપાનું પાત્ર કરાવી તેમાં ખીર ભરી ઝળી સહિત ગૌતમસ્વામીની તથા મહાવરસ્વામીની મૂર્તિ પાસે મૂકવું. તથા કાષ્ટમય પાનું ખીર અને ઝેળી સહિત ગુરૂને વહોરાવવું. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી વિવિધ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. બીજી રીતે કાર્તિક શુદિ એકમને દિવસે ઉપવાસાદિક તપ કરીને ગૌતમસ્વામીની પૂજા વિગેરે ઉપર પ્રમાણે સર્વ કરવું. આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક એકમને દિવસે કરવું. ઉઘાપન વિગેરે ઉપર પ્રમાણે કરવું. શ્રી ગૌતમસ્વામિને નમઃ” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy