________________
[ ૯૪ ]
*
*
તપાવલિ
*
*
*
અને રેશમી ચણ, કાંચળી, ચંદ્ર તથા ચક્ષુ, દેવીને ચડાવવાં. પછી દીપક દશ કરવા. આ પ્રમાણે જે પ્રમાં છે.
ઉઘાપને ઈંદ્રાણીની પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અવિધવાપણું પ્રાપ્ત થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (દરેક વર્ષે ઉઘાપનમાં બમણું–બમણું નૈવેદ્ય મૂકવું, એટલે કે પહેલે વર્ષે શ્રીફળાદિક દશ-દશ ઢોકવાં. બીજે વર્ષે વિશ–વીશ કવાં. એ પ્રમાણે સમજવું. નં. બ.).
વિધિપ્રપામાં બીજી રીત એ બતાવી છે કે –ઉપવાસ એક-એકાસણું એક, છઠ્ઠ એક-એકાસણું એક, અઠ્ઠમ એકએકાસણું એક. પારણે ખીર ભેજનવડે સાધુને પ્રતિલાભવા. જ્ઞાનની પૂજા ભણાવવી.
અંબાદેવ્યે નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી.
૬૮, બૃહન્નધાવત્ત ત૫. નંઘાવની આરાધના માટે આ તપ છે. તેમાં પ્રથમ નંદ્યાવતની આરાધના માટે એક ઉપવાસ કરે, પછી સૌધર્મેન્દ્ર, ઈશાનેદ્ર અને શ્રુતદેવતાની આરાધના માટે ત્રણ આયંબિલ કરવાં. ત્યારપછી અરિહંતાદિક આઠની આરાધના માટે આઠ આયંબિલ કરવાં. ત્યારપછી ચોવીસ જિનમાતાની આરાધના માટે વશ એકાસણું કરવાં પછી
૧ આ બે ઈંદ્ર ચામરધાર તરીકે છે. ૨ પાંચ પરમેષ્ઠી તથા રત્નત્રય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org